________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭ ૮૭
વીજળીના ઝબકારે મેતીડાં પરોવવાને કસબ
જ છે, ઇશ્વરલાલ ર. દવે ગંગા સતીના ભજનની એક પંકિત ઘણી જાણીતી છે: પિતાને ઘર બહાર કાઢી મૂકી શકાય તેમ નથી. પિતાની કામ-- “વીજળીના ઝમકારે મોતી; પરવો, પાનબાઈ’ આને સંકેત વાસના હજુ શમી નથી એને એક રસ્તો સૂઝે છે. તે સાયટીમાં અધ્યાત્મ જીવનમાં કઈવાર આવી જતા અગમ્યના સ્પર્શના એક શિથિલ ચારિત્રયની સ્ત્રી રહેવા આવી છે. એને ત્યાં ગામના ઝબકારાને છે. જીવનની કેઈ વિરલ ક્ષણેમાં એ શક ઉતાર માણૂસે આવે છે સંસાયટીમાંથી એને કાઢી મૂકવી બને છે. સાહિત્યના સર્જનમાં માનવજીવનની લીલામાંથી જોઈએ એમ લકે કહે છે અને કાઈક રસ્તે કાઢવા યુવાનને એવી કઈ વિરલ ક્ષણ વીજળીના ઝપકારા જેવી પકડવાનું સૂવે છે. એ શિથિલ ચારિ પવાળી સ્ત્રીને પિતાના પિતાની લધુકથામાં અનિવાર્ય બને છે. લઘુકથાને વીજળીના ઝબકારે સેવામાં મૂકી દે છે. પિતાનાં ઘરમાં જ એ સ્ત્રીને રહેવા રૂમ મોતીડાં પરોવવાના કસબની અપેક્ષા છે. લઘુકથા પરત્વે પક્ષપાત આપે છે. આ રીતે પિતાની સેવા કરવા માટે તત્પર એવા ધરાવનાર શ્રી ઈજજતકુમાર ત્રિવેદીએ આ કસબ હાથ ધરવાને યુવાનને એમણે આધુનિક શ્રવણ બનાવી દીધું છે. શ્રાણ” એ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એમના લઘુકથા સંગ્રહ “કાસમ મારત- શીર્ષકમ જ આ માર્મિકતા પ્રગટ થાય છે. વળી આ શ્રવણ રનું વસિયતનામું, “કાંટાઃ ગુલાબના અને બાવળની,' સુદામાના સાયટીના લેકે તરફથી એક હલકટ બાઇને સુધાર્યાને યશ તદુલ” નામને “વામનનાં પગલાં પ્રસિધ્ધ થયાં છે. આ ચારેય પણ મેળવે છે. સંગ્રહ માં મળીને તે ઉપરાંત લઘુકથાએ એમણે આપી છે.
એવી રીતે ઘણ” નામની લઘુકથામાં યંગાથે' સૂચિત માનવજીવનની લીલાનાં વિવિધ રૂપને લધુકથાના માધ્યમમાં
થાય છે. રવજી બેબીને કપડાં જોતાં તો વિચાર આવે છે કે કંડારવાને એમને સતત પ્રયત્ન રહે છે. લઘુકવાને માટે જ
એની પર રળિયાત કાના કેબી સાથે સંબંધ ધરાવે છે. દેવાનું જાણે અવતાર લીધે હોય એટલી બધી લગની એમને લઘુકથા
પડતું મૂકી એ રળિયાતને આ સંબંધમાં પૂછે છે. રળિયાતમાં પ્રત્યે છે.
પતિને ઠડો પાડવાની કેટલીક શકિતઓ છુપાયેલી છે એ લઘુકથામાં લાધવ તે હે જ. અમુક આગવા સિમ્યુએશન
પ્રગટ થાય છે. એ કડે છે કે કાનાની વાત પડતી મેલ્ય. પર પણ કેટલાક વિદ્વાને ભાર મૂકે છે શ્રી ઈજજતકુમારે
કોનાએ મારો હાથ પકડવાની વાત મૂકી દે. મેં તે તારો “વામનનાં પગલાંના અંતભાગમાં “મીઠા જળને લેટ' નામના
હાથ પકડે છે એમ કહીને પતિને રેઢે કરવા બેસાડે છે. લઘુ કથા વિષેક નિબંધ એમણે મૂક્યો છે. તેમાં નવલિકા અને
રળિયાત એ વખતે દીકરાને ધવરાવે છે અને કહે છે કે “મારે લઘુકથા વચ્ચેનું ભાવતંક તત્ત્વ દર્શાવવાને તેમણે પ્રયત્ન કર્યો છે.
રે અસલ તારી જેમજ-' આમ કહીને એ છેક નવલિકાને રહસ્ય સાથે તથા લઘુક્યને સંવેદન સાથે સવિશેષ
પિતાના પતિનું જ સંતાન છે તે સૂયવી દે છે. સ્ત્રીમાં પુરુષના સંબંધ છે એમ તેઓ દર્શાવવા માગે છે. આ પ્રકારનું વાવર્તન
મનને પારખવાની અને ઠંડું પાડવાની જે શકિતએ પડેલી વાસ્તવિક જણાતું નથી. રહસ્ય બનેમાં હોઈ શકે તેમ સંવેદન
હોય છે તે અહીં રળિયાત દ્વારા પ્રગટ થાય છે. આમાં પણ બન્નેમાં હોઈ શકે. સંવેદનમાંથી પણ રહસ્ય ઊભું
ધેણું શીર્ષક લેખકે આપ્યું છે તે સૂચક છે બેબી છે, થતું હોય. "
ધેબધાટે કપડાં ધૂછે છે અને તે વખતે આ ઘટના બને છે
તેથી વાયાથંમાં તે ધાણ છે જ પણ વ્યંગ્યાથંમાં પણ લઘુકથાના સ્વરૂ૫ ૫ર શ્રી ઈજજતકુમારની ફાવટ વધતી બીજા પ્રકારની ઘેણુ છે. પતિના મનમાં બેઠેલા મલિન વિચારજાય છે. “કાસમ માસ્તરનું વસિયતનામું એ પ્રથમ લઘુકથા- શંકાને પણ રળિયાત જોઈ નાખે છે, એવે વ્યંગાથે સહજ સંગ્રહમાં જ તેની લઘુકથાની હથેટીની કુશળતા દેખાવા માંડી રીતે ફુરી રહે છે. હતી. હવે તેમાં વિશેષ કસવની શકિત આવવા માંડી છે. વામનનાં પગલા” એ સંગ્રહમાં એનાં કેટલાંક સુભગ દૈતિ
બે પડવાળી લધકથાને એક સારે નમૂને લેખકે “કાંટ: જોઈ શકાય છે. “વામનનાં પગલાં” નામ રાખ્યું છે, તેમાં પણ
ગુલાબના અને બાવળના’ નામના તેમના સંગ્રહમાં “આ રહ્યા. લધુકથાના વિશિષ્ટ સ્વરૂપને નિર્દેશ છે લઘુકથા દ્વારા વિરાટના
પપ્પા!' એ લઘુકથામાં આવે છે. આ તેમજ બીજી કેટલીક સસ્પશ'ની શક્યતાઓને એમાં સંકેત છે. તેવી રીતે ‘સુદામાના લઘુકથાઓમાં લેખકની જીવનદર્શનની એક લાક્ષણિકતા પર તાંદુલ' નામના એમના લઘુકથાસંગ્રહના નામમાં લઘુકથાને
થાય છે. ભ્રષ્ટાચાર પ્રત્યેનો તીવ્ર આક્રોશ અને પ્રામાણિક કલાવિશેષ નિર્દેશવાના આશય જણાય છે.
સંનિષ્ઠ, વિશુદ્ધ જીવન માટે ઉમળકાભર્યો આતુર એમની
વાર્તાઓમાં અવારનવાર દેખાય છે. લેખકમાં હાસ્યરસ નિષ્પન્ન ઘુકથાના સ્વરૂપને લ.ધવ, ક્ષશુને પકડવાની કલા, આત્મકૃતિ કરવાની શકિત રહેલી છે, તેનો લાભ એમની લઘુકથાઓને જેવાં તત્ત્વ વિશેષ હોય. લધુકથાનું સ્વરૂપ એવું છે કે એને મળે છે. બુદ્ધ ભગવાન એમના પ્રિય શિષ્ય આનંદને આજની મમ કથામાં એકાદ વાકયમ–એકાદ શબ્દમાં છુપાયે હોય. જે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બનવાનો આદેશ આપે છે તે એ વાકા ચૂકી ગયા તે મમ ન સમજાય. લધુકથા વધારે સાવધ સાંભળીને આનંદ જેવો આનંદ પણ નાસી જાય છે. એક બીજી ભાવની અપેક્ષા રાખે છે લઘુકથાને અમે કોઇવાર શીર્ષકમાંથી લઘુકથામાં ભગવાન બુદ્ધ પિતે પણ નાસી જાય છે. કિસા ગોતમીએ સ્ફરિત થાય. દા. ત. : શ્રાવણું નામની એમની લઘુકથામાં જૂના વખતમાં પિતાના એક મૃત પુત્રને સજીવન કરવા માટે વૃદ્ધ થમાં વિધુર પિતાની પુત્રવધુ પ્રત્યેની કુદૃષ્ટિની સમસ્યા બુદ્ધ ભગવાનને પ્રાર્થના કરી હતી. ભગવાન બુદ્ધ તે વખતે ઊભી થાય છે. પત્ની પતિને ફરિયાદ કરે છે. એ કહે છે કે હું કહ્યું હતું કે જે ઘરમાં કેઈ ન મયું હોય ત્યાંથી ચપટી રાઈ તમને પરણી છું (તમારા પિતાને નહીં). પતિ મુંઝાય છે. વૃદ્ધ લઈ આવે છે તારા પુત્ર સજીવન કરી આપું. દુનિયામાં એવું