________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૭-૦૭. દષ્ટિએ વિચારીએ તે મહાભારતમાં આવતું એક સ્ત્રી જૈનાવતારની રામકથા અને કૃષ્ણકથા પાછળથી થયેલાં પરિવર્તને અને એના પાંચ પતિ બહુપતિત્વની સામાજિક પરિસ્થિતિનું નથી, પરંતુ સ્વતંત્ર મૂળ અને ઉદ્દભવ ધરાવતા કથાપ્રવાહો છે. પરિચાયક છે. વાસ્તવમાં, કઈ કાળે સમાજમાં પ્રવર્તતી સ્થિતિ ડે. એ. એન. ઉપાયે (૭) હરિવંશપુરાણના અધ્યયનને આધારે સાહિત્યમાં પ્રતિબિંબિત, એક યા બીજા રૂપમાં, થતી જ હોય છે. દર્શાવ્યું છે કે, જૈન પરંપરાના કૃષ્ણની વિભાવનાને સંબંધ લસ પરત્વેના ધોરણો અને બંધને અસ્તિત્વમાં આવી સ્વીકારાયાં તે હરિવ શપુરાણુ કે મહાભારત જોડે નથી, પરંતુ પ્રાચીનકાળથી જ પરિસ્થિતિ પહેલાં અને સંધિકાળની કથાનકમાં એક લેહીને સ્વતંત્ર રીતે ઉછરેલી જૈન પરંપરામાં છે. કૃષ્ણકથાની જેમ સંબધ ધરાવતાં ભાઈ અને બહેન વચ્ચેના શરીરસંબંધને ઉલેખ, રામકથાનું જૈન કથારૂપ પદ્મપુરાણ રૂપે છે, તેની રવતંત્ર આ કારણે જ, વૈદિક અને જૈન બને છાયામાં યમ-યમી સંવાદ પ્રણાલીઓ, મળને અભ્યાસ જરૂરી છે. અને પુષ્પચૂલ-પુચૂલા (૫)માં મળે છે. આમ, કથાસાહિત્યમાં નિરૂપિત માનવવ્યવહારની પરિસ્થિતિ એક રીતે તે કઈ કાળે
બુદ્ધિચાતુર્યનાં કથાનકેમ બૃહસ્થાકુળમાં જે સ્થાન યૌમધરાયણ અસ્તિત્વ ધરાવતી વાસ્તવિક પરિસ્થિતિની પરિચાયક હોય છે, ને
અને ગોમુખ જેવા રાજાના પ્રધાન કે મિત્રના પાત્રનું છે, તે બીજા રીતે કાળક્રમે તે અમુક સિદ્ધાંત સ્થાપવા માટેના જરૂરી
જૈન ધારામાં શ્રેણિકપુત્ર અભયકુમારના પાત્રનું છે. પ્રત્યેક દર્ટોતનું કાર્ય પણ બજાવે છે. ધર્મ-સંપ્રદાયમાં કથાનને
પરિસ્થિતિને બુદ્ધિપૂર્વક ઉપાય અને ઉકેલ શેષનાર, અનિષ્ટ ભિન્નભિન્ન ઉપયોગ થાય તે સ્વતંત્ર અભ્યાસરૂપે તપાસવા
અને આપત્તિમાંથી ઉગારી રાજાના અને રાજ્યની ચિંતાને જે વિષય છે. પ્રાચીન સાહિત્યમાં વિપુલ રીતે ખેલાયેલા
જીવનધમરૂપે અંગીકાર કરનાર આ પાત્ર સુધમકહાઓથી અને અવનવા અવતાર પામેલાં કથાનકેને આધારે એક જ શરૂ કરીને થાકેષમાં તથા સ્વતન્ત્ર કથારૂપે માનભર્યું ને રસપ્રદ પાત્ર અને એક યુગને સ્પર્શતી કથાઓ કેવા કેવા રૂપરંગે રજૂ સ્થાન પામે છે. “આગમ'ના સાતમા અંગમાં ઉવાસગદશાઓ થઈ તેને વાસ્તવિક ચિતાર ભિન્ન ભિન્ન ધારાઓમાં ઉછરેલાં
(તંબવિષયક દસ પ્રકરણ)ને મોટે ભાગ સ્થાનકે એ રાક છે. કથાનકે સામ્પમૂલક અભ્યાસ (Comperative Study) દ્વારા સ્થાપી શકાય, ભારતીય કથાસાહિત્યમાં રામકથા અને કૃષ્ણકથા
અહીં વિશેષ પ્રમાણ શ્રેષ્ઠીનું છે. વિવિધ જન્મમાં મઢાવીરની (પાંડવથા સંયુકત) ને અભ્યાસ આ દષ્ટિએ કરવા જેવું છે. ધમ દેશના પામી ધર્મધ્યાન અને અપવાસથી મેક્ષ પામી ટેવ રામ અને કૃષ્ણ બ્રાહ્મણ ધારાના મુખ્ય અને પ્રાણભૂત છે. પ્રાપ્ત કરતાં પાત્રોનાં કથાનકે એક જ ઢાળાનાં છે. આનંદ, કેમકે, તે ધર્મના અવતાર રૂપ મનાયા છે. છતાં એ બૌદ્ધ અને
કામદેવ, ચુલણીપિયા, સુરાદેવ અને ચુલાસથય ઇત્યાદિ પાત્ર જૈન ધારામાં આ કથાઓ પ્રચલિત રહી વિકસતી આવી છે.
વિવિધ પ્રલોભને પાર કરતાં કરતાં અંતે દેવત્વ પ્રાપ્ત કરે છે. બ્રાહાણ ધારાની આ પ્રાચીન ધર્મકથાઓ બૌદ્ધ અને જૈન ધારામાં આલેખાતાં એમાં નાનાંમેટાં પરિવર્તન
કારણ અને પરિણામની કથા-માળખાની યોજના એવી તે થયેલાં છે, આ બધાં પરિવર્તનને ધર્મ-સંપ્રદાયોએ પિતાના
બીબાંઢાળ છે કે, ડે. એ. એન. ઉપાધે (૮) નધેિ છે તેમ કેવળ ધમસિદ્ધાંતને અનુકૂળ રહીને કર્યા છે. તેમ છતાં એમ પાત્રના નામને બદલ્યાથી એવાં કથાનકની સંખ્યા હજુ વધારી કરવામાં તે સંપ્રદાયને હેતુ, આ પ્રકારનાં પરિવર્તન દ્વારા
શકાય. આઠમું અંગ અંતગર્દૂ દસાઓ’ તીર્થંકર પ્રધાને મેક્ષ પિતાના સંપ્રદાયની શકિત અને મહત્તા વધારવાનું છે. એવું માનીને
પામતાં સ્ત્રી-પુરુષની આ પ્રકારની જ કથાઓ આપે છે. અહીં પણ ચાલવાને બદલે સાચા અભ્યાસીએ તે આ બધાં પરિવર્તન અને રૂપાંતરો ભિન્નભિન્ન ઉદ્ગમ અને પરંપરામાં સમાન્તર
જૈનોતની કૃધુકથા છે. અગિયારમા અંગમાં વિવારસુધીમાં સંવર્ધન શી રીતે પામ્યાં તેને અભ્યાસ કરે જરૂરી છે. કોઈ બૌદ્ધ ધારાને કમરસિધ્ધાંત સમજાવતી અવદાનશતક અને એક જ કથાના જુદા જુદા પ્રવાહ એ કથાના ઘડતર-વિકાસમાં જેટલું કમશતક જેવો જ કમંવિવાક દર્શાવતી કથાઓ મળે છે. પહેલા અંશે નિર્ણાયક બને છે, તેથી વિશેષ અંશે પ્રવતિત પરિસ્થિતિ
વિભાગની દસ કથાઓમાં દુષ્ટ કૃત્યનાં પરિણામ દર્શાવાયાં છે, અને સાંસ્કૃતિક મૂલ્યનાં પણ નિર્દેશક બની ઐતિહાસિક તથ્યને
તે બીજા વિમાગમાં સત્કર્મનાં. શિષ્યના પૂછયાથી મહાવીરે ઉપયોગી બને છે. હરિણના કયાકેષ” અને “વસુદેવદિંડી'માં મળતી વિષ્ણુકુમારની વાત (૬)ને સંબંધ જૈન હરિવંશ
બદનસીબીના કારણે સ્પષ્ટ કરવા તે તે પાની કથા કહી છે. જોડે છે. કેટલાંક કથાનકને સ્વતંત્ર ઉદ્દગમ ભિન્ન ભિન્ન આમ કરતાં અહીં વેપારી, શિકારી, અમલદાર એમ વિવિધ ધારાઓમાં થયેલ છે. રામકથા અને કૃષ્ણાને સાહજિક સંબંધ વર્ગનાં પાત્રોની ભવોભવકથા કહેવામાં આવી છે. પૂર્વભવના બ્રાહ્મણ ધારા સાથે છે, છતાં એની દીર્ઘ પ્રાચીન પરંપરા બૌદ્ધ
સંબંધે, મિત્ર અને વેરીએ શી રીતે ફરી એક સાથે થઈ જાય અને જૈન બન્નેમાં મળે છે. સ્થપાતે અને વિસ્તરતે સંપ્રદાય અન્ય સંપ્રદાયના પરંપરાપ્રાપ્ત કથાનકને અપનાવી એક વિશાળ
છે, તે વર્ણવતી પરિસ્થિતિ રોચક અને વાર્તાત્મક બને છે. સમુદાયને પિતાના ધર્મ પ્રત્યે અભિમુખ કરવા માટે લેકશ્રદ્ધાના ‘આગમના ઉપાંગોમાં પણ કેટલાંક સ્થાનકે મળે છે. પરંતુ અવિભાજય અંગરૂપ બનેલી વિભૂતિઓને સંબંધ પિતાના
કથાવિકાસની દષ્ટિએ એ મહત્ત્વનાં નથી બનતાં. બીજા ઉપાંગને પંથની સાથે સાંકળ, કથાના મૂળભૂત માળખામાં પિતાના સંપ્રદાયની ધર્મર્ણાય-Religious Shades-ઉમેરવા પ્રેરાય એ
આરભ પૈરાણિક શૈલીની નિરસ થાથી થાય છે. વિવિધ ઉપાંગમાં શક્યતાને નકારી ન શકાય. પરંતુ રામકથા અને કૃષ્ણકથાનું મળતી અજાતશ8, અરિષ્ટનેમિ, નિબંધ ઈત્યાદિ કથાઓ થાલેખે બૌદ્ધ-જૈન રૂપમાં આવું થયું છે, એમ માનવું ઉચિત નથી. ઉપરાંત તિહાસીક તથ્થરૂપે પણ મૂલ્યવાન છે. બૌદ્ધધારામાં (૫) ઉપદેશપદ, ગુજરાતી ભાષાંતર, પ્રથમ આવૃત્તિ, ૧૩ (૭) હરિષણકૃત કથાકેષ ઉપધાતા પૃ. (૬) કથાકષમાં ૧૧મી વાર્તા, વસુદેવ હિંદીમાં પૃ.-૧૨૦
(૮) હરિષેણુકૃત કથાકેષને ઉપદયાત. પૃ-૨૧