SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ J પ્રબુદ્ધ જીવન - તા. ૧-૧-૮૭ . શ્રમ મંદિરની યાત્રા મ ગણપતલાલ મ, ઝવેરી - ડિસેમ્બર મહિનાની બીજી તારીખને શીતળ દિવસ અને અને એમની યોગ્ય અને દીધું સારવાર કરવામાં આવે છે. બપોર પછી કુમાશભર્યા તડકાવાળે સહામણો સમય હતે. આ સંસ્થાના સેવાનિષ્ઠ અને કર્તવ્ય પરાયણ કાર્યકર શ્રી તે વખત, વડોદરા શહેરથી લગભગ ૧૮ કિ.મિ.ના અંતરે, સુરેશભાઇ સેના અને કુશળ સલાહકાર અને પ્રોત્સાહક શ્રી કેતરોના નીચા પ્રદેશમાં, કુદરતના ખોળે પોઢેલ, સિંધર ગામે, ઇન્દુલાલભાઈ પટેલ સાથે મારે આ સંસ્થા વિષે જે વિસ્તૃત રકતપિત્ત રોગીઓની સંસ્થા શ્રમ મંદિરમાં અમે જઈ પહોંચ્યા વાર્તાલાપ થયે તેનો સારાંશ નીચે મુજબ છે - ' (પૂર્વ સૂચના આપેલ હેવાથી, હાજર રહેલા) સંસ્થાના સંચાલકે આ શ્રમમદિરને વાર્ષિક નિભાવ ખર્ચ રૂ. ૧૮ લાખ અને કાર્યકર્તાભાઈઓએ અમારું ભાવપૂર્ણ સ્વાગત કર્યું અને લગભગ થાય છે. સરકારી ગ્રાન્ટ તથા અન્ય આવક અશરે ૫છી સંસ્થાને વિવિધ વિભાગોની મુલાકાતે અમને લઈ ગયા. રૂ. ૧૨ લાખની છે. એટલે આશરે દર વર્ષે રૂા. છ લાખ ખાધ રકતપિત્ત અથવા કુષ્ઠરેગના રોગીઓ માટેની આ એક વસાહત છે, આ કેન્દ્રમાં અત્યારે લગભગ ૫૦૦ કુષ્ઠરોગીઓને (૨) સરથા માટે ફંડ ફાળા ઉઘરાવવા અમે જાહેરાત કે વસાવવામાં આવ્યા છે, જેમાં આશરે ૧૨૫ તે બાળક છે. પ્રચાર કરતા નથી. વળી કઈ વ્યકિત અથવા સંસ્થા પાસે દાન બાકીને તરુણે યુવાને અને વૃદ્ધો છે, વિવિધ પ્રાંતના કામના માટે આગ્રહ કે અપીલ પણ કરતા નથી. અને ધર્મના રોગપીડિત સ્ત્રી પુરુષોનું આ સહિયારું સસ્થાન છે. * શ્રમમંદિરનું એક ટ્રસ્ટ છે. અત્યાર સુધીમાં આ વસાહત (૩) આ સંસ્થા વિષે સામયિકોમાં લોકો વાંચે, બીજાઓ પાછળ લગભગ રૂ. ૪૫ થી ૫૦ લાખને ખર્ચ થયે છે. પાસેથી સાંભળે અને અહીં આવીને પ્રત્યક્ષપણે જુએ. એવા * નાનાં બાળકને અલગ ડમિંટરી આશ્રયાલય)માં રાખ અનેક દયાળુ લોકોને સ્વેચ્છાએ રોકડ રકમે અન્ય ભેટે એકલતા નવામાં આવે છે અને એમને દૂધ, નાસ્ત, ભજન, વસ્ત્રો, પથારી, રહે છે, જેને સહર્ષ અને કૃતાભાવે સ્વીકાર કરવામાં આવે છે. શિક્ષણનાં સાધનો વગેરે મફત અપાય છે. (૪) અત્યાર સુધી ઉપર પ્રમાણે જ દાન દ્વારા મળતી * બાળ માટે બાળમંદિર છે તથા ચાર ધેરણ સુધીની સહાયથી સંરથાને નિભાવ થતે રહ્યો છે અને ભવિષ્યમાં પણ એક શાળા છે. દીનદયાળ ઇશ્વરની કૃપાથી અમારો આ સેવાયજ્ઞ સફળતાપૂર્વક * રોગગ્રસ્તમાંના ૨૦૦ જણ તદ્દન અપગે અને વૃદ્ધો છે. ચાલુ રહેશે એવી અમને શ્રદ્ધા છે. * શ્રમ મંદિરમાં રાગીઓના રહેઠાણ માટે મેટા અને (૫) આખા ભારતમાં કુષ્ઠ રોગીઓની સંખ્યા ૧૦ લાખ વિશાળ ખડે, નાની નાની કુટિર, તાલીમશાળાઓ, વર્કશે, જેટલી છે. તેમાં મહારાષ્ટ્રમાં જ લગભગ એક લાખની છે. કાર્યકરો માટે કવાર્ટસ વગેરે ઈમારતનું નિર્માણ કરવામાં તેમ છતાં, આ રોગ માટેનાં સારવાર કેન્દ્રો અથવા વસાહત આવ્યું છે. પ્રમાણમાં ઘણું એાછાં છે. * ૪૦ પથારીવાળી એક હોસ્પિટલ, ઓપરેશન થિયેટર, (૬) પરિણામે, આ “શ્રમમંદિર'માં કુષ્ઠરોગીઓની સંખ્યા લેરિટરી, બાટિક અને રિકટ્રેકિટવ સજરી, ફિઝિયે વર્ષ પ્રતિ વર્ષ વધતી જ જાય છે. સંખ્યાના વધારા સાથે, શેરપીની વ્યવરથા છે. ખર્ચને આ વધે. રહેઠાણ માટે નવી ને વધુ ઈમારતનું * કુષ્ઠરેગના મફત નિદાન માટે વડોદરામાં ખાસ નિમણુ કરવું પડે, આમ, આવક કરતાં ખર્ચનું પ્રમાણ દવાખાનું ચાલે છે. વધતું જાય છે. * રકતપિત્ત સિવાયને આજુબાજુના ગામમાંથી આવતા અન્ય રોગીઓનાં નિદાન, ચિકિત્સા, દવા વગેરેની ફી તરીકે (૭) શ્રમમંદિરમાં ગુજરાત ઉપરાંત, મહારાષ્ટ્ર, કર્ણાટક, સ્નાત્ર પચાસ પૈસા લેવામાં આવે છે. પંજાબ, અને છેક નેપાળથી દદીઓ આવે છે. હિન્દુ મુસલમાન, ખ્રિસ્તી કેમનાં પણ છે. રોગીઓને કઇ : રોગીઓ માટે, તેમને સ્વાવલંબી બનાવવા માટે અને આ જાત કે ધમભેદ હૈ નથી. બધા જ સંપીને રહે છે. નાત, એમનાં પુનર્વસવાટ અથે નીચે વર્ણવેલા લઘુ ઉદ્યોગે, હસ્તકામ, અને શ્રમસાધ્ય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જે જાત કે ધર્મના ભેદભાવ મિટાવીને રેગીઓને અમે લગ્ન પણ કરાવી આપીએ છીએ અને આવી યુગલના વસવાટ માટે એમને ચગ્ય તાલીમ પણ અપાય છે. ' * અંબર ચરખા, હાથશાળ, સીવણકામ, રસોઈકામ, સફાઇ માટે અહીં જ અલાયદી જગ્યા પણ આપીએ છીએ. ' કામ, ખેતીકામ, ચમ ઉદ્યોગ, વૃક્ષ ઉછેર, પશુપાલન, હોસ્પિટલ (૮) એક એકાવનારી વાત એમણે એ કહી કે શ્રમમંદિરમાં સેવા, ઓફિસ કામ, ગોબરગેસ, દુકાનદારી અને વ્યવસાય વગેરે. આવતા રેગીઓને અમે રીતસર દાખલ તે કરીએ જ છીએ * * ઉપરોકત વિવિધ કેન્દ્રોનું અને કાર્યોનું આયોજન, પણ કેટલીક વખતે. રકત્તપિત્તગ્રસ્ત મનુષ્યને–બાળકથી માંડીને સંજન અને સંચાલન શ્રમમંદિરમાં રહેતી સાધારણ રોગવાળી વૃદ્ધ સુધીન–એમનાં જ સગાં કે ઓળખીતાઓ કે બી જાઓ, અને રોગમુકત વ્યક્તિઓ દ્વારા તેમ જ સંસ્થાના કાર્યકર ભાઈ રાત્રિના અંધકારમાં છાનામાના સંસ્થાના દરવાજાની બહાર બહેને તથા સ્વયંસેવકે દ્વારા થતું હોય છે. તરછોડીને ચાલ્યા જતા હોય છે. સવારે જયારે દરવાજે * કુષ્ઠરોગની પ્રાથમિક અવસ્થા કે જેમાં શરીરના કોઈપણ ખોલવામાં આવે ત્યારે પેલા નિરાધાર અને કણસતા રોગીઓને ભાગમાં અમુક પ્રકારના ચાડી દેખાય ત્યાંથી માંડીને શરીરે અમે મંદિરમાં દાખલ કરીએ છીએ. આવી રીતે, જેમને રસીઝરતી ગરિ, વિકૃત અંગે અને ખંડિત અવયવાળા રોગ બીજાએ જાકારો આપે છે તેમને અમે અપનાવીએ છીએ. પ્રત માનવીઓને આ મંદિરમાં આશ્રય આપવામાં આવે છે (અનુસંધાન પૃષ્ઠ ૧૩૭) માવિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, સંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : કેન પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪
SR No.525972
Book TitlePrabuddha Jivan 1987 Year 48 Ank 17 to 24 and Year 49 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1987
Total Pages262
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy