________________
Bogd. No. MH. By / South 54 Licence No. : 37
|
|
ce પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ નેન’નું નવસંસ્કરણ વર્ષ:૪૪ અંક:
મુંબઇ તા. ૧-૫-૮૬ છુટક નકલ રૂા. ૧-૫૦
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર વાર્ષિક લવાજમ રૂા. ૩૦/
પરદેશમાં એર મેઈલ : ૨૦ % ૧૨ સી મેઇલ : ૧૫ ૪ ત્રી રમણલાલ ચી. શાહ
શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી મારા મિત્ર શ્રી નેમચંદ ગાલાએ લખેલા શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજી અને રાજચંદ્ર બંને પ્રત્યે માન પ્રેરે એવી છે. યુવાન અને ગાંધીજી' નામના પુસ્તક પ્રકાશન સમારોહ થડા દિવસ
વયે માણસને જ્યારે અનેક સ્વન હોય, તરંગ હોય, તમન્નાએ પહેલાં થયે. એમણે ખૂબ પરિશ્રમ લઈને ઘણી માહિતી એકઠી હોય, પિતાની શક્તિ ઉપર અખૂટ વિશ્વાસ હોય ત્યારે પિતાની કરીને આ પુસ્તક તૈયાર કર્યું છે. “શ્રીમદ્ રાજચંદ્ર અને લગભગ સમકક્ષ વ્યક્તિને ઉચ્ચાસને સ્થાપવી, માર્ગદર્શક તરીકે ગાંધીજી” વિષે અગાઉ નાની પુસ્તિકા રૂપે અથવા કોઈ ગ્રન્થના સ્વીકારવી એમાં ગાંધીજીની નમ્રતા, સરળતા, નિખાલસતા અને પ્રકરણ રૂપે કેટલુંક લેખનક છે. આ પુસ્તક એ દિશામાં ગુજુગ્રાહકતા કેટલી બધી હતી તેની પ્રતીતિ કરાવે છે. એક વધુ સવિગત સબળ પાસ છે. શ્રીમદ્ રામચંદ્ર અને
ગાંધીજી રાજચંદ્ર પ્રત્યે મુગ્ધ હતા. પિતે વિચક્ષણ પણ -ગાંધીજીના તુલનાત્મક અ યન માટે ઘણે અવકાશ છે. કારણ કે
હતા, રાજચંદ્રની સાથે કઈ પણ બાબત વિષે ગાંધીજીને મતભેદ શ્રીમદ્ રાજચંદ્ર અને ગાંધીજી એ બને એવી મહાન વિભૂતિઓ છે.
થયેલે જણાયો નથી, થવાનું કારણ પણ પણ નથી, કારણ કે તેમના વિષે વખતોવખત અભિગમથી અધ્યયન થયા કરશે.
રાજચંદ્રનું તમામ ઉધન સ્વાર્થરહિત, અંગત અપેક્ષા રહિત, - શ્રીમદ્ રાજચંદ્ર વિષે ગાંધીજીએ પોતાની રક્ષાત્મકથામાં
કેવળ સવના આત્મિક કલ્યાણના અર્થે હતું. ગાંધીજી પણ અને અન્ય લખાણમાં બહુમાનપૂર્વક નિર્દેશ કર્યો છે.
એ જાણુતા હતા કે રાજચંદ્ર સ્વાધી' આશયથી તેમને પિતાના જીવન ઉપર અતિશય પ્રભાવ પાડનારી જે
કશું કહેશે કે લખશે નહિ કે જાણી જોઈને ગેરમાર્ગે દોરવવાને ત્રણ વ્યકિતઓ એમણે ગણાવી છે તેમાં ટેસ્ટોય કે
પ્રયત્ન કરશે નહિ. તટસ્થતા અને સમભાવ એ રાજચંદ્રના રસ્કિન કરતાં મહત્ત્વની વ્યકિત તે રાજચંદ્ર-રાયચંદભાઇ છે.
સ્વભાવનાં લાક્ષણની ગાંધીજીને પૂરી પ્રતીતિ થઈ ગઈ હતી. ગાંધીજી યુવાન વયે જ તેમના પ્રત્યક્ષ ગાઢ સંપર્કમાં આવ્યા
એટલા માટે જ રાજચંદ્રને પિતાના આધ્યાત્મિક માર્ગદર્શક હતા, અને ત્યાર પછી બંને વચ્ચે પત્રવ્યવહાર પણ થયે હતા.
