________________
૩૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૬-૮૭ છે કે પિતાનાં અપકૃત્યને પણ રાષ્ટ્રના હિત માટે કરેલાં કાર્યો દ્વારા કંઈકને કંઈક પ્રશ્નો તેઓ સળગાવતા જ રહે છે. પિતાને તરીકે જોરશોરથી તે ખપાવી કે ઠસાવી શકે છે, પિતાનાં તમામ આજ્ઞાંકિત રહે અને પિતાની શેષણખોરીની નીતિને ફાવવા દે કાયાને ન્યાયયુકત ઠરાવવાનો પ્રયાસ બધા જે પક્ષો કરી શકે એવી નેતાગીરીને તે તે દિશામાં સત્તા પર લાવવા માટે તેમની છે. પરંતુ છેવટે તેના પરિણામે તેને જ ભોગવવા પડે છે. એક
સતત ચાલબાજી રહ્યા કરે છે. વિશ્વશાંતિ અને વિશ્વસમૃદ્ધિ ચિંતકે કહ્યું છે કે “All Political parties die at last માટે યુનાઇટેડ નેશન્સ જેવી મહાન સંસ્થાની સ્થાપના થઈ, swallowing their own lies.'
પરંતુ એના ઉપર પણ પિતાનું આધિપત્ય જમાવીને અને ભારતની લોકશાહીનું એક સૌથી વરવું લક્ષણ તે હિંસાત્મક
વિશેષાધિકાર મેળવીને એ સંસ્થાને પણ તેઓએ માત્ર નામની, અદિલન છે. નાની વાતે તેફાન મચાવવાં, હુલ્લડે કરાવવાં,
શેભાની, બનાવી દીધી છે. વિશ્વની સમસ્યાઓ ઉકેલવામાં
યુનાઈટેડ નેશન્સને આરંભમાં જેટલે સક્રિય ફળ રહ્યો હતે સરકારી માલમિલકતને નુકસાન પહોંચાડવું, અનેક નિર્દોષ
એટલે હવે રહ્યો નથી. ઇરાક-ઇરાન કે શ્રીલંકાના પ્રશ્નો એની માણસના જાન જાય એવાં કાર્યો કરાવવા તે છે. પ્રજામાં સરકારની
સાબિતી છે. ખરાબ છાપ ઊભી કરવા માટે અને લેકની નજરમાં સરકારને તે સમગ્ર વિશ્વને તે એ જ નેતાઓ શાંતિમય અને સુખમય નીચી ઉતારી પાડવા માટે આ એક જ કારગત દાવપેચ છે એવી બનાવી શકે કે જેમના હૈયે પિતાના રાષ્ટ્રના હિતના વિચારથી કુટિલ અને કુત્સિત અંગત માન્યતા ભારતના કેટલાય રાજદ્વારી આગળ વધીને જગતના અન્ય દેશના ગરીબ, દલિત, પુરુષની છે. આ આપણું મેટું દુર્ભાગ્ય છે. આવડા મોટા
કચડાયેલા તેમના કલ્યાણુને માટે શુભ ચિંતા રહ્યા કરે. માનવ દેશમાં તેને માટે નિમિત્ત શેધવા જવી પડે તેમ નથી. માત્ર પ્રત્યે અંતરમાં કરુણાના સાચા ભાવ વિના આવી ઉત્તમ યુનિવર્સિટીમાં પ્રિલિમિનરી પરીક્ષા લેવી કે ન લેવી, બસનું નેતાગીરી જગતનાં રાષ્ટ્રને સાંપડી ન શકે. ફાષાભેદ, રંગભેદ, ભાડુ વધારવું કે ન વધારવું કે એવા બીજા કોઈપણ પ્રકારના
સંસ્કારભેદ, વગભેદ, પ્રકૃતિભેદ જેવા અનેક ભેદેથી પર થઈ નજીવા પ્રશ્નો ઉપર પણ મેટ હિંસાત્મક અદિલને જગાવતી વખતે
ગયા હોય અને સમસ્ત માનવજાતના કલાર્થનું અહોરાત્ર
ચિંતન જેએ કરતા હોય તેઓ જ આખા વિશ્વને કલ્યાણકારી વિશેષ પક્ષનું લક્ષ સરકારને બદનામ કરવા સિવાય બીજું કશું
નેતાગીરી આપી શકે. પરંતુ સત્તાનું ક્ષેત્ર જ એવું હેતું નથી. રાષ્ટ્રની સંપત્તિને ઘણું મોટું નુકશાન પહોચે છે.
કટિલ છે કે આવી સરળ, સનિષ્ઠ નેતાગીરીને કોઈ કાવવા અને જાણું જોઇને કરાવેલા ટ્રેનના અકસ્માતે કે બે અ
ન દે. અન્ય પક્ષે જેમના હૈયે આવી કરણ વસેલી છે તેઓ વિફેટ વગેરે દ્વારા અનેક નિર્દોષ માણસેના જાન જાય છે. તે સત્તાથી દૂર રહેવા જ ઇચ્છે છે. આલખેર કેમૂએ કહ્યું છે,
બીજી બાજુ સત્તારૂઢ પક્ષ પણ નાની વાતે હઠ "Politics and the fate of mankind are sbaped - પકડીને બેસી જાય છે, પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી દે છે. by men without ideals and without greatness.
