________________
Regd. No. MH, By / South 54 Licence No."1 37
વર્ષ : ૪૯ અક :
प्रबुद्ध
37
મુંબઇ તા. ૧-૬-’૮૭
વાર્ષિક લવાજમ રૂા. ૩૦/– છૂટક નકલ રૂા. ૧-૫૦
તત્રી : રમણલાલ ચી. શાહ
વ્યકિત, પક્ષ, રાષ્ટ્ર
છેલ્લા ખે-ત્રણ મહિનાથી ભારતમાં અને ભારત બહાર જે બધી ઘટનાઓ બની રહી છે તે વિચારશીલ માણસને ખેદ કે નિવેદ ઉપજાવે એવી છે. વક્ર પ્રધાન રાજીવ ગાંધીએ રાષ્ટ્રપતિને ગંધી વાતથી પાતે માહિતગાર રાખે છે એવા દાવા કરીતે, અને વડા પ્રધાન અધી વાતથી પોતાને માહિતમાર રાખતા નથી એવા સામેા આક્ષેપ કરીને રાષ્ટ્રપતિ ગ્યાની ઝૈલસિ હૈ રાષ્ટ્ર સમક્ષ નિર્થક મેટા વિવાદ ઊભા કર્યાં. એથી ખટની પ્રતિભાને ઝંખપ લાગી છે, 'Clean Man' અને ‘નાની' શબ્દો ભેઠા પડી ગયા છે. ફેરફેસ અને ખાસ' પનીના પ્રકરણની ખાખતાં વિશ્વનાથ પ્રતાપસિંહ અને રાજીવ ગાંધી વચ્ચે મોટા વિવાદ ઉત્પન્ન થયો અને નિરાધ પક્ષાએ બળતામાં શકય તેટલું' થી ડેવુ છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં વારવાર કામી રમખાણે કે ભાત કવાદીઓનાં તાનના ચાલ્યા કરે છે. The country is bleeding. એવી જ રીતે શ્રીલંકામાં ઉદ્દામવાદી તમિળા અને સરકાર વચ્ચેના સવમાં સેકડા નિર્દેષ લેાના જાન હણાયા કરે છે. અમેરિકા પાકિસ્તાનને એવાસ ત્રિમાના આપવાનુ વિચારે છે અને એના પ્રત્યાધાતા ભારત અને સેવિયેત યુનિયનમાં વિપરીત પડયા છે. ઇરાક અને ઇરાન વચ્ચેનું યુદ્ધ કેટલાંક વર્ષથી સતત ચાલ્યા કરે છે અને વખાવખત અનેક નાગરિક અચાનક મૃત્યુને બેગ ખતે છે. પ્રમુખ રેગને પોતાના દુશ્મન જેવા દેશ ઇરાનને ગુપ્ત રીતે -શસ્ત્રસહાય કર્યાની વાત બહાર આવતાં ખળભળાટ મચ્યો છે. ફિલિપાઇન્સ અને ફીજની પ્રજામાં અશાંતિ પ્રસરાવવામાં અમેરિકાને હાથ હાવાની વાત થાય છે. દુનિયામાં ચારે બાજુ નજર કરો ત્યાં અશતિનાં એંધાણ જોવા મળે છે. મધ્ય-પૂર્વ -અને એશિયાના દેશમાં તેનુ પ્રમાણ વધુ છે.
રાદારી ક્ષેત્રે સત્તાધારી કે સત્તાક્ષી સમય વ્યક્તિ સત્તા માટેની પોતાની લાલસા માટે ભયંકર ઘેર પાપા કરતાં જાપણુ અચકાતી નથી એ વ"માન જગત માટે મોટી દુઃખદ પરિસ્થિતિ છે.
જીવન
સુખઇ જૈન ચુવક સંઘનું પાક્ષિક મુખપત્ર પરદેશમાં એર્ મેઇલ $૨૦ £ ૧૨
પક્ષીય રાજકારણમાં દુનિયાના કેટલાય રાજદ્વારી પક્ષા -ગુપ્ત રીતે માં તિકાત્મક અલિને જગાવે છે. પોતાના દેશના હિતને ખાતર વિશ્વની સમતુલા ખેરવવા માટે મેટ/ રાષ્ટ્રો કેવા કેવા દાવપેંચ ખેલે છે એને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે જાણે લાગે છે કે આ બધા સત્તાધીશાને મન મનુષ્ય એટલે માત્ર ક્ષુદ્ર જંતુ કે રમતનુ પ્યાદું છે. પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે કેટલાક મધુસેના ભાગ લેવાઇ જાય
અને વિશ્વ
તેથી થપુ શુ' ગયુ ?-' એવી નિય વિચારણા વિશ્વના રાજકારણમાં વધતી જાય છે. ઉચ્ચતર સ્થાને બિરાજેલા સત્તાધીશ મનુષ્યે દ્વંસક પ્રાણીઓ કરતાં પણ કેટલા બધા હિંસક દાનવ બની શકે છે તે આવી ઘટના પરથી રૃખાઇ આવે છે.
રાજકારણમાં વ્યકિત અને નેતાગીરી સૌથી મહત્ત્વના ભાગ ભજવે છે. સમય, ઉદાત્ત, સાધુચરિત વ્યક્તિ રાજકારણમાં નીતિરીતિનાં ઉચ્ચતમ ધારા સ્થાપિત કરી શકે છે અને વિશાળ માનવસમુદાયને પ્રજાકલ્યાણુના સન્માગે' દેરી જઇ શકે છે. મહાત્મા ગાંધીજીએ એવું ઉત્તમ દૃષ્ટાંત પૂરુ પાડયુ છે. એવા મહાપુરુષો પોતાના પક્ષને સમળ બનાવે છે, રાષ્ટ્રહિતને અગ્રસ્થાન આપે છે અને સમસ્ત વિશ્વના કલ્યાણની ભાવનાને સર્વોપરી ગણે છે.
વત'માન સમયમાં દુનિયાભરમાં ધણા બધા દેશમાં રાજકારણુ ધણી નિમ્ન પ્રાટિએ પહેાંચ્યું છે. સાધનશુદ્ધિની ભાવના આસરી ગઇ છે. સ્વાથ' અને સત્તાલેાલુપતા પ્રાધાન્ય ભોગવવા લાગ્યા છે.
1
સાહિત્ય, વિક્ષણ, વિજ્ઞાન, ધમ', સમાજસેવા ઇત્યાદિ જાહેર ક્ષેત્રમાં પડેલી વ્યક્તિની કરતાં રાજકારણમાં પડેલી વ્યકૃિત તાસીર જ પ્રશ્ન જુદી હોય છે કે પાછળથી જુદી થઇ જાય છે. અન્ય ક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલી વ્યક્તિની પ્રતિભા અને નીતિરીતિ પણ પદ્મકાઇ જાય છે. જેસરે કહ્યું છે. તેમ Whenever a man has cast a longing eye on offices, a rottenness begins in his conduet.'
અન્ય ક્ષેત્રા કરતાં રાજકારણમાં અસત્યને આશ્રય વધુ લેવાય છે સત્યનિષ્ઠ, પ્રામાણિક માસેને રાજકારણમાંથી પીછેહઠ કરવી પડે છે. એવા સાચા માણુસેને ખીજા કુટિલ તત્ત્વા ફાવવા દેતાં નથી, તેવા માણસ છેવટે શ્વ ટાળીને, થાકીને, નિવે'દ પામીને રાજ કારણમાંથી નીકળી જાય છે. અસત્યની સાથે નિંદ્રાનુ તત્ત્વ પણ ઘટનાઓને વિચિત્ર વળાંક આપવામાં મહત્ત્વનું કામ કરી જાય છે સાચી ખોટી આવા લાકાતે અને નેતાઓને ભ્રમિત કરી નાખે છે એમાં અખબારો અને અન્ય માધ્યમમાં પણ પાછા પડે એવાં નથી. પ્રેમ અને સમેળથી ક્રમ કરતા વેચ્ચિ સત્તાધીશે વચ્ચે અણુબનાવ કરાવવા માટે રવપક્ષના કે વિરોધ પક્ષના મધુસા પશુ ખાટી નિંદાકુથલી ઊભી કરીને ફાટફૂટ પડાવે છે, રાજી થાય છે અને તકો લ ભ લેવા મથામણ કરે છે. શ્રૃતિ કરતાં પક્ષનુ હિત મહત્ત્વનું છે. પર’તુ આવા લેકા પોતાના સત્તાસ્વાર્થ માટે પક્ષમાં પણ શગાણુ પડાવે છે. Rule કરવા