________________
૫૨
પ્રબુદ્ધ જીવન
.. તા. ૧--૮૭ રાજકીય નૈતિકતા કરતાં રાજકીય ગણતરીઓ વધુ
જ ચિદમ્બરમ લોકશાહી મૂળને પાળવા ન હોય, બલકે ટાળવા, હેય તે જાત. નવા રાષ્ટ્રપતિ વડા પ્રધાનને બરતરફ કરે કે મયસત્ર ચૂંટણી પણ એની પ્રતિષ્ઠા કરતા આપણે થાકતા નથી એવો જાહેરમાં જવાની ફરજ પાડે તેવા સંજોગોની શકયતા ગણાય. અત્યારે વારંવાર દેખાવ કરે પડે એવું આપણું જાહેર જીવન થતું - વિપક્ષમાં એકરાગતા નથી અને ભૂતકાળને જનતા પક્ષને રહ્યું જણાય છે. બીજી બાજુ, પક્ષીય સ્વાર્થ કે પક્ષમતા ચોકકસ આપણુને એ અનુભવ છે એ જોતાં વિરોધ પક્ષેની તરફેણમે જૂથના સ્વાર્થ કે રાજકીય હેતુપ્રેરિત અવિચારી, લાંબા ગાળાના ચૂંટણીનાં પરિણમે આવે તે પણ તેઓ દેશને સ્થિર સરકાર આપી હિતની દષ્ટિએ અયોગ્ય કે અન્યાયી પગલાંને વાજબી ઠેરવવા શકે કે કેમ એ પ્રશ્ન રહે જ. આમ જ્ઞાની ઝેલસિંહને બીજી લોકશાહી મૂલ્ય અને પ્રક્રિયાને આશરે લેવામાં આવે એવી. મુદત માટે ચૂંટણીમાં ઊભા રાખી, ગ્રેિસમાં ભંગાણું પડાવવાના રાજકીય શૈલી, છેલ્લા બે દાયકામાં સતત વિકસી રહી હોવાનું ગૂઠ પાછળ રાજકીય અનૈતિક્તા ઉપરાંત સ્થિર વિક૯પની જણાય છે.
શકયતા ન હોવા છતાં, વડા પ્રધાન રાજીવ ગાંધીનું પાન કરવા - ભૂતકાળમાં વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી પક્ષ "વિરોધ પક્ષે આવી ચાલ ચાલવા તૈયાર થયા એ કમનસી૦૧ પરિવર્તન કે અનૌતિક માર્ગે વિપક્ષમાં ભંગાણ પડાવતાં હતાં ઘટના રણુય. વિરોધ પક્ષની વિશ્વસનીયતા એટલા માટે નથી ત્યારે વિરોધ પક્ષે આ અનૈતિક રાજકારણની સખત અને રહેતી કે શ્રી કૃષ્ણ ગરની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવાર સતત આલોચના કરતા હતા. એ જ વિરોધ પક્ષેએ ગ્રેિસ તરીકે પસંદગી કર્યા બાદ જ્ઞાની ઝેલસિંહ માટે એમણે ઉમળકે પક્ષના સત્તાવાર ઉમેદવાર શ્રી વેંકટરામન સામે જ્ઞાની ઝેલસિંહ
બતાવ્યો હતો. ' બીજી મુદત માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઝંપલાવે એવો પ્રયત્ન
વી. પી. સિંહની રાજકીય ગણતરીઓ કોગ્રેસ પક્ષના અસંતુષ્ટ સભ્યના સહકારમાં કર્યો (અત્રે એ
શ્રી વી. પી. સિંહને બદનામ અને અપમાનિત કરવાને યાદ રહે કે વિરોધ પક્ષે એ પિતાના ઉમેદવાર તરીકે ન્યાયમૂર્તિ
જયારે ગ્રેિસ પક્ષના કેટલાક સભ્યો દ્વારા વ્યવસ્થિત પ્રયાસ શ્રી કૃષ્ણ પરની પસંદગી ક્યારનીય કરી લીધા હતી) અલબત્ત,
ચાલી રહ્યો છે ત્યારે જ્ઞાની ઝેલસિ અને ટેકે આપીને જ્ઞાની ઝેલસિહે બીજી મુદત માટે ઉમેદવારી કરવાની સાફ ને કહી
મા અપમાનને બદલે લેવાની એમને સુવર્ણ તક હતી. અને ૧૯૬૯ની રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે આત્માના અવાજના
પરંતુ એમણે જ્ઞાની ઝેલસિંહને અનુમોદન આપવાનો ઈન્કાર કર્યો નામે પિતાના જ પક્ષના સત્તાવાર ઉમેદવાર શ્રી સંજીવ રેડ્ડીને
તેમાં એમનું રાજકીય શાણપણુ જણાય છે. અત્યારે વડા પ્રધાન -ધરાવવાનું જે દુષ્કૃત્ય કર્યું હતું અને એનાં ઘાતક પરિણામમાંથી
ચારે તરફથી ઘેરાયેલા છે; પરંતુ સંસદના બહુમતી સભ્ય દેશ હજ મુકત થયે નથી એનું પુનરાવર્તન થતું સહેજમાં રહી
એમની સાથે છે. કાંગ્રેસ પક્ષ પણ એમની નેતાગીરી ફગાવી ગયું. વિરોધ પક્ષને પણ આવા રાજકારણને પ્રોત્સાહન
દેવા તૈયાર થયું નથી. હવે રાષ્ટ્રપતિની ચૂંટણી માં, આવા સમયે આપવામાં લેશમાત્ર શરમ કે છોછ નથી એમ કહી શકાય.
કેસની વિરુદ્ધ જઈને, બાજી બગાડવાનું, એમને પાલવે નહીં. - સંસદીય લોકશાહીમાં પ્રતિસ્પધી રાજકીય પક્ષને તેડવાને
એને બદલે ધીરજ ધરવી અને આગામી થોડા સમયમાં બેફસ', માગ પક્ષપરિવર્તન કે અને તિક માર્ગોએ ભંગાણ પડાવવાને
જર્મન સબમરીન અને ફેફેકસ પ્રકરણની વધુ વિગતે પ્રગટ નથી, પરંતુ હરિયાણાની ચુંટણીમાં શ્રી દેવીલાલે જે પ્રકારે
થાય તે પછી પરિસ્થિતિ સહજપણે એ આકાર ધે કે વડા લેકચુકા પ્રાપ્ત કર્યો તેવા લોકદેશે પ્રાપ્ત કરવાને
પ્રધાન રાજીવ ગાંધીને વિકલ્પ શોધવાની ખુ કે ગ્રેસ પક્ષને છે આ માગ' લોભ, અત્યંત ધીરજ ધરવાનો અને
જરૂર અને ફરજ પડે એવી પરિસ્થિતિ આકાર લે તે શ્રી કઠિન છે. એ સિવાયના ટુ માર્ગે સંસદીય લોકશાહી
વી. પી. સિંહ સહેલાઈથી પસંદગી પામે અને કોગ્રેસ પક્ષ પણ તથા પ્રજાત ત્ર માટે ઘાતક પુરવાર થયા વિના રહી શકતાં નથી.
અકબંધ રહે. શ્રી વી. પી. સિંહને વિરોધ પક્ષની વિશ્વસનીયતા - છેલ્લા બે દાયકા દરમિયાન, કોગ્રેસ પક્ષે તમામ રાજનૈતિક
અંગે પણ કદાચ શંકા હોય. મૂલ્ય ફગાવી દઈ, સખ્યાબંધ રાજકીય લાકે હાંસલ કર્યા; પરંતુ સાથે સાથે કોગ્રેસ પક્ષના ભવ્ય આદર્શોને જડમૂળથી ઉખેડી
- નાની ઝેલસિંહને ટકે આપી, શ્રી વી. પી. સિંહ સફળતા નાખ્યા. ગાંધી-નહેરુની કોગ્રેસને સત્તાપ્રાપ્તિનું જડયંત્ર
* પ્રાપ્ત કરે તે પણ તેમણે ભાવિ કારકિદી માટે અસંતુષ્ટ કેકે યંત્ર ?) બનાવી દીધી. રાજકીય ક્ષેત્રે જે વિનાશ વેરાયે
સીએ, જનતા પક્ષ, લેકદળ, માકર્સવાદી સામ્યવાદી પક્ષ અને , એમાંથી મુક્ત થવાને એક માત્ર માર્ગ રાજનૈતિક મૂલ્યનું
તેલુગુદેશમ જેવા વિપક્ષે પર આધાર રાખ પડે. આ પ્રયોગ
કેટલે જોખમી છે એને સ્વ. ચરણસિંહને, ઈ. સ. ૧૯૭૯ના - મૃતઃ સ્થાપન કરવાનું છે. વિરોધ પક્ષ પાસે પ્રજાને આવી
અનુભવ પરથી, શ્રી વી. પી. સિંહ ધડો લે એવા અપેક્ષા રહે એ સ્વાભાવિક છે.
પરિપકવ જરૂર જ છે. તે કેગ્રેિસ પક્ષના સભ્ય છે ત્યાં સુધી કોગ્રેસના અસંતુષ્ટ સભ્ય અને વિપક્ષને સહગ સાથે
પિતાના પક્ષના ઉમેદવારને છેઠ ન દે અને વિરોધ પક્ષના હોત અને જ્ઞાની ઝેલસિહે બીજી મુદત માટે ઉમેદવારી કરી
ઉમેદવારને ટેકો આપવાને ઇન્કાર કરવામાં કેટલાક નિરીક્ષકોને હેત તે પણ તેઓ ચૂંટણીમાં જીતી જાત એ નિશ્ચિતપણે કહી ન
રાજકીય નૌતિકતા દેખાઈ આવે છે, પરંતુ એમાં નૌતિકતા શકાય. આમ છતાં ધારી લઈએ કે તેઓ ચૂંટણીમાં જીતી જાત તે
કરતા, આજના રાજકીય નેતાઓની તાસીર જેત, રાજકીય . રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન વચ્ચેના વિવાદના કળણુમાં દેશ ખૂંપી ગણતરીઓ હોવાનો સંભવ વિશેષ છે. '
- માલિક : શ્રી મુંબઈ નન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમહાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, "સંબઈv૦૦ ૦૦૪2 નં. ૩પ૦ર૬: મુદ્રણસ્થાન ને પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ , ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૪.