SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧-૮૭ થાય એ પાશ્ચાત્ય કેટલાક દેશને ગમતી વાત છે. એશિયા અને અને લોક સાહિત્યના સમજી શ્રી જયમલભાઈ પરમારે જણાવ્યું આફ્રિકાના દેશના લેક પિતાની સાથે આર્થિક સરસાઈ છે કે એ હું એમને છે. ઢેબરભાઈ ઉપર કેટલાક દૂહા એમણે ન કરે એટલા માટે તેના પાશ્ચાત્ય દેશે આ બળતામાં વારંવાર ઘી રચેલા છે. હોયા કરે છે. એમાં પિતાની આર્થિક સમૃદ્ધિ અને સ્વાય રાજકોટ સત્યાગ્રહ ૧૯૪૦માં નહીં પણ ૧૯૩૮ માં થયેલ ત્તતાનું હિત પણ રહેલું છે, ગરીબ, લાચાર દેશને જંપવા ન . ત્યારે આ દુહા રચેલાં, “પ્રબુદ્ધ જીવનમાં છપાયેલા દૂહાન શુદ્ધ દેવા એ એમની નીતિ રહેલી છે. એમનાં હાથ ઘણું લાંબા છે. પાઠ નીચે પ્રમાણે છે: એમની તાકાત ઘણી મોટી છે. વિજ્ઞાનમાં ઘણું આગળ વધેલા છે. પરંતુ એવા કેટલાંક રાષ્ટ્રના વડાઓના હૈયામાં માનવતાના નામે આભે ગરજે મેહુલ, જગલ ગરજે સિહ , મીંડુ હોય છે. એમની રવાથધ આસુરી સંપત્તિને કઇ પાર ' , રાજાણે ઢેબર ગરજિયે, તેયે ગોરાને લાગી ભી રહી નથી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નિર્લજજતાને એમને ડર નથી. આ અને આવા બીજા હા શ્રી જયમલભાઈએ રચેલા વખતેવખત આવા સળગતા દાવાનળને શાંત કરવાને અને લોકપ્રિય બનેલા. પણ પછીથી વિનમ્ર એવા ઢેબરભાઈએ ઉપાય છે જ્યાં સુધી ગરીબી અને લાચારી છે અને જયમલભાઈને આગ્રહ કરીને પિતાને વિશે વધુ દૂહા ન લખવા અન્ય દ્વારા તેને લાભ ઉઠાવવાની સ્વાથી મનવૃત્તિ છે ત્યાં વિનંતી કરેલી. આ બાબતમાં અમારું ધ્યાન ખેંચવા માટે સુધી કાયમને કોઈ ઉપાય તે કર્યાથી મળી શકે? પરંતુ શ્રી જયમલભાઈ પરમારના અમે આભારી છીએ. નાના નાના સમુદાયમાં, માં મેત્રી, પ્રેમ, કરુણા, સહિષ્ણુતાનું -તંત્રી વાતાવરણ દઢપણે જમાવી શકે એવા રચનાત્મક કાર્યક્રમો અને રચનાત્મક કાર્યકરો દ્વારા આવું કામ, ભલે નાના પાયા ઋતંભરા વિદ્યાપીઠ-સાપુતારા માટે ઉપર, પણ સંગીનપણે જરૂર થઈ શકે. મનુષ્યમાં કુદરતી શેઠ શ્રી મફતલાલ મહેતા તરફથી દાન રીતે બીજાની ભાષા કે ધર્મ માટે વેરભાવ હેત નથી. તંભરા વિદ્યાપીઠ-સાપુતારાની આદીવાસી વિદ્યાર્થિનીએ. જ્યારે જૂથમાં જોડાય છે ત્યારે માનવ તરીકેની એને માટે ગાદલાં, ધાબળા, વાસણ વગેરે ચીજ વસ્તુઓ પિતાની જાત પ્રત્યેની વફાદારીમાંથી નીકળી જઈ જયેની વફા વસાવી આપવા સંધ તરફથી વિદ્યાર્થિની દીઠ રૂ. ૫૦૦ લેખે દારીમાં પહોંચે છે. પરિણામે આવા આવા સંધર્ષે ચાલુ થાય છે. અઢીસે વિદ્યાર્થિનીઓને માટે સવા લાખ રૂપિયાનું ફંડ એકત્ર માણસની પિતાના જૂથ માટેની વફાદારીના માનવકલ્યાણની કરવામાં આવ્યું હતું. - દષ્ટિએ લાભ પણ છે, પરંતુ એવી વફાદારી હિંસાત્મક ઉશ્કેરણીભર્યા આવેશમાં ન પરિણમવી જોઈએ. ચાલુ વર્ષે ઋતંભરા વિદ્યાપીઠની વિદ્યાર્થિનીઓની સંખ્યા ૨૫૦ વધારે ૩૦૦ની થઈ છે. એ સંજોગોમાં અમને જણાવત માસુસ કુદરતી રીતે ડહાપણવાળે છે. તે શાંતિથી, સ્વસ્થતાથી, અત્યંત આનંદ થાય છે કે સંઘના વાર્ષિક સ્નેહ સંમેલનના સુખથી પિતાનું જીવન જીવવા ઇચ્છે છે. એને છોડનારાં પરિબળે દિવસે જાણીતા દાનવીર અને વિશ્વ ગુજરી એવોર્ડ વિજેતા શેઠશ્રી જેમ એછ તેમ તે એવું જીવન વધુ સારી રીતે જીવી શકે. મફતલાલ મહેતાએ પોતાના દિવાળીબહેન મહેતા ચેરિટેબલ પરંતુ એવાં દુષ્ટ પરિબળને દૂર કેવી રીતે કરી શકાય? મનુષ્યમાં ટ્રસ્ટ તરફથી વધારાની ૫૦ વિદ્યાર્થિનીઓ માટે રૂ. ૨૫૦૦૦/-નું રહેલી પ્રેમ, મૈત્રી, ઉદારતા, સ્વાર્થત્યાગ, સ્વાપણું, ક્ષમા વગેરેની દાન જાહેર કર્યું છે. એ માટે અમે એમના અત્યંત ઋણી, ભાવનાને જાગૃત કરી શકે અને પિષે એવું વાતાવરણ જે છીએ. રહ્યા કરે તે જ માનવતાને સવ" રીતે ઉત્કષ' થાય. *- મંત્રીઓ રાજદ્વારી નેતાઓ નહિ પણ સમાજ કલ્યાણની પ્રવૃત્તિમાં પડેલા સામાજિક નેતાઓ અને સાધુસંત આવું કાય’ વિશેષપણે કરી શકે. શિક્ષક અને અધ્યાપકે પણ આમાં સારા ફાળે આપી પરવેઝ કાત્રકનું ભક્તિ સંગીત શકે. દુર્ભાગ્યની વાત એટલી છે કે આવું કાર્ય કરનારા સાચા સંઘના ઉપક્રમે પ્રસિદ્ધ પારસી કીતનકાર છે કાર્યકર્તાઓની આજે ઘણી મોટી બેટ છે. પ્રજા મંડળોએ શ્રી પરવેઝ કાત્રકના ભકિત-સંગીતને કાર્યક્રમ પિતાનામાંથી આવા કેટલાક કાર્યકર્તાઓ પેદા કરવા જોઇએ. નીચે પ્રમાણે રાખવામાં આવ્યું છે. તેઓ અને તે માટે તેમને સક્રિય સહકાર આપવો જોઈએ. રાજદ્વારી સ્વ. કવિ કરસનદાસ માણેકનાં પદ અને ભજનો સત્તાની અને પ્રસિદ્ધિની કઈ ૫ણુ સ્વાથી આકાંક્ષા વિના નાના નાના પાયા ઉપર જે પ્રેમભાવનાનું સંગીન કામ થાય છે. આવા સંધર્ષે સંગીત સાથે રજુ કરશે. અને નિર્દય હત્યાની પરંપરાઓ દૂર થાય. પરંતુ એ દિવસ દિવસ : ગુરુવાર, તા. રરમી જાન્યુઆરી, ૧૯૮૭ જલદી આવશે ખરો? એ માટે આપણે પ્રાર્થના કરવી જ રહી! સમય : સાંજે ૬-૧૫ કલાકે -રમણલાલ ચી. શાહ સ્થળ : પરમાનંદ કાપડિયા સભાગૃહ ૩૮૫, સરદાર વી, પી, ભાગ, ગુજરાતી કવિતામાં પ્રાણીઓ વિશેષ માહિતી મુંબઈ--૪૦૦૦૦૪, - “પ્રબુદ્ધ જીવન”ના તા. ૧૬-૧૨-૮૬ ના અંકમાં શ્રી તનસુખ સવેને પધારવા નિમંત્રણ છે. સૂદને ગુજરાતી કવિતામાં પ્રાણીઓ' નામને લેખ પ્રગટ થયે સુબોધભાઈ એમ. શાહ કે. પી. શાહ છે. તેમાં છેલ્લે ઢેબરભાઈ માટે દહ મૂકયો છે. તેમણે લખ્યું છે, પન્નાલાલ ૨. શાહ ટેબરભાઈ ઉપર કઈકે હો રચે છે. સંભવ છે કે રચયિતાના મંત્રીઓ નામની તેમને ખબર નહીં હોય પણ ‘ઉમિ-નવરચના'ના તંત્રી = ' 1ીના પાક આ સંજક
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy