________________
તા. ૧-૬-૮૭
પ્રબુદ્ધ જીવન
જૈન ધર્મમાં નય, પ્રમાણુ નિક્ષેપ અને સમવાય
' ૦ મુનિશ્રી વાત્સલ્યદીપ . * નયવાદ
ગુણ છે કે નહિ તે જોતું નથી. તે તે મૂળ નામને જ માને છે. વાદ અને વિવાદ વધારવા માટે નહિ પરંતુ વાદવિવાદમાંય
દા. ત. પુરંદર, શચિપતિ, દેવેન્દ્ર વગેરે ઇન્દ્રનાં ઘણું નામ સંવાદ રથાપિત કરવા શ્રમણ ભગવાન મહાવીર જે વિચાર- છે. પરંતુ આ નયવાળો એ દરેકને ઇન્દ્રને નામે જ ઓળખે છે. પદ્ધતિનું નિરૂપણ કર્યું તે સ્વાવાદ્, અનેકાંતવાદ કે નયવાદના એ દરેકને તે ઇન્દ્ર જ અર્થ ગ્રહણ કરે છે. નામે ઓળખાય છે. જૈન ધર્મની આ મૌલિક વિચારપદ્ધતિ છે. મહ, આસકિત, રાગ, મમત્વ, વાસના, પ્રેમ આ બધા
વસ્તુ, વ્યકિત અને વિચાર અનંત ધર્માત્મક છે. તેમાંથી પર્યાયવાચી શબ્દ છે. પણ આ નયવાળે દરેકને અથ. કેઇ એક વિશેષ ધર્મને ત્રણ કરીને, અન્ય ધર્મો તરફ પ્રેમ જ કરે છે. ' ઉદાસીન ભાવ રાખીને તે વસ્તુ આદિને વિચાર કરે તેને ( ૬. સમભરૂઢ નય : દરેક શબ્દને વ્યુત્પત્તિ પ્રમાણે નય કહે છે.
અર્થ" વિચારો તે સમભિરઢ નય છે. આ નયવાળા શબ્દના પ્રમાણને અંશ જે, વિચારો તે નય છે.
મૂળ અર્થને પકડે છે. નય એટલે અમુક અપેક્ષાએ. અર્થાત ઈપણ વિષયની દા. ત. સ્ત્રી અને પુરુષનાં સંબંધમાં કામવૃત્તિ ને પ્રવૃત્તિ સાપેક્ષપણે વિચારણા કરવી તે નય છેઃ
જણાશે તે આ નયવાળે તેને પ્રેમસંબંધ નહિ માને; પણ નય સાત પ્રકારના છે.
વાસનાને સંબંધ કહેશે. ૧ નગમ નય કોઈપ વસ્તુમાં અંશમાત્ર ગુણ હોય
૭ એવભૂત નય: જે શબ્દ વિદ્યમાન અર્થને વાચક અને તે પણ તેને પૂર્ણ માનવી અને નામ પ્રમાણે પૂર્ણ ગુણ હેય
તે અર્થની ક્રિયાકારીમાં બરાબરી રાખે તેને એવભૂત નય કહે છે. તે પણ તે વસ્તુ માનવી તે નગમ નય છે. આ નવમાં ધર્મ
નામ, કામ અને પરિણામ ત્રણેયને સંપૂર્ણ વિચાર કરે તે અને ધમમાંથી કોઈ એકને ગૌણુરૂપે અને બીજાને મુખ્યરૂપે એવંભૂત નય છે. વિચારવામાં આવે છે.
આ નયવાળો એને જ પસ માને છે કે જે પોલીસની દા. તચા પીતાં પીતાં કપડાં પર ઢળાઈ. માણસ. તરત ફરજ બજાવતા હોય. પૂજા જે કરી રહ્યો હોય તેને જ તે બેલી ઊઠે છે: “મારું પેન્ટ બગયું. લખતાં લખતાં નીબા પૂજારી કહે છે. તૂટી ગઈ. માણસ માલી ઊઠે છે: પેન તુટી ગઈ.'
આ સાત નયના કુલ ૭૦૦ ભેદ છે. મુખ્યતયા ગમના અહીં વારતવમાં ન આખું પેન્ટ બગયું છે. ન તે. ૧૦, અંગ્રહના ૬ કે ૧૨, વ્યવહારના ૮ કે ૧૪, જુસૂત્રના પૂરેપૂરી પેન ભુકકે થઈ ગઈ છે. છતાંય અંશાને પૂર્ણ માનીને ૪ કે ૬, શબ્દના ૭, સમભિરેટના ૨ અને એવંભૂતને ૧ એમ એમ કહેવામાં આવે છે. ૨. સંગ્રહ નય: વિશેષ પદાર્થોને સામાન્યપણે ગ્રહણ કરવું
* નય દષ્ટિએ ધમની વિચારણા તે સંગ્રહ નય છે. સરળતાથી કહી શકાય કે ચેડામાં ઘણું ૧. નિગમની કહે છે: બધા ધમ ધમ છે. સમજવું તે સંગ્રહ નય છે. આ નયવાળે સામાન્યને માને છે. ૨. સંગ્રહની કહે છે મારા વડવા-વડીલેએ આર્યો તે ધર્મ છે. તે વિશેષને બતાવતે નથી
૩. વ્યવહારનયી કહે છે : સુખનું કારણ ધર્મ છે. પુણ્યકરણી ' દા. ત. કોઈ કહે કે ત્યાં બાગ છે. આ સાંભળનાર તરત જ સમજી જાય છે કે ત્યાં ઝાડ, ફૂલ વગેરે બધું છે.
૪. જસત્રનયી કહે છે: ઉપયોગ સહિત વૈરાગ્ય પરિણામ ૩ વ્યવહાર નય : વસ્તુને વિગતવાર વિચાર કરે તે તે ધમ છે. વ્યવહાર નય છે.
૫ શબ્દનયી કહે છે: ધર્મનું મૂળ સમક્તિ છે અને સમકિત દા. ત. સંગ્રહનયવાળો કહે છે કે ત્યાં કાપડની દુકાને છે.
એ જ ધર્મ છે. * વ્યવહાર નયવાળો કહેશે કે ત્યાં અમુક મિલના કાપડની દુકાન છે. ' ૬. સમઢિયી કહે છે: નવ તત્વને જાણવા, તેના જે
૪. સૂત્ર નય: માત્ર વર્તમાનકાળને જ વિચાર છોડવાયેય તત્વ છોડવા અને આદરવા ગ્ય તત્વ કરે તે જસત્ર નય છે. ઋજ એટલે સરળ. સૂત્ર. એટલે - આદરવાં તે ધમ છે. વિચારવું. સરળ વિચારવું સામે પ્રત્યક્ષ દેખાય તે જ સ્વીકારવું છે. એવંભૂતની કહે છે : કમને ક્ષય કરાવીને મોક્ષ મેળવી તે જ સૂત્ર નય છે. ' ,
: આપે તે ધર્મ છે. ( દા. ત. સાધુને વેષ પદે હેય પરંતુ સાધુધર્મનું પાલન
- આમ સાત નયથી નવ તત્તને તેમ જ અન્ય બાબતોને ન કરતે હેય તે આ નયવાળા તેને સાધુ નહિ કહે. '
વિચાર કરવાથી સાપેક્ષ-અચિક સત્યનો સ્વીકાર થાય છે. તેથી નવકારવાળી ફેરવતો માણસ જે ખરાબ વિચાર કરે તે આ વિવાદ રહેતું નથી અને સંવાદ સધાય છે. નયના હિસાબે તે “ઢેડવાડે ગયો’ એમ કહેવાય. '
* પ્રમાણ: .' ૫. શબ્દ નયઃ પર્યાયભેદ હોવા છતાં પણ જે કાળ, . જેનાથી વસ્તુ બરાબર જણાય અને સમજાય તેને પ્રમાણે લિંગવાચક શબ્દોને એક રૂપ માનવા તે શબ્દ નયી છે. આ કહે છે. સાચું જ્ઞાન થતાં શંકા, ભ્રમ વગેરે દર થાય છે અને નયવાળે જુદાં જુદાં નામના શબ્દોના અર્થ પ્રમાણે તે વસ્તુમાં યથાર્થ સમજાય છે. યથાર્થ સમજને પ્રમાણ ગણવામાં આવે છે.