________________
N"..
.* * *
* * * * * , , , who . "......
-Aઅ અ + * *
*
* * * ** 1.મh૧૫ -
- * * * * * * *
* * * સાક
ર
"
કે
•
•
સમિતિના નિયંત્રિત સભ્યને દિલ અને ઉમંગથી સહકાર મળે છે એને અમને આનંદ છે.. . ; ; ; , ' '
* સંધરની પ્રવૃત્તિને લેક સુધી પહોંચાડનારું માધ્યમ છે પ્રેસ, ચોથી જાગીરનાં ગુજરાતી, હિન્દી, મરાઠી, અને અંગ્રેજી ભાષાનાં માતબર દનિકે અને તે સંચાલકે સંધની દરેક પ્રવૃત્તિના અહેવાલ યોગ્ય રીતે પ્રગટ કરી સંઘને સમાજમાં નવું પરિમાણ આપ્યું છે. તે દરેક વર્તમાનપત્ર કે સામયિકને અત્રે આભાર માનીએ છીએ. . . " . * ચેકકસ પ્રવૃત્તિ માટે મળેલા માતબર રકમનાં દાન ઉપરાંત પયુંષણ વ્યાખ્યાનમાળા. પ્રસગે કે વર્ષ દરમિયા સંધીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અવારનવાર ! અર્થ સિંચ કરનાર દાતાઓ તે કેમ ભૂલાય ? સવ દાતાઓને આ તકે હાર્દિક આભાર માનીએ છીએ.. : : : :
* આપણી વ્યાખ્યાનમાળાઓ, પરિસંવારો અને વ્યાખ્યાન શ્રેણી કે વાર્તાલાપને વિદ્વાન વકતાઓ તે'' આપણી પ્રવૃત્તિનું અંગ છે. એમના સહકાર માટે અમે દરેક વ્યાખ્યાતાને આભાર માનીએ છીએ.
* “સંધાને કર્મચારીગણ પણ આપણી પ્રવૃત્તિમાં એટલો જ ઉપયોગી રહ્યા છે. એમની ચીવટ અને ખંતની નોંધ લેત દે અમને આનંદ થાય છે.
અમને આશા, વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ જ ઉમંગભર્યો સહકાર ભવિષ્યમાં સંધીને મળતા રહેશે અને એથી સંધની અવિરત વિકાસયાત્રા ચાલુ રહેશે. , ' ,
લિ. ભવદીય, કે. પી. શાહ પનાલાલ ર. શાહ.
મંત્રીઓ છે કારોબારી સમિતિએ માર કર્યો તા. ૨૪-૩-૮૬ ૦ વાર્ષિક સામાન્ય સભાએ મંજૂર કર્યું તા. ૧૨-૪-'૮૬
'
'
રથાને યુસુફ મહેરઅલી સેન્ટરના પ્રમુખ શ્રી સાદઅલી હતા. તાલીમ કેન્દ્રનું ઉદ્દઘાટન જન સમાજના અગ્રણી શ્રી દીપચંદ એસ. ગાડીએ કરેલ. અતિથિવિશેષ તરીકે શ્રી વસનજી લખમશી શાહ, શ્રી રામજીભાઈ એન્કરવાલા અને શ્રી મહિપતભાઈ જાદવજી શાહ પધાર્યા હતા. રવ. ચીમનલાલ ચકુભાઈ શાહની તસવીરની અનાવરણવિધિ જાણીતા ઉદ્યોગપતિ શ્રી વીરેન શાહે કરી હતી. મહિલા વકતૃત્વ તાલીમ વગર - “સંધનાં ઉપક્રમે ગત વર્ષની જેમ આ વર્ષે પણું પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શુક્રવાર, તા. ૨૧-૨-૮૬ થી બહેને માટે એક વકતવ તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ગનું સફળ સંચાલન કરનાર પ્રા. ધીરેન્દ્ર રેલિયાને તથા સંજક શ્રી મીરાબેન મહેતાને અમે આભાર માનીએ છીએ. રાટ્રભાષા હિન્દીમાં વિચારગોષ્ઠિ.
સંધના ઉપક્રમે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શનિવાર, તા. ૨૨-૨-૮૬ના સાંજના ૪-૦૦ કલાકે રાષ્ટ્રભાષા હિન્દીમાં વિચાર ગેષ્ઠિને એક કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા.
જેનું ઉદ્દઘાટન મેયરશ્રી છગન ભૂજબળે કર્યું હતું. આ કાર્યક્રમમાં છે. વિનોદ ગોદરેએ “મધ્યકાલીન ભકિત પ્રવાહ' એ વિષે અને શ્રી વિશ્વનાથ સચદેવે “અહિંસા' પર મનનીય વ્યાખ્યાને આવ્યાં હતાં. અતિથિસ્થાનેથી શ્રી હરિશંકરે પ્રાસંગિક ઉબેધન કર્યું હતું. કાર્યક્રમના સરોજક શ્રી બસંતલાલ નરસિંગપુરાએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત લીધી હતી તે બદલ અમે તેમના આભારી છીએ. વાર્ષિક સ્નેહ સંમેલન
સંધના ઉપક્રમે અને શ્રી વિદ્યાબેન મહાસુખલાલ ખંભાતવાળાના આર્થિક સહયોગથી રવિવાર, તા. ૨-૩-૮૬ના રોજ સવારના ૧૦-૦૦ કલાકે તેજપાલ સભાગૃહમાં “સંધના પેટનો, આજીવન સભ્યો અને વાર્ષિક સભ્યોનું એક સ્નેહ સંમેલન
જવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી નવીન શાહ કૃત મહાવીર વંદનાને દશ્ય-શ્રાવ્ય કાર્યક્રમ અને તેમના વૃન્દ દ્વારા ભકિત સંગીતને કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. દાતાશ્રી વિદ્યાબેનને અને આ પ્રવૃત્તિના સંજક શ્રી જયંતીલાલ પી. શાહને અમે આભાર માનીએ છીએ. સી. યુ. શાહ મેડીકલ એઇડ ફંડ
અત્યાર સુધી “પ્રેમળ જ્યોતિ દ્વારા જુદા જુદા દરદીઓને દવાના રૂપમાં જે સહાય કરવામાં આવતી હતી અને વિકસાવવા શ્રી સી. યુ. શાહ તરફથી રૂપિયા એક લાખના દાનનું વચન મળેલ છે વર્ષ દરમ્યાન રૂપિયા ૫૦૦૦ તેઓશ્રી તરફથી અને રૂ. ૩૮૫૫ ઉદા જુદા મહાનુભાવે તરફથી મળેલ છે એ માટે અમે સૌના આભારી છીએ. આ ફંડ શ્રી સી.યુ. શાહ મેડીકલ એઈડ ફંડ તરીકે ઓળખાશે. જે. વી. મહેતા અનાજ રાહત ફંડ - શ્રી જે. વી. મહેતાના કુટુંબીજનો તરફથી રૂ. ૨૫૦ ૦] અનાજ રાહત ફંડમાં મળતા જરૂરિયાતવાળાઓને રાહત દરે અનાજ અપાવવામાં આવે છે. '. આ કુંડમાં ઉદારદિલ મહાનુંભવોને વિશેષ રકમ માટે અમે વિનંતી કરીએ છીએ. ;
,
,
,
,
:
*
'
- .કે
(પૃ૪ ૨૪૬ થી ચાલુ) ધ્યાન ધરવું હોય તે તેમાં સમવસરણમાં બિરાજમાન ભગવાનના ચતુર્મુખ સ્વરૂપનું દયાન ધરવું વિશેષ લાભકારક છે સમવસરણને વિષય બનાવીને આ રીતે જે ધ્યાન ધરાય છે તેને ‘સમવસરા
ધ્યાન” કહેવામાં આવે છે. હેમચંદ્રાચાર્ય કૃત એગશાસ્ત્ર દેવભદ્રાચાર્ય કૃત “પિરિવારનાદ રિય’ વગેરે ગ્રન્થમાં “સમવા સરણ ધ્યાનની પ્રક્રિયા સમજાવવામાં આવી છે. સર્વ પ્રકારના કર્મક્ષયને માટે વિશેષત: ભારે અંતરાય કમના તરિત ક્ષય માટે “સમવસરણ ધ્યાન” ઘણું ઉપકારક છે. સમવસરણ યાનની. પ્રક્રિયા કેટલાક શાસ્ત્ર ગ્રન્થોમાં જોવામાં જોવા મળે છે કે
તીર્થંકર પરમાત્મા જયાં દેશના, આપે છે એ સમવસરણનું સ્વરૂપ એવું દિવ્ય છે કે એની આરાધના માટે શાસ્ત્રકારોએ સંપ-જપ-ધ્યાન ઈત્યાદિની ધમક્રિયા પણ દર્શાવેલી છે. ', -
'દર ચૌદશના દિવસે, એવી રીતે બાર મહિનામાં કુલ ચોવીસ દિવસ માટે સમવસરણને નિમિતે ઉપવાસ કરવાના તને “સમસંરણ વત’ કહેવામાં આવે છે. સમવસરણ કત દરમિયાન સોં હીં जगदायविनाशाय सकलगुणकरण्डाय श्री. सर्वशाय अईपरमेष्ठिने નમઃ ને ત્રિકાલ જાપ કરવામાં આવે છે.
એ - આમ, તીર્થકર ભગવાનેનાં સમવસરણને-મહિમા - જો .
૨૫૦૦
આ
માં આવે છે. જરૂરિયાતવાળાએ
આસાર
. . . * વર્ષ દરમિયાન કાર્યવાહક સમિતિની સાત સણા મળી . હતી. કોબારી સમિતિ, સોગ સમિતિ અને કારોબારી
'..' , '
રમણલાલ ચી. શાહ