SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ 30 પ્રબુદ્ધ જીવન આચરણના સયમ જો વ્યક્તિમાં ન હોય તા અે વ્યભિચારીઅનનૈતિક અધ. ખેા કામ કરશે-માવા મનુષ્ય, મનુષ્યશરીરધારી હોવા છતાં પણ અમારી દૃષ્ટિએ પશુ યા રાક્ષસ છે. જૈન 'નમાં આ ૬ આત્માના ધર્મોં સા આચરાને મનુષ્યને અધિવા અર્થાત સ્વાધીન યા આત્મપ્રદેશમાં વાળવાની દિશા દેનારા કહ્યા છે. મનુષ્ય જ્યારે આ સયમને સમજી લે છે ત્યરે એની વિવેકદૃષ્ટિ યા દિવ્યદૃષ્ટિ ખૂલે છે. એ પરિગ્રહથી મુકત થવાને માટે તત્પર બને છે અને ‘તપ' ભણી વળે છે. અહીં તપનું તાત્પય પરંપરાગત શરીર સૂકવવું કે એને કષ્ટ દેવુ એવું નથી પણ પ્રાણીમાત્રની સેવા કરતાં કરતાં સ્વયંને કષ્ટ આપીને પણ વિશ્વકલ્યાણને માટે તત્પર થવાનું કહ્યું છે. એમ પણ શું' છે-હિાનિરાધસ્તપ :' અર્થાત્ ઇચ્છાઓને રાકવી એ જ તપ છે. મનુષ્યની કષ્ઠા ક્રમશઃ ત માલસાએ તે એષણા બને છે. આની પુતિને માટે મનુષ્ય આજીવન કરણીય-કરણીય કામ કરતા રહે છે. વાય'પૂત્તિને માટે એ પરહિત કરવામાં પણ નથી અચકાતા. આ ‘તપ'ની ભાવનાના પ્રાદુર્ભાવની સાથે ત્યાગ અર્થાત્ અપમિહનું ઉત્કૃષ્ટ સ્વરૂ૫ પ્રગટ થવા લાગે છે, ભગવાન મહાવરા સમતાવાદ આા જ તથ્યનું પ્રયોગાત્મક સ્વરૂપ છે. મનુષ્યની માનવતા એટલી જ્વલંત તેજોલેશ્યામય બની જાય છે કે એનામાં યત્કિંચિત પણ સ્વાથ' રહેતા નથી આવા પુરુષ ધન-ધાન્ય ત્યાગીને અકિંચન હોવા છતાં પણ સસાર પ્રત્યે અગાધ કરુણા ક્ષમાના સાગર બની જાય છે. માનવતાના ચરમેષ' છે એનુ ચરાચરમાં એકરૂપ, બ્રહ્મરૂપ ખની જવું. આધ્યાત્મિક ભાષામાં બ્રામાં રમણુ કરવુ, જાવહારિક દ્રષ્ટિએ બ્રહાય વ્રતમાં આરૂઢ થવું. મનુષ્યની વાણીની ઉચ્છ્વ ખલા અને મેગેની તીવ્ર ઇચ્છા એના પતનના સહુથી મેપ્ટ કારણે છે. ગાંધીષ્ટએ વાચ – છના સંયમ પર મા માટે જ સહુથી વધુ ભાર મૂકયા. ચામિભ્રષ્ટ હંમેશાં તિરસ્કાર જ અમે છે. શરીરના રંગ;ડ અને રાજદંડ ભેગવે છે. આ માટે જ જૈનદર્શનમાં જ્ઞાન અને દર્શનને ત્યારે જ પૂ' માન્યું છે જયારે એ ચારિત્રથી વિભૂષિત ડ્રાય. ચારિત્રને જ સવ'શ્રેષ્ઠ ધમ' કહ્યો છે. માનુ કાણુ પણ આ છે કે જ્ઞાનદશનનું પ્રયોગાત્મક રૂપ ચારિત્ર જ છે. જો ચારિત્ર દઢ હોય તે