SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ પ્રબુદ્ધ જીવન શ્રી સુખઈ જૈન યુવક સંઘ વાર્ષિક વૃત્તાંત શ્રી મું' જૈન યુવક સધ માત્ર સસ્થા નથી પરંતુ અનેકવિધ પ્રવૃત્તિઓને રસ્રોત છે. સાડા પાંચ દાયકા પહેલાં સ્થપાયેલી આ સંસ્થાએ વિચાર જાગૃતિ અને વિચાર પરિવત'નની સચાલને સતત પ્રજવલિત રાખી સમાજના સરકાર ધડતર માટે અગ્રીમ ભાગ ભજવ્યે છે. આ સંસ્થાના સદ્દનસીખે તેને સમયે સમયે યોગ્ય નેતૃત્વ મળતું રહ્યું છે. સંસ્થાના પ્રારંભથી જ શ્રી પરમાનંદ કાપડિયાએ નિભી'ક નેતૃત્વ પૂરું પાડીને ગ્યા સ્થાની વિકાસયાત્રામાં મે કાળા આપ્યા છે, તે શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહે આ સંસ્થાની પ્રવૃત્તિઓને નવું પરિમાણુ આપીને આ સસ્થાને વધુ લોકપ્રિય બનાવી છે. વર્ત'માન પ્રમુખ ડા. રમણુલાલ ચી. શ્રાદ્ધની ઉમદા માવજતથી આ સંસ્થાના કાયલકના સારા એને વિસ્તાર થયે છે. સધ એના ૫૮મા વર્ષની યાત્રા હવે પૂરી કરે છે. ત્યારે વીતેલા વર્ષની વિવિધ પ્રવૃત્તિનું અહીં દિગ્દન કરાવતાં અમે આનંદ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન હાથ ધરાયેલી મોટા ભગતી પ્રવૃત્તિઓના સવિગત અહેવાલ ‘પ્રબુદ્ધ જીવન’માં અગાઉ પ્રગટ થયેલ છે એટલે હી એ પ્રવૃત્તિઓ પર ઊડતી નજરે વોકન કરીશુ. વહીવટી અને અાથિ'ક દૃષ્ટિએ આ અહેવાલ તા. ૧-૧*૧૯૮૬ થી તા. ૩૧-૧૨-૧૯૮૬ સુધીના અને કાય વાહીની દૃષ્ટિએ છેલ્લી વાર્ષિ ́ક સામાન્ય સભા તા. ૧૨-૪-૧૯૮૬ ના રાજ મળી ત્યારથી કાર્યવાહક સમિાતએ અહેવાલ મજૂર કર્યાં ત્યાર સુધીના એટલે કે તા. ૨-૪-૧૯૮૭ સુધીના છે. સઘના સભ્યા : સધના સભ્યાની સખ્યા હાલ આ પ્રમાણે છે : પેટ્રન સભ્ય ૧૨૭, આજીવન સભ્યો ૧૭૦૦, સામાન્ય સભ્યો ૧૨૫ અને પ્રમુદ્ધ જીવન'ના ગ્રાહકી ૩૫૦, પ્રબુદ્ધ જીવન' : ‘પ્રમુદ્ધ જીવન' શ્રી મુખર્જી જૈન યુવક સધનું મુખપત્ર છે, તેમ એક વૈચારિક સામયિક પણ છે. યથાશ નિયમિતપણે પ્રગટ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખાના અમને સારો સહકાર સતત સાંપડતો રહ્યો છે, જે માટે અમે તેમના ખૂબ આાભારી છીએ. સાહિત્ય, શિક્ષણુ, ધમ', રાજકારણુ, વિજ્ઞાન, મનેાવિજ્ઞાન, સમાજ સેવા ઇત્યાદિ વિવિધ ક્ષેત્રના વિવિધ વિષયો પર લેખો છાપીને “પ્રબુદ્ધ જીવન'માં વૈવિધ્ય જાળવવા પ્રયત્ન કરીએ છીએ. ‘પ્રબુદ્ધ જીવન'ના હિંસામા પ્રગટ કર્યાં છે, તે અનુસાર વર્ષ દરમિયાન આાવક કરતાં ખર્ચના વધારા રૂ. ૫૮,૯૨૨/૬૯ થયા છે. પ્રબુદ્ધ જીવન'માં પ્રગટ થતા લેખોને અન્ય દૈનિકા અને સામયિકા ઉષ્કૃત કરે છે એ આપણા માટે ગૌરવની ખાખત છે. ‘પ્રબુદ્ધ જીવન'નું પ્રકાશન સમયસર નિયમિત થઈ શક્યું છે. એ માટે મે ટ્રેન્ડ પ્રિન્ટસ' અને તેના મુખ્ય સંચાલક શ્રી કાકુભાઇના અને તેમના સ્ટાફના સભ્યના અમે આાભારી છીએ. શ્રી મ. મા. શાહુ માનિક