SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૮૭ - આમ, અહી મળતા ત્રણેય હાલરાં તેમાંના સ્વાત્રિકતાભર્યાં અનેક ચિત્રા અને વાત્સલ્યભાવને કારણે હૃદયસ્પર્શી અન્યાં છે મકાલીન ગુજરાતી સાહિત્યમાં થ્યા હાલરડાં તેની કાવ્યાત્મકતાને કારણે ઊંચુ સ્થાન ધરાવે તેવાં છે. ખીજી રીતે કહીએ તેા વાગોળવી ગમે તેવી આ અવ્યકૃતિ છે. પ્રશુદ્ધ જીવન (શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય વિષેના પરિસાદમાં રજૂ થયેલ નિખ`ધ) (૧) જૈન (અંઐતિહાસિક) રાસમાળા, ભા. ૧, o ૨૨૧-૨૨૨ અદૃશ્ય સૃષ્ટિના અનુભવ' એ વિષે ‘પ્રમુદ્ધ જીવન'ના ૧–૩–૮૭ના અંકમાં તનસુખ ભટ્ટના લેખ મેં સપૂર્વક વાંચ્યા. - અદૃશ્ય સૃષ્ટિના અનુભવ' વિશે એમ. પી. ગાંધી માધુનિક જમાનામાં ધર્યાં વર્ષો પહેલાં દક્ષિણામૂતિ'ના સ્થાપક નાનાભાઈને અદશ્ય સૃષ્ટિના જે અનુભવ આફ્રિકામાં થયા તે વાત વાંચી નાનાભાઇના અનુભવતુ મૌખિક (લેખિત નહિ) પહે/ તનસુખભાજીના માસીભાઇના પુત્ર અમૃતલાલ રાવલે સાંભળ્યુ. પછીથી તેણે તનસુખ ભટ્ટના વડીલ બંધુ હરિહર્ ભટ્ટને યે વાતનું વર્ણન યુ`. અને પછી હરિહર ભટ્ટ (જે હાલ વિદ્યમાન નથી) તનસુખ ભટ્ટને અહેવાલ સભળાવ્યા. આમ એક મૂળ વાત વષઁના અંતરે ત્રણ ચાર મૌખિક રીતે પહેલી વાર તનસુખ ભટ્ટના વખાણુમાં ‘પ્રબુદ્ધ જીવન’માં પ્રકાશ પામી. એક મૌખિક વાત, ત્રણ વાર, વર્ષોંના અંતરે, જુદી જુદી કાર્તિની સમજણુ ધરાવતા માણુસેને જ્યારે Relay થાય, જુદા જુદા પ્રસગે અને પરિસ્થિતિમાં, ત્યારે અના અન' થઇ જવાની ભયતા રહે જ. એક એવી કહેતી છે કે એક વાત એક બીજાને કહેલી ચાર વાર કરે, તે પહેલી વાતનું ધડ અને માથું તદ્દન જુદું થઇ જવાને સ ંભવ રહે. વળી નાનાભાઈ ભટ્ટની આ મૂળ વાત અનેાખા વિષયની અને રહસ્યમય જાતની છે અને તેથી મૂળ શબ્દોમાં, અતિશયાકતિ અને ગેરસમજણુ થયા વિના, મૂળની માજ પ્રસારણ કરવી એ લગભગ અશકય છે અને આ કિસ્સામાં તા ચાઠું થાય વર્ષોંના અંતરે થઇ છે. નાનાભાઇએ એમના પેાતાના વિપુલ લખાણમાં ગ્મા વાત કર્યાય પ્રકટ કરી હોય એવું તનસુખ ભટ્ટે ખતાવ્યું નથી તેથી લાગે છે કે એ ગ્રંથસ્થ તે નહિં જ થઇ હાય. સશે. માહનલાલ દલીચ'દ દેસાઇ. પ્રકા. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ-મુંબઇ, આ. વિ. સં. ૧૯૬૯ (૨) ચોવદન સ્તુતિ રતવનાદિ સંગ્રહ--૧, નાનાભાઈ એક મહાન વિદ્વાન, સન્નિષ્ઠ, સજ્જન અને ચારિત્ર્યવાન વ્યકિત હતાં જેમને માટે ગુજરાત ગૌરવ લઇ શકે, એ વાત સુવિદિત છે. એમના આવા અનેખા અનુભવની વાત જો એમને પોતાને બહુ રસપ્રદ, અથવા મહત્ત્વની લાગી હાત, જેના પ્રસારણથી લેાકાની બુદ્ધિ, જ્ઞાન, અથવા વિચારશક્તિમાં કાંઇ ફેરફાર થવાની શકયતા હેાત તા, મારા પ્રમાણે જરૂર આ વાતને વધારે ખહાળી પ્રસિદ્ધિ આપી હોત. વળી, એકમાત્ર મુખથી આફ્રિકા જઇ ચડેલા પાશુને ત્યાંની જમ་નક પનીમાં નારી અપાવવાના શ્રેય માટે, તેમણે રાતના ટાઢા પહેારૅ પ્રેતસૃષ્ટિ દ્વારા સાંભળેલી વાતમાં, જે સૂચન થયું. હાય તેને વાદાર પશુ રહ્યા વિના, વળતી સવારે, પોતાનાં વિચાર અને કલ્પનાથી, અસંગત ફેરફાર કરીને, વગર કારણે સત્યને વેગળુ મૂકીને, ૩૬૧ અને પૃ ૩૬૧ થી ૩૬૫. પ્રકા. મારતર ઉમેદચંદ રાયચંદ. ત્રીજી આવૃત્તિ. ૪. ૧૯૩૩, ૧૧૨ પૃ. ૩૫૮ થી નાનાભાઇ આમ કરે એ વાત મારા જેવા સાધારણુ માસની કલ્પનામાં ઊતરે એવી નથી, મને લગભગ અસ્ વિત કે અશકય જેવી લાગે છે, એટલે મને દહેશત રહે છે કે તનસુખ ભટ્ટના માસીમાઇ ભાઇ અમૃતલાલ રાવળે કાંઇક સમજવમાં ભૂલચૂક કરી હશે. અથવા અનાયાસે, in a fit of forgetfulness, એ વાતની કડી કાંધ ખેષ્ઠ નાખી હશે, અથવા હરિહર ભટ્ટને આવી વાત કરવામાં કાંઇ ભૂલ કે વિસ્મૃતિ થઇ હાય એ પણ શકય છે મથવા વડીલખની સમજમાં અને મા કામમાં એમણે તનસુખ ભટ્ટને કહેવામાં ખસના સમજવામાં કાષ્ઠ ઠેકાણે ભૂલ થઇ હોય તે તે ણુ ભવિક છે. અહી એટલુ કહેવાની મારે ખાસ જરૂર છે કે મને પોતાને મહાભારત, વેદ, કે એવા આપણા ખીજા મહાન ગ્રંથાના િ ઊંડા અભ્યાસ નથી. અલબત્ત, એ તા મારા જીવનની એક ક્ષતિ છે. પશુ હિન્દુસ્તાના ઉચ્ચ આદર્શોં, સિદ્ધિઓ અને ઊંડી વિચારયતિ જોતાં જો આપણે આવી વાવ સ્વીકારતા થઇ જયે તે આપણી જૂતી સ ંસ્કૃતિનું ામાં અવશ્યન જ થશે ! એમ મારા જેવા સામાન્ય માણુસ કે જેની કાઇ જાતની જાહેર કરવા જેવી સિદ્ધિ નથી. એને પણ લાગે છે મહાત્મા ગાંધીની સત્યની વ્યાખ્યા થ્યાપણે જોઇ કે વિચારીએ તા આવુ આચરણ મને ા દેષયુક્ત લાગે God is Truth, and Truth is God એવું મહાત્માજીનું પ્રતિપાદન, અને વતન Meaus must be as pure as the ends– પશુ મહાત્માજીનુ અનેક વાર જાહેર કરેલુ સૂત્ર. આવા ઊંચા આદશ' અને સ્તર ઉપરથી આવી રીતે, એક પઠાણુને નોકરી અપાવવા માટે, નાનાભાઇ જેવા મોટા ચિંતક મૂળ વાતને થાપાથલ કરવામાં, અસત્ય-કથનને દોષ આાવે કે ન આવે, એવા પ્રશ્નના જવાખમાં ના રાય, ન આવે' એવું પ્રતિપાદન, માવા નજીવા લાભના કિસ્સા માટે, નાનાભાઈ કરે એ તા મળે. અકલ્પ્ય, અવિશ્વસનીય લાગે છે. આ વિષયમાં મા જ્ઞાન તે ધણું અલ્પ છે. પણ્ તે છત આવા વિષયમાં કાય સારા પ્રકાશ પડે એવા મહાનુભાવા (ઉ. ત. રછેડદાસજી મહારાજ મુ ારી બાપુ, આઠવલેજી) જેવી અધિકાર ધરાવતી વ્યકિતએની સાથે સંપર્ક' સાધીને, કષ્ટ સ્પષ્ટીકરણ મેળવી શકાય તે હિતકર થશે એમ માનું છું સૌથી વધારે યેગ્ય ઉત્તર આપીને સમાધાન કરી શકે એવા તે વિનેાખાજી, કેદારનાથજી ગાય. પશુ તે તેા વિદ્યમાન નથી. માવા ગૂઢ વિષયમાં હું તે ખીજુ કંઇ કહી શકું નહિ, પણ એક સામાન્ય માણસની દૃષ્ટિએ સત્ય'માં ટક રહેવાની આપણી પ્રબળ ભાવનાને વ્યકત કરું છું.
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy