SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ અષાઢના ઊમડતા મેધને પશુ કહે છે – હે પાપી, ગાઢી ગુજ'ના ને કર, છાના વસ. પ્રબુદ્ધ જીવન પણ આથીયે આગળ જાને કવિએ, આ પરંપરાનાં ચાનોમાં જોવા ન મળતી એક વિજ્ઞક્ષણ યેજના કરી છે. એમણે રાજિમતીનેા કૃષ્ણ સાથેના નાનકડા સવાદ માં ગૂથી લીધે છે. કૃષ્ણે જાણે રાજિમતીને આશ્વાસન આપતાં કહે છે, તારા સ્વામી મળશે. પણ રાજિમની અને ઉત્તર આપે છે! જાણું યા ફ્ ડી, હું આગઈ મન ત્રિ, સાવ સહસ ગેપીણી, મૂરખ તેડી મ વિકે (યાદવ ફૂડા છે એ મેં પહેલેથી જ સેળ સરસ ગોપીઓના ધણી, મૂરખ નહી.) મારા મનમાં જાણ્યું છે. માનીને મને બનાવશ મહિ પણ ઉપલભ ને વ્યંગવચન વિના કવિતે ન ચાલ્યું ! પછી આ ઢાળ્યને ઉપાલ ભરસનું કાવ્ય ન કહીએ તે શું કહીએ? ભાવ-ઉદ્દગારની આ વિલક્ષણ સૃષ્ટિમાંથી રામિતીનુ પણ વિલક્ષણૢ વ્યકિતત્વ ઊપસે એમાં નવાઇ નથી, આ વિષયનાં અન્ય ધર્મ : માનવતાના વિકાસનું સાધન તા. ૧-૬-૮૭ કાન્યામાં રાજિમતીનુ વિરહપીડિત પણ નેમિનાથ પ્રત્યે અચલ નિજા ને વિશ્વાસ ધરાવતુ, મૃદુકરણ ક્રિતત્વ પ્રગટ થતું હોય છે. ત્યારે અહી તે રાજિમતી આપણી સમક્ષ એક ઘવાયેલી ને વ્યંગદિગ્ધ તીખી નારી તરીકે આપણી સમક્ષ ભાવે છે. કાવ્યની ભાવસૃષ્ટિ મૃદુકરુણ નહીં' પણ કહુત્રિકત છે. આ ભાવસૃષ્ટિ લૌકિક છે. એમાં શંકા નથી કાવ્યના રચનાર શ્રેષ્ઠ જૈન મુનિ હેવાને સભન્ન છે એમને આ શૌકિક ભાવ ચર્મ ઉદ્દિષ્ટ ન હેઈ શકે. રાજિમતીની કથા પણ એ સ્થિતિને અવકાશ ન આપે. આથી, કન્થની છેલ્લી કડીમાં એક કૂદકા મરીને કવિ આપણને એકાએક કર્યા લઇ જાય છે! એ કહે છે કે તપજસંયમપૂર્વ'ક જીવન ગાળી, માયાને નિમ*ળ કરી રાજિમતી મિનાથનીયે પહેલાં મુતિદશાને પામી એમ કહી શકાય કે લૌકિક ભાવની ભરતીમાંથી પસાર થને રાજિમતી સયમને માર્ગે ચડી ને મુક્તિદાતે પામી, પરંતુ રામિતીનુ આ અવસ્થાન્તર અહીં સ્વાભાવિક ક્રમે થતું બતાવાયુ નથી. કર્મની મુખ્ય કવનવિષય તે પેલી લૌકિક ભાવની ભરતી જ રહ્યો છે. ડા, રોખચન્દ્ર જૈન પયુ ષષ્ણુને ધર્મારાધનાના દિવસે માનવામાં આવ્યા છે. આપણે બધા જોઈએ છીએ કે ધામિક ક્રિયાઓનું પૂર આવી જાય છે. આખુ' વર્ષ' મંદિરની ગલીમાં પશુ ન જનારા જૈન પશુ આછામાં ઓછું, ધર-કુટુંબ-સમાજના માણસા જુએ, એ માટે પણ મદિર તરફ્ વળી જાય છે. આખા દિવસ પોતાના ધાર્મિ' હાવાની ઘેાષણા માટે કેસરના ચાલે કરીને પશુ કરે છે. મન ભલે ગમે ત્યાં રતું હોય પણ માળા ફેરવી લે છે. ઉપવાસ કરીને ભૂખ પણુ સહન કરી લે છે, પશુ પ્રશ્ન એ થાય છે કે શું આ જ ધમ છે? હું... મારે ઉત્તર આ રીતે રજૂ કરવા ઇચ્છીશ કે આ બધી ધર્મના નામની ક્રિયા છે ધમ' નહીં. આજે ધર્મ'ના મમ'ને સમજ્યા વિના કરવામાં આવી રહેલી આ ક્રિયાઓથી ધમ" ખાતા જઇ રહ્યો છે. ક્રિયા પણ કેવી? ખાલી દેખાદેખી, ધર્મ'ના ભાવને, એની ભાવનાને સમજયા વિના કરવામાં આવતી. જેમ જીવિનાનુ ારીર મહત્ત્વહીન છે, તેમ ધમ'ની ભાવના યા નિષ્ઠાને જાણ્યા-સમયા વિના કરવામાં આવેલી આ ક્રિયા નિરર્થક છે. પશુ સ્માતેા અથ એ નહી કે ધાર્મિક ક્રિયા કરવામાં જ ન આવે. જે આ ક્રિયાને એમાંના ભવાને સમજીને, એમને જીવનમાં પ્રયોગાત્મકરૂપે ઢાળીને કરવામાં આવે તે એ ધમ'નાં તત્ત્વાની પાક ખતરશે. મનને શાંતિ પ્રદાન કરશે. દા. ત. 