વાચનાલય અને પુસ્તકાલય: પુસ્તકાલયમાં વધુ' દરમિયાન શ. ૧૩૮૬૦/૫૫ નાં પુસ્તક તા. ૧-૫-૧ વસાવવામાં આવ્યાં છે. વર્ષ' આખરે આશરે ૧૩૦૦૦ પુસ્તł છે. વર્ષ' દરમિયાન આવક કરતાં ખર્ચના વધારા શ. ૨૮૫૧૭/૫૭ થયે, તેમાંથી બૃહદ મુખ મહાનગરપાલિકા તરફથી મળેલ ગ્રાન્ટના રૂ. ૧૦,૦૦૦/-બાદ જતાં એક દર રૂ. ૧૮૫૧૯ની ખાધ રહી છે. વાચનાલયમાં ૧૫ નિા, ૩૦ સાપ્તાહિકા, ૧૪ પાક્ષિક, ૪૧ માસિા અને ૯ વાર્ષિ'ક સહિત ૧૦૯ સામયિકા ાલે છે, ભાષ.વાર વગી કરણ પ્રમાણે ૯ ગુજરાતી, ૯ હિન્દી છ અંગ્રેજી અને ૨ માડી સામાયિક આવે છે, વાચનાલય અને પુસ્તકાલય સમિતિના સભ્ય અને સ ંત્રી શ્રી હરિલાલ ગુલાબય દ્ર શાહને તેમ જ વૃદ સુભઈ મહાનગરપાલિકાના અમે અાભાર માનીએ છીએ પ્રેમળ જયતિ : સચ સંચાલિત અને ખ'ભત નિવાસી શ્રી મદ્દાસુખભાન પ્રેરિત પ્રેમળ જ્યાતિ'ના ઉપક્રમે વષ' દરમિયાન દાદર, ભાટુંગા, વાંદરા, જોગેશ્વરી, અધેરી, સાન્તાક્રુઝ, મલાડ, ખારીવલી, દહીસર, વિરાર, વરલી, પ્રમાદેવી, નાયર્ હાસ્પિટલ વગેરે જુઈ જુદ સ્થળાએ ટેલિફાન બૂથ આપવાના કાયક્રમે યાાયા હતા. પ્રેમળ જ્યોતિ'ના સંયોજકા શ્રીમતી નિરુબહેન શાહ અને શ્રીમતી કમલબહેન પિસપાટીની જાત દેખરેખ હેઠળ કે પ્રેમળ જ્યોતિ'ની પ્રવૃત્તિઓ સુપેરે ચાલી રહી છે, એ માટે તેમના અને અન્ય કાર્યકર મહેતાના અમે આભારી છીએ. વિલે પાર્લાની પ્રેમળ જાતિ શાખા; આજથી અઢી વર્ષાં પડેલાં વિલે પાર્લીં ખાતે પ્રેપળ જ્યાતિ'ની શાખાને પ્રારંભ થયે હતા.મા શાખાની બહેને દર ગુરુવારે વિલે પાર્જની નાણાવટી હેપિટલના દદી તે આર્થિક સહાય આપે છે, આ શાખાના સયાજા તરીકે શ્રીમતી સ્મિતાબહેન કામદાર અને શ્રીમતી સુલીબહેન હીરાણી સેવા આપે છે તેની સાભાર નોંધ લઈએ છીએ. અસ્થિ સારવાર કેન્દ્ર સધના પાનદ કાર્પાડયા સભાગૃહમાં તા. ૩૧-૭-૮૩ થી અસ્થિ સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે, આ કેન્દ્રમાં હાર્દનમાં દૂરદેાના નિષ્ણાત ડ્રા. જે. પી પીઠાવાલા દર રવિવારે ૯-૦૦ થી ૧-૦૦ દરમિયાન સ્લીપડિક, મણકાની તકલીફ્ ઘૂંટણના સોજો, પગની એડી અને કાણીના દુખાવા, ખમનું ામ થઇ જવું કે વારંવાર ઊતરી જવુ, લેન ટીખી., શરૂઆતના પેલિયા, સ્પેન્ડિલેસીસ માદિ રાગેની સેવાભાવે સારવાર કરે છે. દવાના ખર્ચ' દરદીએ આપવાના રહે છે. તેમાં પણ યોગ્ય દરદીઓને રાહત છાપવામાં આવે છે. આ કેન્દ્રના સંયોજક તરીકે કારોબારી સમિતિના સભ્ય શ્રી પ્રવીણુંભાઈ મ'ગળદાસ શાહ દર રવિવારે અચૂક હાજરી આપી સેવા આપી રહ્યા છે. એમાં છેલ્લા કેટલાક સમયથી સમિતિનાં સભ્ય શ્રીમતી જયાખહેન વીરા પણ નિમિત સેવા આપતાં રહ્યાં છે. એ તેના અને ડા. પીઠાવાલાના અમે ઋણી છીએ, વિલેપાર્લો માં અસ્થિ સારવાર કેન્દ્ર તા. ૨૬-૧-૮૫ ના રોજ શરૂ થયેલા આ કેન્દ્રમાં દર
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy