SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૫-૮૬ પ્રબુદ્ધ જીવન - બૌદ્ધ સંસ્કૃતિમાં “જાતકથાઓ” 8 પ્રવીણચંદ્ર છે. રૂપારેલ “જાતક કથા’ એટલે બૌદ્ધ કથાઓ, એટલું તે હવે લગભગ પ્રાપ્ય જાતકકથાઓ લગભગ ૫૦ જેટલી છે; મૂળ એ કહ્યું: બધાં જ શિક્ષિતે તે વિદ્યાથીઓ પણ જાણે છે. પણ હકીકતમાં હતી એ ચોકકસ કહી શકાય એમ નથી. ' આ કથાઓના આવા નામને એથી યે કઈક વિશેષ અર્થ જાતકકથાઓ-ધમકથાઓ અને સંદર્ભ છે. વયં ભગવાન બુદ્ધને મુખે કહેવાયેલી આ કથાઓ મૌદ્ધ વિશ્વવ્યાપી બૌદ્ધ ધર્મના સ્થાપક શાયમુનિ ગૌતમ, જેમને ધર્મ અને બૌદ્ધ સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. બૌદ્ધ આપણે કપિલવસ્તુના રાજકુમાર તરીકે સિદ્ધાર્થ નામે અને ધર્મશાસ્ત્રમાં એ ધર્મકથાઓ કહેવાય છે. એમને જ્ઞાન થયું-બેધ થયો–તે પછી બુદ્ધનેને નામે ઓળ ભગવાન બુદ્ધના મહાનિર્વાણુ પછી આ બધી કથા એને ખીએ છીએ. તેમના ધર્મજીવનનું એક મહત્ત્વનું પાસું, આ વ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવ્યો અને તે પર ટીકાઓ પણ કથાઓ છે. આ કથાઓ આવા નામે શા માટે ઓળખાય છે લખાઈ. મહાન અશકને પુત્ર મહેન્દ્ર ધર્મપ્રચાર માટે સિંહા એ જાણવા જેવું છે. દેશ ગમે ત્યારે જોડે પાલિ ભાષામાં લખાયેલી આ સટીક જીત કમનું મહત્તવ કથાઓ પણ ત્યાં લઈ ગયું હતું ત્યાં પછી તેનું સિંહાલી. બુદ્ધ બાહ્ય કર્મકાંડ વિરૂદ્ધ તે હતા જ; પણું પણ ભાષામાં ભાષાંત્તર થયું એવી વાત પ્રચલિત છે. જીવનમાં કમને એ અત્યંત ઊંચું મહત્વ આપતા, પુનર્જન્મમાં મહાવંશમાંના એક ઉલ્લેખ પરથી લાગે છે કે આ પછી એ અવશ્ય માનતા; એટલું જ નહીં પૂર્વ જન્મમાં કર્મોનાં ત્યાં કે અહીં પાલિભાષામાં એની કોઈ જ નકલ પ્રાપ્ત નહીં રહી ફળ પછીના જન્મમાં મળે જ છે કે ભગવવાં જ પડે છે એ હોય. આ મહાવંશમાં જણાવ્યા પ્રમાણે, પાંચમી સદીમાં આચાર્ય એમની દૃઢ માન્યતા હતી. બુદ્ધશેષ ભારતમાંથી સિંહલદેશ ગયા હતા. ત્યાં અનુરાધાપુરીટ વિકાસયાત્રા મહાવિહારમાં મહાસ્થવિર સંઘપાલની સંમતિ મેળવીને એમણે કોઈ સામાન્ય કૂલ કે ફળને પણ એનું વર્તમાન સ્વરૂપ સિંહલ ભાષામાંથી એનું પાલિભાષામાં ભાપાંતર કર્યું અને તે પામવા માટે સેંકડે-હજાર વર્ષના અનેક તબકકાઓના વિકાસ અહીં લઈ આવ્યા. ક્રમમાંથી પસાર થવું પડયું હોય છે, તે કોઈ એક જીવને જાતકકથાઓનું મહત્વ આત્માને એક જ જન્મના ૫૦, ૬૦ કે ૧૦૦ વર્ષના આયુષ્યમાં, બૌદ્ધ પાકિસાહિત્યમાં તિપિટક-એટલે કે ત્રિપિટક-એ ત્રણ બુદ્ધત્વ જેવી ચરમ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, એવું તે શી રીતે વિભાગન-પિટને-સમૂહ છે; એ ત્રણ પિટકે છે–સુત્તપિટક, બની શકે? વિનયપિટક અને અભિધમ્મપિટક; આ મુખ્ય વિભાગો પાછ. યુવરાજ સિદ્ધાર્થ શાક્યમુનિ ગૌતમ બુદ્ધત્વ પામ્યા તે અનેક વિભાગ ને વિભાગોમાં વહેંચાયેલું છે. આમાંને પહેલાં અનેક ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મ લઈ, ઉત્તરોત્તર સુત્તપિટકમાંના ખુદનિકાલમાં જે પંદર ગ્રંથને સમાવેશ છે છે. વિકાસ સાધવા, જ્ઞાનમય બેધમય સ્થિતિ પામવા માટે સતત તેમને એક ગ્રંથ તે આ “જાતક' ! આગળ વધવા પ્રયત્નશીલ રહ્યા અને અંતે સિદ્ધાર્થ રૂપે જન્મી આ તિપિટકમાં બુદ્ધવચનનું એક પ્રાચીનત્તર વગરણું : આ વિકાસયાત્રા પૂર્ણ કરીને બુદ્ધત્વ પામ્યા. પણ મળે છે. આમાંના નવ વિભાગમાં આ “જાતકને પણ રસ્થાને પૂર્વજન્મની કથાઓ આપવામાં આવ્યું છે, જે તેની પ્રાચીનતા અને તેના વિશિષ્ટ , શાકય મુનિ ગૌતમ અહંતપદ પામ્યા ત્યારે એમને એમના મહત્ત્વનું સૂચક છે. પુર્વજન્મનું પણ જ્ઞાન થયું હતું (બૌદ્ધ શાસ્ત્રો અનુસાર) બૌદ્ધ સંસ્કૃતિનાં અનેક પ્રાચીન સ્થળોએ ચિત્ર, શિલ્પ... પિતાના આ પુર્વજન્મનો મેળ બેસાડી, એ બધા જન્મની વગેરેમાં આ કથાઓના પ્રસંગે અંકિત થયેલા મળી આવે છેવાતે-કથાઓ એમણે રવમુખે શિષ્યને કહી હતી. સાંચી, ભરદૂત વગેરેનાં અતિ પ્રાચીન સ્તૂપની વેદના પર: આ બધી કથાઓ “જાતક કથા” ને નામે ઓળખાય છે. અંકિત થયેલા તથા સચીન તેરશે એટલે કે ઠારે, અજં- જાતક એટલે જન્મ સંબંધી, જન્મને લગતું, જન્મેલું, આમ તાના ભીંતચિત્રને અમરાવતી ઉપરાંત જાવામાં બે રાબુદર, ભગવાન બુદ્ધના પુર્વ અવતારે પૂર્વ‘જન્મ”ને લગતી એટલે કે બ્રહાદેશ, સિયામ વિગેરે સ્થળોએ પણ નયન મનહર કલાકૃતિઓમાં પૂર્વજન્મની કથાઓ તે જાતકકથાઓ. અંક્તિ થયેલા આ કથાઓના પ્રસંગે પણ બૌદ્ધ સંસ્કૃતિમાં બોધિસત્વ જાતકકથાઓના વિશિષ્ટ મહત્ત્વનું સમર્થન કરે છે. આ બધી જ કથાઓમાં નાયક કે કોઈ ગૌણ પાત્ર તરીકે અકથાઓ બુદ્ધ, તે હોય જ, એ તે દેખીતું છે; પણ આ કથાઓમાં ત્રિપિટકમાં ઉલ્લેખાયેલા જાતકગ્રંથ જોડે એમની અટ્ટકથાઓ એમને “ધિસત્વરૂપે ઓળખાવાયા છે એ ધ્યાનમાં રાખવાનું . પણ સંકળાયેલી છે. મૂળ જાતક તે ધમ્મપદની જેમ ગાથ. છે. બોધિ' એટલે બેધીશીલ, બેધવાળું, ચેતનામય; અને સ્વરૂપમાં જ છે. આ અક્કથાઓના ભાષ્ય જેવી જ છે. અને ‘સર્વ” એટલે અસ્તિત્વ ધરાવતું તત્ત્વ-જીવન-આત્મા! આમ અદૃથાએ વિનાનું જાતક સાહિત્ય આપણે માટે, કદાચ પૂરું બેષિસત્ત' એટલે બોધમય, જ્ઞાનમય સ્થિતિ પામવા માટે ગણાય એવું નથી. અરું લાગે એવું છે. સતત પ્રયત્નશીલ રહે છવ-આત્મા. આ અદૃશ્યાઓમાંથી મળતી વિગતે પ્રમાણે જાતકમની આમ જાતકકથાઓ એટલે જન્મ-જન્માંતરેથી જ્ઞાનમય- પિણ ભાગની કથાઓ જેતવન વિહારમાં કહેવાયેલી છે, જયારે બેધમય સ્થિતિ પામવા અનેક જન્મમાં સતત પ્રયત્નશીલ બાકીની કથાઓ રાજગ્રહ, કૌસાબી વૈશાલી વગેરે સ્થળોએ રહેલા ભગવાન બુદ્ધની પૂર્વજન્મની કથાઓ. આવી અત્યારે કહેવાયેલી છે.
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy