________________
૨૬૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૮૬ અનેક પૂર્વજન્મનાં સકર્મોના ફળ રૂપે જ રાજકુમાર મુખ્ય ને મહત્ત્વનું કારણ હોય. સિદ્ધાર્થ આ જન્મમાં બુદ્ધવ પામ્યા, એવી આ કથાઓ દ્વારા ખુદ ભગવાન બુદ્ધ જ કરેલી રજુઆત, જીવનમાં કર્મના આવા
મુખ્ય સ્ત્રોત મહત્ત્વની એમની દઢ શ્રદ્ધાનું જ જવલંત ઉદાહરણ છે.
આમાંની ઘણી કથાઓ આપણને પંચતંત્ર, હિતિપદેશ,
ઇસપ કથાઓ વગેરેની યાદ અપાવે એવી છે. આ બધામાં મૂળ વિશિષ્ટ સ્વરૂપ
કથાઓ-પ્રાચીનતમ કથાઓ કઈ એ ઠીક ઠીક વાદવિવાદને વિષય આ જાતકકથાઓના પ્રારંભ ખાસ ધ્યાન ખેંચે એવા હોય
થઈ પડયે છે! આમ છતાં એકંદરે, આ સૌ કથાઓમાં જાતક છે. સામાન્ય રીતે આપણી વાર્તાઓ જેમ-એક હતો રાજા !”
કથાઓ સૌથી પ્રાચીન હોવાનું તથા અન્ય સૌ કથાઓને આજ એ રીતે શરૂ થાય છે કે અંગ્રેજીમાં–‘વન્સ અપને ટાઈમ” થી
મુખ્ય સ્ત્રોત હોવાનું, હવે મેટા ભાગના વિદ્વાનો સ્વીકારતા થયા - શરૂ થાય છે, તેમ મેટા ભાગની જાતકકથાઓને પ્રારંભ
છે, એ પણ નોંધવું જોઈએ. “ “પ્રાચીનકાળમાં, વારાણસીમાં બ્રહ્મદત્ત નામને રાજા રાજ કરતે.
માનવજીવન હત –એવા વાક્યથી થાય છે. સેંકડે વર્ષોથી લોકકથાઓ જેવી આ થાઓની શૈલી પદ્ધતિ પણ ખાસ નધિવા જેવી છે. - બની ગયેલી આ કથાઓએ પણ, અન્ય કથાઓની જેમ, આવા નિરાંબરી સરળ શૈલીમાં આલેખાયેલી આ કથાઓમાં સીધી ને :પ્રકારની કથાઓએ પણ, અન્ય કથાઓની જેમ, આવા પ્રકારને આડકતરી રીતે પણ માનવ જીવનમાં કેટલાં બધાં પાસાં આવરી કથા-પ્રારંભ અપનાવી લીધું હોય, એવું લાગે છે. બાકી અનેક
લેવાયાં છે ! *જન્મની કથાઓમાં એકને એક જ રાજ બ્રહ્મદત્ત, વારાણસીમાં | કિંમતી ઔતિહાસિક સામગ્રી રાજ કર્યા જ કરતા હોય, એવું તે શી રીતે બને? સિવાય કે
મનોરંજન અને ઉપદેશનાં તત્ત્વ તે આમાં છે જ! બ્રહાદત્ત’ એ કોઈ રાજાનું વિશેષનામ નહીં પણ વારણસીના
પણ તે ઉપરાંત, પ્રાચીનકાળના રોજે રોજના જીવનની બધા જ રાજાઓએ અપનાવેલું કોઈ વિશેષ ઈલકાબ જેવું- રહેણીકરણી, કલા-કારીગરી, વેપાર-રોજગાર, સમાજ વ્યવસ્થા, ‘ાઈટલ” જેવું-નામ હોય ! –આવો પણ એક મત, આ વ્યવહાર-નીતિ, અર્થકારણ વગેરેની ભલે છૂટક તૂટક, છતાં બાબતમાં પ્રચલિત છે, ખરે!
માતબર કહી શકાય એવી ને એટલી વિગતે આ કથાઓમાં સામાન્ય રીતે લાંબા કાળથી પ્રચલિત રહેલી લકથાઓમાં, સમાયેલી છે. કુપનાના અસંયત વિહારને લઈને, કયારેક કયાંક ગ્રામ્યતા કે
આ વિગતે પ્રાચીન રાજનૈતિક, સામાજિક તથા નનૈતિક અશ્લીલતા પ્રવેશવાને જે ભય રહે છે તેનાથી આ કથાઓ પરિસ્થિતિ તથા મૂલ્યનું જે સમૃદ્ધ તાદશ ચિત્ર ઉપસાવે છે તે - અસ્પષ્ટ રહી છે એ ખાસ નોંધવા જેવી બાબત છે. આ તત્કાલીન ઇતિહાસના આલેખન માટે પ્રચૂર માત્રામાં અત્યંત થાઓ ધમને ગાળણે ગળાયેલી છે, એ જ કદાચ આમ થવાનું મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ગેરશિસ્ત વાસ્તવિક દષ્ટિએ
આ “સત્સંગી ઘણા સમયથી શેક્ષણિક સંસ્થાઓમાં શિસ્તનું વાતાવરણ શિક્ષણક્ષેત્રને વગેવનારું રહ્યું છે. પરંતુ આમાં માત્ર વિદ્યાથી
અધ્યાપક-પ્રાધ્યાપકે સુશિક્ષિત હોવા છતાં તેમનાં જીવનમાં
સરસ્વતીની આરાધનાને બદલે લક્ષ્મીની આરાધના સવિશેષ એને જ દોષ કાઢશે એ ન્યાયપૂર્ણ નથી. વિદ્યાથીઓ શિક્ષણ
બનતી રહે છે. વિદ્યાથીએ પર તેમને , ભાવ વિદ્યા સંસ્થાના કેટલાંક ઘટકમાંનું એક ઘટક માત્ર છે. શિસ્ત અંગે
પ્રેમી તરીકે પડતો નથી, જે શિસ્ત માટે મેટું વિન ગણાય. અન્ય ઘટકની કોઈ જ જવાબદારી નથી એમ કહી શકાય નહીં
તદુપરાંત અાપક-પ્રાધ્યાપકનાં વર્તુળમાં સ્થબંધી થઈ જતી જ બકે આ ઘટના ફાળે શિક્ષણ સંસ્થાની ગેરશિસ્ત માટે
હોય છે, પછી ભલે તમે તેને મિત્રવર્તુળનું રૂપાળું નામ આપે. કેટલીક વખત તે ઘણે મેટો પણ બની રહે. અંગ્રેજોના સમયના ટપાલી કે પ્રાથમિક શાળાના શિક્ષકને
અધ્યાપકગણમાં સમગ્ર રીતે સુમેળ હેત નથી, પરંતુ આ સુમેળ
તેમના નાના વર્તુળોમાં ચેડે રહે છે. પરિણામે અધ્યાપકગણુમાં પિતાના વ્યવસાયમાં જેટલાં રસ અને ગૌરવ હતાં તેટલાં રસ
જે વાતચીત થાય તેમાં જુદાં જુદાં વતુળ-જૂથને ધ્વનિ રહે. અને ગૌરવ સ્વતંત્ર ભારતની શિક્ષણ સંસ્થાઓના વડાઓના,
હોય છે. આમાં કયા અધ્યાપકને અયોગ્ય હોય તે પણ યોગ્ય તેમના વ્યવસાયમાં હશે કે કેમ એ પ્રશ્ન છે. તેમને જીવનરસ
ગણવા અને કયા અધ્યાપકને યોગ્ય હોય તે પણ અગ્ય ગણવા નરાશ્યનાં પ્રતિબિંબસમ હોય છે, અર્થાત તેમણે તેમનાં શિક્ષણ
એવા ધ્વનિનું વાતાવરણ અધ્યાપક ખંડમાં રહેતું હોય અને અનુભવ નથી તે આત્મસાત્ કર્યા હતાં કે નથી તે કઈ
છે. આની ગંધ વિદ્યાથીઓ સુધી પહોંચતી હોય છે. સ્વપ્નસૃષ્ટિ નિર્માણ કરી હતી. પરિણામે, તેમને વહીવટ કાર્યાલયના અગ્રગણ્ય કર્મચારીઓ તથા શિક્ષણ સંસ્થાના અગ્રગણ્ય અધ્યાપકનું માનસ તેમનાં કાર્યક્ષેત્રમાં વિશેષ હોય છે. =અધ્યાપકે-પ્રાધ્યાપકોના અભિપ્રાય કે સૂચન પ્રમાણે ચાલતે તેથી કેાઈ અધ્યાપક અન્ય અાપની કપ્રિયતા સહન કરી હોય છે. આમાં શિક્ષણસંસ્થા સરસ્વતી મંદિર બને તેવો વિનિ શકતે નથી વિદ્યાથીઓમાં લોકપ્રિય બનવા માટે પ્રત્યેક ભારતની સ્વતંત્રતા બાદ તે વિલીન થઇ રહ્યો છે. સંસ્થાના અધ્યાપક અન્ય અધ્યાપકેને અતંદુરસ્ત સ્પર્ધક બની રહેત. વડાઓની તે માત્ર સહી જ કાગળ પર હોય છે એ હોય છે. અધ્યાપકે વિદ્યાર્થીઓ સાથે વધુ પડતા હળતા મળતા - સિવાય તેમના વ્યકિતત્વને પરિચય : શૂન્યવત્ હોય છે. આ હોય છે. આ મિલનમાં કયાં અધ્યાપક માનને પાત્ર છે. યુરિરિથતિમાં ગેરશિસ્ત જ શકય બને.
અને કયા તેવા નથી એવા વિનિનું વાતાવરણ વાતચીત દરમ્યાન