________________
Regd. No. MH, By / Sonth 54 Licence No. : 37
પ્રબુદ્ધ જીવન
વર્ષ:૪૯ અંકઃ ૬,
મુંબઇ તા. ૧૬-૭-૮૭
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાષક લવાજમ રૂ. ૩૦/- છૂટક નલ રૂા. ૧-૫૦
પરશમાં એર મેઇલ : ૨૦ % ૧૨ તંત્રી : ૨મણલાલ ચી. શાહ
સ્વ. યોગનિષ્ઠ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિ કેટલાક દિવસ પહેલાં મુંબઈમાં પ. પૂ. શ્રી પાસાંગર- ભગવાનની જળપરીક્ષા પૂરી થઈ. હવે મારે તમને બા સરિઝની નિશ્રામાં ગોડીજી ઉપાશ્રયમાં યોગનિષ્ઠ આ. રવ. ૫. પૂ. ભગવાનની અગ્નિપરીક્ષા કરી બતાવવી છે. માટે બંને બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજની સ્વર્ગારોહણ તિથિ નિમિત્ત ભગવાન મને આપે. પાદરી તરત વાત પામી ગયા, કારણ ગુણુનુવાદની એ સભા યોજાઈ હતી. તેમાં મારે પ્રાસંગિક કે ભગવાન વિષ્ણુની મૂતિ પથ્થરની હતી અને વક્તવ્ય કરવાનું પ્રાપ્ત થયું હતું. એ નિમિત્તે ફરી એકવાર ઈશુ ખ્રિસ્તની મૂતિ લાકડાની હતી. પરંતુ બંને રંગેલી હતી સ્વ. ૫. પૂ. બુદ્ધિસાગરસૂરિશ્વરજીના જીવન અને સાહિત્યનું એટલે ભોળા લોકોને તેના ફરકની ખબર પડતી નહિ. જે અવલોકન કરવાની તક સાંપડી. ગત સૈકાની આ એક મહાન અગ્નિપરીક્ષા કરવામાં આવે તે ઈશુ ખ્રિસ્તની મતિ બળીને વિભૂતિનું જીવન અને સાહિત્ય ખરેખર ખૂબ પ્રેરાદાયી લાગ્યું છે. ખાખ થઈ જાય. એટલે પાદરીએ આડાઅવળા ગલ્લાતલ્લાં ગઈ સદીમાં અંગ્રેજોનું શાસન ભારતમાં ચાલતું હતું ત્યારે
કર્યા અને તરત ત્યાંથી વિદાય થઈ ગયા. પેલા યુવાને પાને ખ્રિસ્તી મિશનરી પાદરીઓ ખ્રિસ્તી ધમને પ્રચાર ગામડાઓમાં
આવા ભરમાવનારા ધમપ્રચારથી ન દેરવાઈ જવા માટે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જોરશોરથી કરતા
શિખામણ આપી. હતા. અંગ્રેજોની સત્તા હતી એટલે મિશનરીઓ સામે બહુ
પાદરીની સામે પડકાર ફેંકનાર એ યુવાનનું નામ હતું વિરોધ થઈ શકતા નહોતા. એક વખત ધમપ્રચારનું કામ રેક
બહેચરદાસ પટેલ, જે પાછળથી જૈન ધર્મની દીક્ષા અંગીકાર રાક વિના વેગથી ચાલે એટલે એમાં ધર્માન્તર કરાવવા માટે વિવિધ કરી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ તરીકે સુવિખ્યાત બન્યા. તરકીબો પણ અજમાવાય. ગામડાઓના અભણ અને અબુધ લોકોને બહેચરદાસ જાતે પાટીદાર હતા. ગુજરાતમાં મહેસણું પિતાના ધર્મના ચમત્કારની વાતોથી આશ્ચર્યમુગ્ધ કરી દેવાના જિલ્લાના વિજાપુર ગામમાં વિ. સં. ૧૯૩૦ માં (ઈ. સ. ૧૮૭૪માં) પ્રયાસ પણ થતા. એક પાદરી પોતાની પાસે બે નાની સરસ મહા વદ ચૌદસના રેજ, મહાશિવરાત્રિના પર્વના દિવસે રાતના રંગેલી મતિ" રાખતા. એક ભગવાન વિષ્ણુની અને એક બાર વાગે એમને જ-મ થયે હતા. એમના પિતાનું નામ ક્રેસ સહિત ઇશુ ખ્રિરતની. ગામડાના લોકોને ભેગા કરી તેઓ શિવદાસ હતું અને માતાનું નામ હતું અંબાબાઈ. શિવદાસના ઉપદેશ આપતા કે સાચા ભગવાન એ જ કે જે પિતે તરે અને એ પાંચમા સંતાન હતા. બીજાને તારે. એ ઉપદેશ આપ્યા પછી લોકે પાસે એક મેટું શિવદાસ ખેડૂત હતા. પતિ પત્ની આખો દિવસ વાસણ મગાવી તેમાં પાણી ભરાવતા. પછી પિતાની થેલીમાંથી ખેતરમાં કામ કરતાં. ખેડૂતે સામાન્ય રીતે કરે છે તેમ ભગવાન વિષ્ણુની મૂતિ" કાઢી બધાના દેખતાં તેઓ પાણીમાં તે ઝાડની નીચી ડાળી ઉપર ઝોળીની જેમ લુગડુબાંધીને મૂકતા. એ મૂતિ પાણીમાં ડૂબી જતી. ત્યારપછી પિતાની તેમાં નાના બાળકને સુવાડે. એવી રીતે નાના બાળક થેલીમાંથી ઈશુ ખ્રિસ્તની મૂર્તિ કાઢતા અને તે પાણીમાં બહેચરદાસને રોજ સુવાડતા હતા. એક દિવસ ખેતરમાં એવી મૂકતા અને સૌના આશ્ચર્ય વચ્ચે તે મૂતિ" પાણીમાં રીતે બાળકને સુવાયું હતું ત્યારે તે ડાળને બાંધેલી ઝોળી - તરવા લાગતી. આ ચમત્કારભર્યો પ્રયોગ કરીને ઉપર એક કાળ માટે નાગ આવે. એ જોઇને અંબાબાઈ ગામડાંના ગરીબ અબુધ લોકોના મનમાં તેઓ કસાવતા કે જે ડઘાઈ ગઈ. ડંખ મારે તે ઊંધતા બાળકનું તરત મૃત્યુ થાય. પિતે તરી શકે તે જ બીજાને તારી શકે. માટે સાચા ભગવાન એ દશ્ય જોઈ એમના મુખમાંથી ચીસ નીકળી ગઈ. ઈશુ ખ્રિસ્ત જ છે, કારણ કે તે પિતે તરે છે અને બીજાને સાથેસાથે પિતાને જેમાં પરમ શ્રદ્ધા હતી એવી તારે છે. માટે તેમને ધર્મ સ્વીકાર જોઈએ. '
બહુચરા માતાની તરત માનતા પણ માની લીધી. થોડીવારમાં ધર્માન્તરની તેમની આ પ્રવૃત્તિની વાત સંભાળી કુતુહલથી નાગ ત્યાંથી ચાલ્યો ગયો. બાળક બચી ગયું. એટલે માતાપ્રેરાઈને એક વખત એક યુવાન પણ ત્યાં આ હતો. લોકેની પિતાએ બાળકનું નામ બહેચરદાસ રાખ્યું. - વચ્ચે બેસીને પ્રચારક પાદરીને પ્રયાગ તેણે નિહાળ્યું. પિતે - બહેચરદાસ મેટા થતાં એમને ગામની પ્રાથમિક શાળામાં
બુદ્ધિશાળી હતા એટલે પ્રયાગનું રહસ્ય તરત સમજી ગયો. મૂકવામાં આવ્યા. ભણવામાં તે તેજસ્વી હતા. એમના તેણે પ્રયોગ પૂરો થયા પછી પાદરીને કહ્યું કે સાચા - બેટા સહાધ્યાયીઓમાં એક ડાહ્યાભ ઈ નામને, જૈન, વિદ્યાથી
'