તરીકે સ્વીકારી તેઓ તેમનું માર્ગદર્શન મેળવતા હતા. ' એ સમયે ગાંધીજી ઉપર રાજચંદ્ર લખેલા કેટલાક પત્રે જે ગુમ ન થઈ ગયા હતા તે બીજી અનેક બાબતો ઉપર સારો
પ્રથમ મુલાકાતે રાજચંદ્રથી પ્રભાવિત થયા પછી ગાંધીજી પ્રકાશ પાડત.
ઉત્તરોત્તર વધુ અને વધુ પ્રભાવિત થતા રહ્યા હતા. આફ્રિકામાં ઈંગ્લેન્ડથી ભારત પાછા ફર્યા તે જ દિવસે ગાંધીજી મુંબઈમાં
ધર્માન્તર કરવાના પ્રસંગે એમણે બીજા કોઇને નહિં પણું છે. પ્રાણજીવનદાસ મહેતાને ત્યાં ઊતર્યા હતા. તે જ દિવસે એમને
રાજચંદ્રને સંભાર્યા. કેટલાક મહત્વના પ્રશ્નો પુછાવ્યા. અને ત્યાં ગાંધીજીને રાજચંદ્રને પરિચય થયો હતો. રાજચંદ્રને જન્મ
એના ઉત્તરથી સંતોષ પામી ધર્માન્તર કરતા અટકી ગયા. વિ. સં. ૧૯૨૪ના કાતિક પૂર્ણિમાના દિવસે થયે હતું અને
આમ રાજચંદ્રનું ગધીજી ઉપર અને તે દ્વારા આપણા રાષ્ટ્ર ઉપર ગાંધીજીને જન્મ વિ. સં. ૧૯૨૫ના ભાદરવા વદ ૧૨ના રોજ
ઘણું મોટું ઋણ છે એમ કહી શકાય. ધારો કે ગાંધીજીએ થયા હતા. એટલે કે ગાંધીજી કરતાં રાજચંદ્ર લગભગ પણ બે
રાજચંદ્રને પ્રશ્નો ને પુછાવ્યા હતા અને ધર્માન્તર કરી લીધું વર્ષ મેટા હતા. લગભગ ૨૨ વર્ષની ઉંમરે ગાંધીજી રાજચંદ્રના
હોત અને ભારતમાં આવ્યા પછી ભારતને આઝાદ કરવાની સંપર્કમાં આવ્યા. આટલી યુવાન વયે, ઈંગ્લેન્ડ જઈ બેરિસ્ટર
ઝુંબેશ ઉપાડી હતી તે સમગ્ર પ્રજા ઉપર એમને કેટલે થઈ આવેલા યુવાન ગાંધીજી, જેમણે શાળાને મેટ્રિક સુધીને
પ્રભાવ પાયે હોત તે વિચારણીય પ્રત્રન છે. કે કોલેજને અભ્યાસ કર્યો ન હતો અને જેમને અંગ્રેજી ભાષા - દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા ત્યારે ગાંધીજી આવડતી ન હતી એવા રાજચંદ્રથી પ્રભાવિત થઈ ગયા એ પાસે ભારતને સ્વતંત્ર કરવાનું એક જીવન સ્વન પાયું ઘટના જ બતાવે છે કે આ બંને મહાન વિભૂતિઓ પ્રથમ હતું. જીવનનાં તમામ વર્ષે એમણે એ કાર્યો માટે આપ્ય મિલન વખતે પણ કઈ ભૌતિક નહિ પણ આધિભૌતિક સ્તર અને પિતાના જીવનકાળ દરમિયાન એ રવM. તેમણે સિદ્ધ કરી પર બિરાજતી હોવી જોઈએ. પરસ્પરના અણુનુબંધ પણ મહાન બતાવ્યું. ઘરે કે ગાંધીજી ઇંગ્લેન્ડથી કે આફ્રિકાથી પાછા લેવા જોઈએ. આટલી નાની યુવાન વયે ગાંધીજી રાજચંદ્રને આવ્યા ત્યારે ભારત સ્વતંત્ર થઈ ગયેલું હેત અથવા પિતાના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્વીકારે એ ઘટના પણ ગાંધીજીના જન્મ વખતે ભારત સ્વતંત્ર હેત અને