અને વાત જ્યારે વકરી જાય છે ત્યારે જ તેની આંખ ઊઘડે છે. Men who have greatness within them do not - છેલલા દેઢ-બે દાયકામાં સત્તારૂંઢ પક્ષ તરફથી કે વિરોધ પક્ષે go in for politics.' તરફથી રાજ્યમાં કે કેન્દ્ર સરકારમાં ડહાપણભરી અને નિષ્ઠાભરી
જગતના મહાન ધર્માચાર્યો માનવ માનવ વચ્ચેની ભેદ- ઊંચી નેતાગીરી પ્રમાણમાં આપણને ઘણી ઓછી પડી છે.
રેખાઓને ઓળંગી જઈને વિશ્વકલ્યાણનું સર્વોત્તમ કાર્ય કરી - એ આપણું દુધ છે. ઠેઠ ઇન્દિરા ગાંધીના સમયથી કે એથી
શકે છેરાજ્યસત્તા કરતાં સાચી ધર્મસત્તા રે બળવાન બને છે Lપણ પૂવેથી સરકારી તંત્રમાં લાંચ રુશવત અને ભ્રષ્ટાચારની
ત્યારે આવો સુવર્ણયુગ વિશ્વમાં પ્રસરી રહે છે. પરંતુ • અદી જે ઘર કરી ગઈ છે તેનાં પરિબળે પણ લોકશાહીને બહુ
વિશ્વનું સ્વરૂપ એવું છે કે આ સુવર્ણયુગ જલદી
આવતો નથી અને આવ્યા પછી કાયમને માટે ટકી શકતા નથી. ભાવવા દેતાં નથી, એ પણ આપણું એક મોટું કમભાગ્ય છે.
-રમણલાલ ચી. શાહ પિતાના રાષ્ટ્રના સર્વોચ્ચ સત્તાસ્થાને આવેલા દુનિયાના રાજદ્વારી નેતાઓમાંના લગભગ બધા જ પિતાના રાષ્ટ્ર સિવાય
જાહેર વ્યાખ્યાન બીજા રાષ્ટ્રના લોકોના કલ્યાણને વિચાર ઓછો કરે છે.
સંધ સંચાલિત ‘ાનગોષ્ઠિ'ના ઉપક્રમે ગુરુવાર, પિતાના રાષ્ટ્રને સ્વાર્થ એ સૌથી મહત્વની વસ્તુ આજે બની
તા. ૪થી ૧, ૧૯૮૭ ના રોજ નીચેની વિગતે એક ગઈ છે. પિતાના રાષ્ટ્રમાં શાંતિ અને સલામતી જળવાઈ
જાહેર વ્યાખ્યાન યોજવામાં આવ્યું છે. રહે અને પિતાના રાષ્ટ્રની આર્થિક સમૃદ્ધિ બઢતી રહે એટલા માટે પાડોશી રાજમાં અને દૂર દૂરનાં રાષ્ટ્રોમાં
વ્યાખ્યાતાઃ જાણીતા પત્રકાર શ્રી એમ. વી. કામથ પણ એક નહિ તે બીજા નિમિત્ત હોળી સળગતી રહે [942 : The President, The Prime એ માટે મોટી સત્તાઓના દાવપેચ સતત ચાલ્યા કરે
Minister and the Press છે. જે જાગ્રત ન રહીએ તે પિતાના રાષ્ટ્ર ઉપર બહારથી સ્થળ: ઇન્ડિયન મરચન્ટ્સ ચેમ્બરને કમિટિ રૂમ, આક્રમણ કે આતને ભા રહ્યા કરે છે. “ આપણુ ઘરમાં
બીજે માળે, ચચગેટ, મુંબઈ-૪૦૦ ૦૨૦ શાંતિ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી પાડોશીના ઘરમાં સમય : સાંજના ૬/૧૫ કલાકે અશાંતિ છે—એ સૂત્ર કંઈક અંશે પવહારુ હેય તે પણ - --આપ સૌને સમયસર પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. મલિન વૃત્તિનું છે સેવિયેત યુનિયન હોય કે અમેરિકા દેવ, -
લિ. ભવદીય, પેતાના રાષ્ટ્રના મહિને ખાતર દુનિના અનેક દેશને', બરબાદ -
સુધભાઈ એમ. શાહ કે. પી. શાહ કરવા તરફ તેમનુ લા રહ્યા કરે છે. વિશ્વના ભવિની દષ્ટિએ આ એક મેટું અશુભ લક્ષણ ગણાય. પિતાની શસ્ત્ર
સંયોજક : પન્નાલાલ ર. શાહ શતિના પ્રભાવે અનેક રાષ્ટ્રમાં પિતાના ગુપ્ત એજન્ટ
તે મંત્રીઓ વિક : શ્રી મુંબઈ નેન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ ૮૫, સરદાર વી. પી. રાત, બઈ ૪૦૦ ૦૦૪. 2 નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : કેન પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