'ઉપવાસ' એટલે ખાલી ભૂખ્યા રહેવુ એ જ નહીં ! જીમ અર્થાત્, રસના ઈન્દ્રિય પર સંયમ રાખીને ચિત્તની પ્રસન્નતા સાથે ભગવતભકિત કરતાં કરતાં ભૂખ પર વિષય મેળવવું. સાચુ તે આ છે કે આજે ખાપણે ધમની વારતવિકતાને ભુકીને માત્ર ધર્મ'ના નામને ચીલે જ ચાલી રવા છીએ. ધમ' જાણે કે માપણા જીવન કે દૈનિક વ્યવહારથી કાઈ અલગ જ વસ્તુ છે, આવું માનવા લાગ્યા છીએ. આપણે ધમ”ના ઉપયોગ બહુ જ છીછરી રીતે કરવા શરૂ કર્યાં છે. કર્ણાંક ઇસ્લામ ખતરામાં છે, તેા કર્યાંક હિન્દુત્વની રક્ષાને માટે હથિયાર વહેચવામાં આવી રહ્યા છે. આરબઈઝરાયલ યુદ્ધ કે પંજાબમાં હિન્દુઓની હત્યા વગેરે કામેાં શુ ધાર્મિક કામો કહેવાશે ? આપણે ખરા માં ધમ'ની વ્યાખ્યા જ નથી સમજી. ધમને નામે ઉછરતી સામ્પ્રદાયિક ધૃણાત્મક વાતને જ ધમ' માની લીધા ઘઉંની સાથેના નિન્દ્રામણને જ ઘઉંની મહત્તા આપી દીધી. વાસ્તવમાં ાપણે ધમ'થી ગાઉના ગાઉ છેટા છીએ. સંક્ષેપમાં ધમની પરિભાષાને સમજીએ તા ધમ' એ તત્ત્વ છે જે વસ્તુના સત્ય કે વાસ્તવિક સ્વરૂપને જાણવા-સમજવાની ક્ષમતા પ્રદાન કરે છે ક્રમ'ની પરિભાષા કરતાં આચાયે/એ વસ્તુના સ્વરૂપને ધમ' કહ્યો. ધમ' એવું શુદ્ધ સેન્રુ છે જેને કાપણુ અગ્નિમાં તપાવવામાં ભાવે તેય યુદ્ધ સેતુ જ રહે. ધમના પર્યાય જ સત્ય છે, ઇશ્વર છે. જારે આપણે સત્ય અને ઇશ્વરની વાત કરીએ છીએ, ત્યારે આપણું પ્રયાજન શ્વરના એ રૂપથી છે જે કરુણા, દયા, ક્ષમા, મમતા અને વાસયુક્ત છે, જેના પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહ છે, જેમાં ય બનાવટ, છળ, ધૈર્યાં નથી. એટલે જ મહાપુરુષોએ સત્યને ધમ' અને ધમતે સત્ય કહ્યો છે. આ જ શબ્દ જૈનદર્શનમાં બેĀિજ્ઞાનની દૃષ્ટિના વાચક છે. ખીજા શબ્દોમાં કહીએ તા ધમ' સાધ્યું છે, મજિલ છે, ચરમ લક્ષ્ય છે, અને ધામિ ક ક્રિયાએ રસ્તા છે, સાધન છે. માગ'નુ' સલ છે. સમ્પ્રદાય’ સંકુચિત મનોવૃત્તિથી જન્મેલુ' ખડ છે, મિત્ર ! આખા ઇતિહાસ સાક્ષી છે કે ધમે મનુષ્યને જોડયા છે અને સમ્પ્રદાયે એને તાડયા છે. ઉપર મે' ધમના પર્યાયરૂપે ઇશ્વરની તેજોમય શક્તિની કલ્પના કરી છે. જેને કરુણુા, દયા, ક્ષમા વગેરે ગુણાને પ્રતીક કહેવામાં આવ્યા છે. ત્યારે એક સ્વાભાવિક પ્રશ્ન છે કે આ ગુના પ્રયોગ કાના દ્વારા કાને માટે કરવામાં આવે ? શું ઇશ્વર સીધા આવીને આના ઉપયાગ ૪ પ્રયાગ કરશે ? આ સવાલના જવાબ જ મારા મૂળ વિષયનુ પ્રતિપાદન છે. શ્વરની સહુથી ઉત્તમ રચના બુદ્ધિ અને વાણીનુ વાન પામેલા મનુષ્ય છે. આ મનુષ્ય દ્વારા મનુષ્ય, પ્રાણી, વનસ્પતિ બધા પ્રત્યે કરુા, દયા, મમતા, વાસભ્યના પ્રસાર જ શ્વરના ગુાના પ્રસાર છે, આ જ ધમા પ્રસાર છે અને આ જ માનવતાના ગુણ્ણાનુ
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy