________________
તા. ૧-૭-૮૭
પ્રબુદ્ધ જીવન નિંદા પામતે બિંબિસારપુત્ર બૌદ્ધધર્મને ત્યાગ કરી જૈન ધર્મના આગમનું સંસ્કરણ મહાવીરના મૃત્યુ પછીનાં બસે વર્ષે થયું હતું.
સ્વીકાર કર્યાનું સૂચવે છે. કથાસાહિત્ય ભારતમાં કલ્પનાવિલાસ મૂળ પદપ્રયોગની રમૃતિસહાયે બે સદી વચ્ચે થયેલું સંપાદન કરી લેકેનું માત્ર મનોરંજન નથી કર્યું. લેકેને ધમ પણ શકય બન્યું હશે આ આધારે જે કે મૂળ કથાઓ સર્જાશે સમજાવી, તે ટકાવી બનેલી ઘટનાને જાળવવામાં ઇતિહાસનું પદ્યમાં જ હશે, એવી સંભાવનાને સ્થાન નથી કેમ કે જે સમગ્ર કામ પણ કરી બતાવ્યું છે.
થાનકેને સર્વાશ પદ્યમાં જ હોય છે, એને અનુસરવાને બદલે વૈદિક ધારાના પરિશિષ્ટ ગ્રંથ જેવા આગમન પરસમાં
સાર પદ્યમાં અને નિરૂપણ ગદ્યમાં એ પરંપરાલેપ ધમનુયાયીઓ પુષ્કચુરા, અભયશેષ, અવન્તિ સુકમાલ દલ પુત્ર ઇત્યાદિના અનેક કથાનમાં દૈહિક યાતનાઓ સામે માનસિક દૃઢતાથી
આગમ' પછીનું બીજું સ્થાન નિયુકિત ગ્રન્થનું છે. લડતા વીર મહાત્માઓના ઉદાત્ત અંશને વાચા આપતા પ્રસગે.
મૂળભૂત ધર્મગ્રન્યના સિદ્ધાંત ઉપરાંત એનું સ્પષ્ટિકરણ નિરૂપવામાં આવ્યા છે. પ્રાણજીવનની અસહ્ય શારીરિક અને
અને પૂરક હકીકતોને પણ આ પ્રકારના ધર્મગ્રન્થમાં માનસિક યાતનાઓનું તીવ્ર આલેખન જૈનધારાની કથાનની નધિપાત્ર લાક્ષણિકતા છે. જીવતાં–સળગાવી મૂકવામાં આવતાં,
સ્થાન મળતું હોય છે. આમ થતાં કેટલાંક વિશેષ
કથાનકે આ પ્રવાહમાં પ્રાપ્ત થાય છે. મૂળભૂત દસ પડાં નીચે ચગદાતાં, હિંસક પશુઓના તીક્ષણ દતિને ભેગ બનતાં કે છાએ કીડીઓને પિતાનું લેહી ચૂસવા દઈ
શાસ્ત્રગ્રન્થની નિયુક્તિ ઉપરાંત પિંડ, ઓ” અને “આરાધના
જેવી ત્રણ સ્વતંત્ર નિયુકિત લખાયેલી છે નિયુકિતમાં પરિણ હસતે મુખે મૃત્યુને વરી લેતાં પાનાં કથાનકોમાં ભયંકર
અર્થે રચાતાં ચૂણીભાષા અને ટીકામાં બીજા પૂરક કથાનકે યાતનાની જે માત્રા છે, તે વિશ્વના અન્ય સાહિત્યમાં ભાગ્યે જ
સુલભ બન્યાં છે. હરિભદ્ર, શ્રીલક, શાત્યાયાયં દેવેદ્ર, મલયગિરિ જોવા મળશે જૈનધમે સ્વીકારેલા ચુસ્ત નિયમ-પાલન માટે દૃઢ મોબળ કેળવી શકાય તથા સ્થલ હિક વાસના તથા જિજી
ઇત્યાદિની ટીકાઓમાં નાની-મેટી અનેક કથાઓ મળે છે. વિજ્ઞાન પ્રબળતરક આકર્ષણથી મુકત બની શકાય એવી મનઃ. મૂળ ધર્મગ્રન્થમાં બીજરૂપે રહેલાં વિવિધ કથાનકેની સ્થિતિ સર્જવાને આ કથાનકને મુખ્ય હેતુ રહે છે. શરીરની રવતંત્ર રચનાઓ છેક પંચમી સદીથી શરૂ કરીને તે પંદરમી સદી
થુન વાસના અને સંસારી સંબધે પ્રત્યે વૈરાગ્ય જન્માવતી સુધીમાં રચાયેલાં ચયિ, પ્રબ ધ, રાસા કે કાકાષરે પે ઉપલબ્ધ મનોવૈજ્ઞાનિક માવજત-Psychological Treatment- અહીં બને છે. ભારતીય કથાસાહિત્યના વિકાસ અને વૈવેધનું કયા દ્વારા થાય છે. કથાને ઉપગ બ્રહ્મસુધારાએ, માનવમનના ચિત્ર ઉપસાવતી સામગ્રી જૈનધારાના આ તબક્ક ના કથાસાહિત્યમાં શ્રદ્ધાસામને જગાડ્વા કર્યો, બૌદ્ધધારાએ તત્ત્વના સુમતિ- સર્વસુલભ રહી શકી છે. ધર્મના પ્રચાર અને પ્રસાર અર્થે સુક્ષ્મ તંતુને સુગ્રાહ્ય કરવામાં કર્યો, તે જૈનધારાએ અહી વિદ્યાવતી જૈન યતિએને મુકાબલે અન્ય પારિવાજ કે એ લૌકિક પણ આગળ વધીને ધમંપ્રતિપાદિત સિંદ્ધતિને ચુત જ્ઞાન અને ઉપયોગી અન્ય માહિતી પર ઓછું લકવ આપ્યું છે. રીતે પાળી શકાય અને પ્રકારની મન:સ્થિતિ અને દઢતા પગપાળા પરિવજ્યા કરી ચાર માસ કોઈ એક સ્થળે ગાળતાં જૈન સજાવવા માટે કર્યો. કથાના સ્વરૂપનું ધાતર ભલે પ્રસ્તુત
સંપ્રદાયના સાધુઓ વિવિધ પ્રવાસના ભાવારૂપ સંચિત જ્ઞાનરાશિને ધારાના પ્રાચીન અંશમાં ન થઈ શકયું; પરંતુ એના અંતરમાં ધમાંથે વિનિયોગ કરી લેવાનું ચૂક્યા નથી. ધબ ઉપદેશ આપત એક નવા જ વિશ્વનું નિર્માણ તે થયું છે. માનવચિત્તની કથાઓ રચતા કે વાચન કરતા જૈન યતિઓ સાહિત્ય અને ધર્મ, ખુમારી અને તાર્કિક ભૂમિકા બુદ્દો ધારાની કથાનકેની વિશેષતા ઉપરાંત જતિષ અને વૈક જેવા શાસ્ત્રના પણ જ્ઞાતા હેઈ, બને છે. તેમ શરીર અને સંસાર આસકિતની ક્ષણિકતા પ્રત્યે
તેમણે મંત્રતંત્ર અને ચિકિત્સાના ચમત્કારોનું કથાઓમાં નિરૂપણ
કર્યું છે. રાજ્ય અને રાજ્યનો જૈન યતિઓને આદર પ્રાપ્ત થયે સહેજે અભિમુખ કરી શકવાનું સામ" જૈનધારાના કથાનકેની
અને રાજપાશ્રયશ્રી પ્રચાર-પ્રસ્તાર વધ્યો તેનું કારણ યતિઓનું વિશેષતા છે. બે-ઘડીની મેજ માટે જ જેનો ઉદ્દભવ થયાનું
શાઅલાત છે. હરિના ‘કથાકેષમાં તથા સઘદાસગણિના સામાન્યતયા સ્વીકારાય છે તે આ ટચુકડી વાર્તામાં માનવચિત્તને વસુદેવહિંડમાં વૈકના કેટલાક અજબ નુસખાઓ આલેખાયા ઘડવામાં આટલે અગત્યને ફાળે એક પ્રાચીનકાળથી જ આપી છે હરિના “કથાષના ૧૩મા કથાનકમાં ગઘોડાની દવા ચૂકી હેય એ ઘટના પ્રાચીન કથાસાહિત્યની અ૫ સિદ્ધિ નથી..
તરીકેની અસર અને ૧૦૨.૨૫ લક્ષપાક તેલની ચામડીના દાઝ
પરની અસરનું “વસુદેવહિંડી'માં કૃમિરોગને દૂર કરવાના ઉપાથનું કથાઓનું માધ્યમ *
વર્ણન મળે છે. વાનાજીકૃત રાસરચનામાં હસ્તિગ મટાડતા પ્રાચીન જૈનધારામાં કથાઓનું મુખ્ય માધ્યમ તે ગદ્ય જ યતિની વાત આવે છે. વિવિધ ચમકારનું અને વાનના ચમ. બન્યું છે. કેટલેક રથળે જ પદ્યને ઉપયોગ થયો છે. મધમ
ત્યારનું જનસામાન્યને અદમ્ય આકર્ષણ છે, એવું જાણુતા
યુતિઓએ વિવિધ ગ્રન્થ અને કામાં વેરાયેલી વિવિધ સામગ્રી કહાએ'માં સ્થાના હેતુસાર પદ્યમાં છે. ઉવાસસાઓમાં
અને વાર્તાઓને એકરસમાં ઘૂટી પ્રબંધ, ચરિય, રાસ ઇત્યાદિ રચ્યાં. પ્રજાતુ પદ્ય સમગ્ર કથાનકનું માળખું સ્પષ્ટ કરતું હોય છે.
(ક્રમશઃ) કથાના મુખ્ય માળખાને સાંકળ રાખતા પઘપ્રોગોની સ્મૃતિ
" (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે યોજાયેલ. 'મધ્યકાલીન સહાથે નિરૂપક સમગ્ર કથાનકને માંડીને પછી એ એમ છે. ગુજરાતી જૈન સાહિત’ વિષેના પરિસંવાદમાં રજૂ થયેલા તિબંધ
એનુ,
એસ.જરો