________________
તા. ૧-૬-૮૭
!* * પ્રબુદ્ધ જીવન ઉપયોગિતાને સમજીએ તે આ ભ્રમણ દૂર થઈ જશે વિનાશન નથી. કેટલાંક રાજદ્વારી નેતાએ પક્ષના રવાથને જેટલું મહત્વ કરણ’ બનનાર વિજ્ઞાનનાં ઉપકરણ વિકાસનાં સાધન બની જશે.
આપે છે તેટલું રાષ્ટ્રહિત એમના હૈયે હેતું નથી. દેશનું જે વિજ્ઞાનની ઉપલબ્ધિઓને જો સ્વાથી, સંકુચિત હાથમાં દઈ
થવાનું હોય તે થાય, અમારો પક્ષ મજબૂત બનાવે જોઇએદેવામાં આવે તે હિરોશિમાને વિનાશ જ થાય. જે એને
એવી સંકુચિત ભાવના તેમનામાં પ્રબળ હોય છે. ઉપયોગ જનકક્ષાણુના ધર્મને સમજીને કરવામાં આવે તે એ
લોકશાહીમાં વિભિન્ન પક્ષે અને પક્ષીય રાજકારણ મહવને' માનવ-સંરકૃતિના વિકાસનું ઉત્તમ સાધન બનશે. વિજ્ઞાનરૂપી
ભાગ ભજવે છે. લોકશાહીમાં વાણીરવાતવ્ય હોવાથી મહત્વના મરિતષ્કને ધર્મરૂપી હદયથી જોડીએ તો સેનામાં સુમધ ભળશે.
* પ્રશ્નો વિષે વિભિન્ન મત પ્રવર્તે એ સ્વાભાવિક અને જરૂરી છે. ધમ શબ્દ આ રીતે અનેક રૂપે ઘોતક છે. એ કયાંક
એકસરખી વિચારસરણી ધરાવનાર લેકના જથમાંથી પક્ષની કર્તવ્યને બેધક છે, કયાંક દયા- ક્ષમાને, તે કયક પોપકારને,
રચના થાય છે. જે પક્ષને સમર્થ અને સંનિષ્ઠ નેતાગીરી' પણુ બધા અર્થોમાં એને મૂળ સ્વર તે માનવતાને વિકાસ
સાંપડી રહે તે પક્ષ વૃદ્ધિ પામે છે અને કાળક્રમે બહુમતી પક્ષ કરવાનું છે.
બની શકે છે. લેકશાહીમાં એક કરતાં વધારે પક્ષ રહેવાના સાચી આજના મનુષ્યની એ વિડંબના છે કે માનવતાના પ્રાકૃતિક
લોકશાહીમાં વિરોધ પક્ષનું કાર્ય અને કર્તવ્ય સરકારને સતત એને મૂળ રવર માનવતાને વિકાસ કરવાનું જ છે. ગુણેથી ઘણો
જાગ્રત રાખવાનું અને એની ભૂલ બતાવવાનું છે. સરકાર જે છેટે પડતે જઈ રહ્યો છે. પ્રકૃતિ સાથેના એના સંબંધ વિરછેદાઈ
ગેરમાર્ગે જતી હોય તે લોકમત કેળવીને વિરોધ પક્ષે સરકારને રહ્યા છે. આથી આજે ધર્મની વાસ્તવિક વ્યાખ્યા એના
પરાજિત કરી શકે છે અને પિતે સત્તાસ્થાને આવી જીવનમાં પુનર્સ્થાપિત કરવી પડે. જે ધમ માનવતાને વિકાસ
શકે છે. કેટલાક લોકશાહી દેશમાં મુખ્ય બે જ પક્ષ હોય છે કરતો નથી, એનું કાણુ કરતું નથી, એ ધમ' હોઈ શકે જ
અને તે બેમાંથી કોઈ પણ એક સત્તારૂઢ બને છે. ભારતમાં નહીં. ધમ સિવાય એ બીજે ગમે તે હોઈ શકે
લેકશાહી છે અને ભારતીય બંધારણમાં દુનિયાના બધા, આજના ધમને પિકાર એ છે કે આપણે, ઓછામાં બંધારામાંથી શક્ય એટલાં શુભ લક્ષણોને સમન્વય ઓછું, માનવ તે બનીએ, કે જે આપણે મૂળ રવભાવ છે. * કરવામાં આવ્યું છે. એ એના ગુપસે છે, તે બીજી બાજ * વ્યકિત, પક્ષ, રાષ્ટ્ર અને વિશ્વ
વગ્યવહારમાં એ કેટલેક અંશે એના દેષપણે પણ છે; કારણ કે (પૃષ્ઠ ૨૪થી ચાલુ)
ભારતમાં ઘણા બધા લકે અશિક્ષિત ; ઘ લ માં સાચી હોય ત્યારે ફરજિયાત હાજરી આપવાનું બને છે નહિ તે સમજદારીને અભાવ છે; ઘણા બધા લેકે ગરીબ કે બેકાર છે; પાર્લામેન્ટના પણ. ઘચાખરા સભ્યોને દેશના હિતના પ્રશ્નોની ભારતમાં ઘી બધી ભાષાઓ છે અને ઘણુ બધા ધર્મો છે.” ચર્ચામાં રસ લેતા નથી. દેશના વિભિન્ન ભાગમાંથી ચૂંટાઈને એને કારણે ભારતમાં એક સમયે વિરોધ પક્ષ હોવાને બદલે નાના દિલ્હીમાં બેસેલા એવા કેટલાક સભ્યને જ્યારે જોઈએ છીએ નાના ઘણુ બધા પક્ષો રાજકીય અને રાષ્ટ્રીય રતરે રહ્યા કર્યા છે.” ત્યારે લાગે છે કે એમનું સ્થાન એમના જિલ્લામાં જબરાબર છે. એથી માટલી મેટી લોકશાહી હોવા છતાં ભારતમાં લોકશાહી તંત્ર” અહીં તે તેઓ અજાણ્યા ક્ષેત્રમાં આવી પડેલાં અસમર્થ : જેટલું સ ષકારક રીતે ચાલવું જોઈએ તેટલું ચાલતું નથી તેજહીન Misfit જેવા લાગતા હોય છે. * * *
ભારતના લોકતંત્રમાં અસ્થિરતા અને અરાજકતાને પાર નથી. આપણા દેશમાંથી રાજશાહી નાબૂદ થઈ. પરંતુ લોકશાહીના ભારતની લોકશાહી, એને પોષાય તે કરતાં ઘણી વધુ ખર્ચાળ' નામે ઘેળા હાથીએ ઊંચા સ્થાને બેસી ગયા છે. એને આર્થિક નીવડી છે. આ બધાના દુપરિણામે વખતેવખત પ્રજાને ; બે સમગ્ર રાષ્ટ્રને ઉઠાવવું પડે છે તે તે ખરું, પરંતુ આવા : જોગવવી પડે છે.
'
. . નવરા લો કે અનેક ખટપટ કરીને દેશનું નખેદ વળાવે છે. પક્ષ પ્રત્યેની વફાદારી અને રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી વચ્ચે, એ નુકસાન પણ જેવુંતેવું નથી.
સંઘર્ષ ન થાય એવું નથી. કેટલીકવાર રાજદ્વારી નેતાઓ : ' ભારતમાં લોકશાહી છે. એંસી કોડ લી જનતાનું રાષ્ટ્ર પિતાને પક્ષ પ્રત્યે વફાદાર રહે છે, પરંતુ એ વાઘરી રાષ્ટ્રના લેકશાહી ઢબે ચાલે છે. આખી દુનિયામાં મેટમ મેટી હિતને પિષક ન હોય એવું બને છે. કેટલાક પક્ષના નેતાઓ લોકશાહીની દષ્ટિએ એ અપૂર્વ સિદ્ધિ છે. પરંતુ લેકશાહી એ સત્તા માટેની. પિતાની આકાંક્ષા સિવાય બીજા કશાને વરેલા, સંપૂર્ણ રાજયવ્યવસ્થા નથી. અન્ય કેટલાક પ્રકારની રાજય- હોતા નથી. સત્તારૂઢ પક્ષના કાર્યોમાંથી દૂધના પોરા કાઢવા અને વ્યવસ્થા કરતાં આ રાજયવ્યવસ્થ. વધુ સારી છે. જેમ પ્રજા હબાળ મચાવ એ સિવાય એમનું વિશેષ લક્ષ હોતું નથી. પિતાની વધુ સુશિક્ષિત, સાધનસંપન્ન, પ્રામાણિક, હિતાહિતને વિચાર અંગત મહત્ત્વાકાંક્ષા માટે લેકેમાં ભાગલા પડાવવા કે દુશ્મનાવટ કરવાની શકિતવાળી તેમ 'લેકતંત્ર વધુ કામિયાબ નીવડે ઊભી કરવા તેઓ તૈયાર થઈ જાય છે. નિજોએ કહ્યું છે ? જેમ પ્રજામાં ગરીબી અને બેકારીનું પ્રમાણ વધારે તેમ 'A politician divides mankind into two classes: લોકશાહીમાં, પ્રામાણિકતાનું અને નિષ્ઠાનો અભાવનું તત્વ tools, and enemies; that means he knows only વધુ પ્રમાણમાં રહ્યા કરે. ભારતમાં તે જુદા જુદા ધર્મેના, ભાષા- one class i. e. enemies. આખા દેશનું ભવિ જોખંભાતું હોય એના અને પ્રદેશોના પ્રશ્નો છે, જે લોકશાહીને વારંવાર તે પણ તેવું જોખમ ખેડવા સત્તા લાલચુ રજદારી પુરુ કચડી નાખે છે. આ બધુ એછું હોય તેમ ભારતમાં રજદારી
તૈયાર થઈ જાય છે. : ' , " - 1 , પ પ ધણી બંધ છે. એટલે ભારતની લેકશાહીની | by : લેકશાહીમાં સારો સાથે અને સંનિષ્ઠ પક્ષ તે તે જ, કે ચીર ખેંચવાંવાળ પરિબળે ઘણુ બધાં છે. પરંતુ ચીર પૂરનાર જે પિતાની પ્રતિષ્ઠા વધારવા માટે કે પિતાના,: નેતામહાન નેતાઓ કોઈ રહેવા દેખાતા નથી.
એની સત્તા માટેની મહત્તાકક્ષિાને સંતોષવા માટે રાષ્ટ્રના લેકશાહીમ રાધારી પક્ષ વગર ચાલે નહિ અને પક્ષ - હિતને નુકસાન થાય એવું કોઈ કાર્ય કરવા ન દે પરંતુ એમ": પ્રત્યેની વફાદારી દરેક વખતે રાનાં હિતમાં જ હોય છે એમ થવું સરળ નથી. કારણ કે મનુષ્યની બુદ્ધિ એટલી ખીલેલી હોય