બધાં જ્ઞાન શીખી શકાય છે. મનુષ્ય આજે ખાદ્ય ભૌતિક સુખાના ઝગતિ માટે જા ને ચેરીની વધુ નજીક પહેાંચી રહ્યો છે. આછું નેખવું, કાળાબજાર, ભેળસેળ, ાણુચેરી, કરચેરી, પારકાનું પચાવી પાડવાની વૃત્તિ આદિ ધૃણાજનક કાર્યો કરી રહ્યો છે. પૈસા માટે ભ્રષ્ટાચાર-જાસૂસી જેવાં દ્રોહી કાર્યો કરીને માનવતાનાં મૂળ ઉખેડી રહ્યો છે. તા. ૧-૬ ૮૭ ભારતીય સંસ્કૃતિમાં ધમ-અથ-કામ અને મેક્ષ ચર પુરુષાર્થાની વાત કહેવામાં આવી છે. ત્યાં પ્રારંભ ધમ'થી છે અને લક્ષ્ય મેક્ષ છે. ક્માચાર્યોએ ઊંડાં ચિંતન-મનન પછી સ્મા સૂત્ર આપ્યું હતું. એમના ઉદ્દેશ્ય એ હતા કે આપણે ‘અથ’ અર્થાત્ ધનની પ્રાપ્તિ ધમ'થી કરીએ. આપણે ધનેપાજ'ન જીવનગુજરાનને માટે એવી રીતે કરીએ કે જેનાથી છામાં ઓછી હિંસા-જાણુ ચેરી કરવી પડે. શાષણને થાન ન હેાય, અન્યનાં ધન–વસ્તુ હડપવાને હીનભાવ ન હેાય, આ જ રીતે ‘કામ’· અર્થાત્ આપણું જીવનવ્યવહારની ક્રિયા સંયમપૂર્ણ હાય, આપણે વિલાસી ન બનીએ. પતિ-પ નીના સબંધ પ્રેમ”ધનના ડ્રાય તે ધમ'ની ધુરાનુ' સંયમથી વહન કરે. ઉત્તમ ગુરુધારી સત્તાનની પ્રાપ્તિ કરે. 'તે ધમની આ ાધનામાં સસારથી મુકત થને નિષ્કામભાવે મુકિત અર્થાત્ માક્ષ પ્રાપ્ત કરે. અહી ધમ'ના અથ' નીતિ, સયમ અને સાધના થયા. આજે જારે ધમ' અને રાજનીતિના સમન્વયની વાત થાય છે તે લેકે નાકનાં ટીચ' ઊંચા ચડાવે છે. ધવિહીન રાજનીતિ હંમેશાં સ્વાથ', ભ્રષ્ટાચાર, સત્તાલેાલુપતા તેમ જ શેષણને જન્મ આપે છે. આજે રાજનીતિ અને રાજનેતા જેટલાં બદનામ છે, • એટલ કદાચ કયારેય નહોતાં. જ્યારે શા ભ્રમથી યુક્ત રાજનીતિના વાહક હતા ત્યારે તે ત્યાં ધમના પ્રયોગ અને પ્રજાના કલ્યાણુને પ્રતીક હતા. માજના શાસક પ્રજામાંથી ચુંટાવા છતાંય પોતાનુ જ કલ્યાણ કેન્દ્રમાં રાખે છે. રાજનીતિના સદર્ભમાં ધમ-નૈતિકતા અને 'વ્યનિષ્ઠા અને સેશને પ્રતીક હાવા જોઇએ. ગાધીજી જેવા નેતા પ્રજાતી શ્રદ્ધા પ્રાપ્ત કરી શક્રયા એનુ કારણ એમના ધર્મયુક્ત રાજનીતિના પ્રયોગ હતા. જ્યારે જ્યારે રાજનેતામાં ધમ' અર્થાત્ સેવા-કલ્યાણના ભાવ નક ચુ જાય છે, ત્યારે સરમુખ રહ્યાહી, જંગાલિયત અને અત્યાચાર જન્મ લે છે. માવા રાજનીતિજ્ઞા માનવતાને માટે કલંક બને છે. હિટલર, મુસેલિની કે દી અમીત આના પ્રતીક છે. અસીમ લાલસા જ કુત્યાની જનની છે. મનુષ્ય મનુષ્યના લેહીને તરસ્યા શા માટે બની રહ્યો છે ?- કેમ કે એને ખા સુખ પોતે જ ભેગવવાં છે. આપણે સહુ સુખી થઇએ–સવે ભત્રન્તુ સુખિનઃ'ની માનવતાનું સૂત્ર ખાવાઇ ગયુ છે, ” ભી ભૂખા ના રહ્યું, સાધુ ન ભૂખા જાય’–ની ભાવના મરી ગઇ છે. ટ્રાને હાથ ઉન્નીચર્ચે યુદ્ધ સજ્જન કા કામ' પર કુઠારાધાત થઇ ગયા છે. આથી આ વાનુ` અણુરૂપમાં પણ પાલન કરીને ખાવાયેલી માનવતાને પુન: પ્રાપ્ત કરવી છે. ભૌતિક સાધન માનવતાના વિનાશનાં સાધન બની રહ્યાં છે. એટલે ઉપર જેતે માપણે માનવા ધમ' કહ્યો છે એના પુનઃ વિકાસ કરવા પાશે; માનવતાના ઉન્નયનનું સાધન બનાવવું પડશે. શિક્ષણુ મનુષ્યને મનુષ્કતાના પાઠ ભણાવે છે. એ અણુધડ મનુષ્યને સુંદર રૂપ પ્રદાન કરે છે. પરન્તુ આજે ઊલટુ જ છે. શિક્ષણમાંથી ધમ' લુપ્ત છે. શિક્ષક અને વિદ્યાથી વચ્ચેન આદર અને વાત્સલ્ય ભૌતિકવાદી સંસ્કૃતિમાં નષ્ટ થઈ ગયું છે. વિદ્યાથી'માં સદ્ભાવના નથી જન્મતી. શિક્ષક પ્રત્યે માદરભાવ નથી રહ્યો. કાણુ કે આજે અને શિક્ષણને નામે માત્ર માહિતી જ દેવામાં ગ્માવે છે. ચારિત્રિક વિકાસ, સામાજિક વ્યવસ્થા. સ ંસ્કૃતિના ધમથી ૧ચિત રાખવામાં આવે છે, આ અક્ષરજ્ઞાને એને બૌદ્ધિક અનાન્મ્યા, પણ એનુ કૌશલ હરાઇ ગયું. યુવકસમાજને ખેકારી મળી, પૂર્ણ ન થઇ શકે એવી આકક્ષ એ મળી અને Æ.ધુનિક્તાને નામે વિવેકશૂન્ય યુવક કુંડા, ખેકારીને કારણે કુમાર્ગે ચાલી નિકળ્યા. એમની રાષ્ટ્ર, સમાજ પ્રચૈની ભાવનાએ જ મરવા માંડી. અહીં ધમ' વારતવિક જીવનલક્ષી જ્ઞાનનું પ્રતીક છે. ધમ સાર અને માનવતાને પવિત કરવાનું પ્રતીક છે. ધમ' અને વિજ્ઞાનને લેકા પરસ્પરવિરોધી માને છે. વાસ્તવમાં તે નથી ધમને સમજતા કે નથી વિજ્ઞાનને. વિજ્ઞાન સહુથી વધુ ધમ નું ઋણી છે; ધમ' પર આશ્રિત છે; કેમ કે વસ્તુના મૂળ ગુરુધમ' (રવભાવ)ને સમજીને જ એ આગળ વધે છે; ત્યારે જ પ્રયાગસિદ્ધિ પણ પ્રાપ્ત કરે છે. આપણે માત્ર શોષખાતે જ વિજ્ઞાન માની લીધું, પણ એના આધારરૂપ તત્ત્વાને સમજ્યા નહીં, જો આપણે વિજ્ઞાનની ઉપલબ્ધિની સાથે એના માનવકલ્યાણુની 9
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy