________________
)
તા. ૧-૫-૮૬ . પ્રબુદ્ધ જીવન
ઉપર આય કર્મો પ્રતિ સમયે ઉદયમાં આવે છે. અને બંધમાં
જોઈ શકે છે. છઘસ્થજ્ઞાનીની તાકાત બહાર એ વિષય છે. પણ પ્રતિ સમયે એક માત્ર આયુષ્યકમ સિવાય સાતે ય કર્મોને થાય છે. આયુષ્યકમને બંધ પડે તે સમય પૂરત જ આડેય
- પાંચે ય અસ્તિકામાં જે ધ્રુવ-નિત્ય તત્વ હોય તે પ્રત્યેક કર્મોને બંધ હોય છે. આયુષ્યકમને સત્તાકાળ અંતમુહુતથી
અસ્તિકાયનું પ્રદેશપિંવ છે અને બીજી પ્રત્યેક અસ્તિકાયનું લઈને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમને કાળ હોય છે. ઉદયકાળે આડેય
જાતિત્વ છે. કર્મને એક જ સમયે પ્રકૃતિ અને રસ ચૂસાય છે. અને બીજા
ઉત્પાદ બે પ્રકારના છે પ્રયોગશા અને વિશ્રશા. પ્રયોગસા. સમયે બીજા ક્રળિયાના પ્રકૃતિ અને રસ ચૂસાય છે. જેમ કે
ઉત્પાદ એટલે જેમાં સંસારી જી કર્તા બૅકતા ભાવે પ્રદુગર ઘીના દીવામાં પ્રત્યેક સમયે નવા અને નવા ઘીના બુંદનું તેજ
કંધોમાં આકાર આપે છે તે પ્રક્રિયા. આવાં ઉત્પાદન પ્રયોગશર હોય છે.
ઉત્પાદ કહે છે. જ્યારે વિશ્રશા ઉત્પાદ એટલે સ્વાભાવિક સહેજ પ્રતિ સમયે જે આ પ્રમાણે ઉત્પાદ-વ્યયની હારમાળા
જ ઉત્પાદ કે જેમાં જીવને કર્તા–ભકતા ભાવ હોતા નથી ઉદાહરણ ચાલે છે-Chain of action-તે અતિ સૂક્ષ્મ છે, કાળથી તે તરીકે મેધધનુષ્ય વાવાઝોડા-સંધ્યાના રંગે આદિ અરૂપી દ્રવ્યોમ અતિ સૂક્ષ્મ એવી ઘટનાને કેવલ એક માત્ર કેવલજ્ઞાનીઓ જ આ ઉભયમાંનો એકેય ઉત્પાદ નથી,
આજવ એટલે સરળતા, સમતા, સાદગી
૯ એલાચાય મુનિ વિદ્યાનંદ ૨ અનુ: ગુલાબ દેઢિયા આર્જવ એટલે ઋજતા. આજંવમાં કુટિલતાના અભાવનું પાણીને સમભાવથી બધે પહોંચાડવામાં સહાયક બને છે. સૂચન છે. કુટિલતા માયાચારને ઉત્પન્ન કરે છે. જીવનની સર્વે પ્રમાણે આજથી મનુષ્યમાં સરળતા જ આવે છે એટલું નહિ ત્તમ ઉપલબ્ધિ આત્મબંધ છે. આત્મબંધ માટે ધર્મ સાધનરૂપ છે. પરંતુ જીવો અને જીવવા દોની સમત્વપૂર્ણ ભૂમિનું નિર્માણ: ધમને ક્ષમામય, મૃદુતા અને ઋજુતાથી સંપન્ન બતાવવામાં પણ થાય છે. આવ્યું છે. એટલે કે, આજવ ધર્મ આત્માના સરળ, નિષ્કપટ
આજવમાં પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ હોય છે. સરળ મનુષ્ય ભાવને દર્શાવે છે.
કંઈ ને કઈ ઉત્તમ સંગ્રહ કરે છે. ભગવાન પ્રત્યેની વિનયભકિc આત્મામાં સરળતા આવે ત્યારે જ એમાં મને પ્રવેશ અજવ ધર્મ છે. શકય બને છે. આજે આજંવના દર્શન દુર્લભ થઈ ગયાં છે.
‘આજવ’ શબ્દને “આ” ઉપસર્ગ આદાન સૂવે છે કાઈજે કોઈ આર્જવ દેખાડતે દેખાય તે સમજાઈ જાય છે કે,
ઉત્તમ આચરણને ગ્રહણ કરવું તે આજવ છે. ઋજુતામાં વેતસકે વિશેષ કારણસર તે તેમ કરી રહ્યો છે. ગરજ પ્રમાણે
(નેતર) ગુણ છે. નેતર નદીના પ્રવાહમાં સુરક્ષિત રહે છે. નમનશીલ સરળતા કે મૃદુતા ધારણ કરવી એ ધર્મની સાથે છળ છે.
હોવાથી તે પ્રવાહની સાથે ઝુકી જાય છે. નદીને વેગ છે જે વ્યકિત આજવને મન, વચન અને કાયાથી સ્વીકારે છે તે જ
થતાં ફરીથી ઉપર આવી જાય છે. આ તસવૃત્તિ નેતરની મનથી શત, પ્રસન્ન અને સ્થિરમતિ હોય છે. પ્રકૃતિના સર્વ ગુણનું
જેમ નમી જવા છતાં સ્થિતિસ્થાપક રહેવાની વૃત્તિને આજે સાહચય આજ પાળનારને જ પ્રાપ્ત થાય છે. બધા જતાને
કહે છે. પરિસ્થિતિ જોઈ નમ્રતા ધારણ કરવી અને અનુકુળ આદર કરે છે અને કુટિલતાથી દૂર ભાગે છે. સરળતાથી ગુણની
પરિસ્થિતિમાં સ્થિર રહેવું એ આજવ ગુણ છે. ચારિત્રનું પાત્રતા આવે છે. સરળતાને અપનાવતાં બીજા અનેક સગુણ
પાલન ઋજુવૃત્તિથી જ થઈ શકે છે. આપોઆપ ખેંચાઈ આવશે. પાત્રત્વે ક્રિયતાં યત્નઃ પાત્રમાયાન્તિ
વિનમ્રતા, સદ્વ્યવહાર, પરસ્પર પ્રીતિમય મધુર સંબંધેની રથાપના સમ્મદઃ (જાતને પાત્ર બનાવે, સંપત્તિ આપ મેળે આવી મળશે)
કપટ, અનીતનો અભાવ આજથી જ શક્ય બને છે. માતા આજ સમત્વની ભૂમિનું નિર્માણ કરે છે. જે પ્રદેશ સમથળ
જેમ પ્રીતિવાત્સલ્યથી પુત્રનું લાલનપાલન કરે છે, તેમ આર્જવ અને સરળ હોય છે, ત્યાં સૂર્યકિરણે સીધાં પડે છે અને
મનુષ્યના બધા સદ્દગુણનું રક્ષણ કરે છે. જે આજવયુકત છે પ્રકાશ લાંબે વખત સુધી રહે છે. ઊંચી નીચી ભૂમિ ઉપર
તે જ ધર્મ તરફ સાચે શ્રદ્ધાળુ છે. પ્રકાશ પણ વાંકાચૂંકે પડે છે. સરળતામાં પ્રકાશને સ્થિર
(તીથકરમાંથી સાભાર-ટૂંકાવીને) રાખવાની ઘણી ક્ષમતા છે. ધર્મપ્રકાશ મેળવવા માટે આજની જરૂર છે. તેમના બારીક છિદ્રમાં ‘આ’ બનીને જ દેરે પ્રવેશી
“સંધ સમાચાર શકે છે. સંસ્કૃતમાં “કજ' ધાતુ ગતિને અર્થે દર્શાવે છે.
એકયુપ્રેશરને તાલીમ વગર ગતિને અર્થ જ્ઞાન, ગમન અને પ્રાપ્તિ છે.
સંધના ઉપક્રમે એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા સારવાર માટે જે ઋજુ' યુકત છે એટલે કે જે જ્ઞાન, ગમન અને
નિશક તાલીમ વર્ગ અંગ્રેજી ભાષામાં સોમવાર, તા ૨૮ મી પ્રાપ્તિથી જોડાયેલ છે તે ઋજુતા છે,
એપ્રિલ, ૧૯૮૬ થી પરમાનંદ કાપડિયા સભાગૃહ, ૩૮૫, સરદાર
વી. પી. રોડ, રસધાર કા. ૫ સોસાયટી, બીજે માળે, ગુરુ પાસે ઉપદેશગ્રહણ કરવા જનારમાં આજે (સરળતા)નું
મુંબઈ-૪૦૦૦૦૪, ફિનઃ ૩૫૨૯૬) ખાતે શરૂ થયા છે. દર હોવું સૌ પ્રથમ જરૂરી છે. આજં જ્ઞાનપ્રાપ્તિમાં મદદગાર બને સમવારે બપોરના ૨-૦૦ થી ૪-૦૦ સુધી ચાલતા આ વર્ગનું છે. આજંવમાં ભકિતભાવનું સૂચન છે. ખેડૂત વાવણી , સંચાલન શ્રી જગમોહનભાઈ દાસાણી કરી રહ્યા છે, આ વર્ગમ કરતાં પહેલાં તે જમીન પર હળ ચલાવી વિષમતા દૂર કરે છે. ન જોડાયા હોય તેઓ હજુ પણ આ વર્ગમાં જોઈ શકે છે, એ ચડાવ ઉતારને સરખા કરે છે. આવી સમથળ જમીન સીંચેલા , માટે “સંધના કાર્યાલયમાં સંપર્ક સાધવા વિનંતી છે.