________________
તા. ૧૬-૪-૮૮
થઇ જીવન : ' : ': ': ': .' : ૪ અગ્રણી શ્રી જે. આર. શાહ ના પ્રમુખસ્થાને શુભેરછા-વિદાય ટ્રસ્ટીઓ તરીકે શ્રી કે. પી. શાહ અને શ્રી પ્રવીણભાઈ મંગળઆપવાને એક સમારંભ બિરલા કિડા કેન્દ્રમાં સેમવાર, દાસ સાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ તા. ૬-૫-૮૬ ને સાંજના સાત વાગે યોજાયે હતે. વિદેશ રાજકોટમાં હાડકાંનાં દર્દોની સારવારનો કેમ્પ - ૧ પ્રવાસે જનારાઓમાં (૧) શ્રી શાંતિલાલ ટી. શેઠ (૨) શ્રી - “સંધના ઉપક્રમે રાજકોટમાં તા. ૨૯, ૩૦, ૩૧ મી બચુભાઈ પી. દોશી (૩) પ્રા. ગુલાબ દેઢિયા (૪) શ્રી નેમચંદ જુલાઈ અને તા. ૧લી ઓગસ્, ૧૯૮૫ સુધી એમ ચાર ગાલા (૫) શ્રી બંસીલાલ શાહ, ખંભાતવાળા (૬) શ્રી દિવસ માટે અસ્થિ સારવાર કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનું જયેન્દ્ર એમ. શાહ (૭) ડે (પ્રા) કલાબેન શાહ અને (૮) ઉદ્દઘાટન શ્રી શશિકાન્ત મહેતાએ કહ્યું હતું. સમારંભનો શ્રી દેવચંદ ગાલાને સમાવેશ થતો હતો. ડે. રમણલાલ શાહ પ્રમુખસ્થાને શ્રી સી. એન. સંધવી હતા. અતિથિવિશેષ તરીકે આ યોજના પાછળનો ઉદ્દેશ સમજાવ્યો હતે. સંઘના મંત્રીશ્રી શ્રી કે. એસ. ત્રિવેદી પધાર્યા હતા. આ કેમ્પમાં છે. પીઠાવાલાએ કે. પી. શાહે વિદેશ જનાર વ્યક્તિઓને પરિચય આપ્યો હતે. ૬૦૦થી વધારે દરદીઓને સારવાર આપી હતી. આ શ્રી ચીમનલાલ જે. શાહે વિદેશ પ્રવાસની આ જનાની
એ જ રીતે ઇનર વ્હીલ કલબ, રાજકેટના સહયોગથી શરૂ રૂપરેખા આપી હતી. પ્રા. તારાબેન શાહ, વસનજી લખમશી કેટમાં સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર, તા. ૨૦, શાહ અને સમારંભના પ્રમુખશ્રીએ વિદેશ જતી વ્યકિતઓને ૨૧, ૨૨ અને ૨૩મી જાન્યુઆરી, ૧૯૮૬ એમ ચાર દિવસ શુભેચ્છા પાઠવી હતી. “સંઘના કષાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ કે. માટે હાડકાંનાં દરની સારવાર માટે “સંધ' દ્વારા બીજે કેમ્પ શાહે આભાર માન્યો હતો.
: ,
યોજવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્દઘાટન શ્રીમતી લક્ષ્મીદેવી યુરોપને પ્રવાસ ખેડી પાછા ફરેલા જૈન
શિવરાજસિંહ જાડેજાએ કર્યું હતું. પ્રમુખસ્થાને છે. રમણલાલ મિત્રોનું અભિવાદન
ચી. શાહ હતા જ્યારે અતિથિવિશેષ તરીકે શ્રી શશિકાન્ત મહેતા સંઘની સ્પેન્સરશીપ યોજના હેઠળ વિદેશ ગયેલી વ્યકિતઓ અને શ્રી રમણિકલાલ નાગરદાસ પધાર્યા હતા. અસ્થિ ચિકિત્સક પાછી ફરતાં તેમનું અભિવાદન કરવા માટેનું એક કાર્યક્રમ
છે. જે. પી. પીઠાવાલાએ આ કેમ્પમાં વિના મૂલ્ય સારવાર શ્રી જે. આર. શાહના પ્રમુખસ્થાને શનિવાર, તા. ૧૩-૭-૮૫ના
આપી હતી. સાંજના ૬-૧૫ કલાકે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં યોજવામાં
મરાઠી ચર્ચા સભા: “હુજી માળિ વિતta’ આવ્યો હતો. વિદેશ ગયેલી આઠેય વયક્તિઓએ પિતાની સંધના ઉપક્રમે શનિવાર, તા. ૨૪-૮-૮૫ના સાંજના વિદેશયાત્રાના અનુભવ રજૂ કર્યા હતા.
પાંચ વાગે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શ્રીમતી મૃણાલિની સંઘના ઉપપ્રમુખ શ્રી રસિકલાલ મે, ઝવેરીનું નિધન :
દેસાઈ દ્વારા “ઘરવુd માનિ રવિતરણ' એ વિષય પર મરાઠીમાં શ્રદ્ધાંજલિ સભા'
વાર્તાલાપ રાખ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંજક “સંધના ઉપપ્રમુખ શ્રી રસિકલાલ મેહનલાલ ઝવેરીનું
શ્રીમતી કમલબેન પીસપાટીએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમને મુંબઈમાં તેમના નિવાસસ્થાને મંગળવાર, તા. ૧૮-૬-૮૫ના
આ તકે આભાર માનીએ છીએ. રોજ અવસાન થતાં “સંઘને એક સક્રિય, સેવાભાવી સજજનની
પયુષણ વ્યાખ્યાનમાળા
સંધના ઉપક્રમે બુધવાર, તા. ૧૧-૯-૮૫થી તા. ૧૮-૯- ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સદ્દગતશ્રીને શ્રદ્ધાંજલિ અર્પવા
સુધી એમ આઠ દિવસની વ્યાખ્યાનમાળા ભારતીય વિદ્યા ભવન, સ્વ. રસિકભાઈનાં સ્વજને, મિત્રો અને શુભેચ્છકોની એક સભા શનિવાર, તા. ૨૨-૬-૮૫ના રોજ પરમાનંદ કાપડિયા સભાગૃહમાં
કાનજી ખેતશી સભાગૃહ, કુલપતિ ક. મા. મુનશી માર્ગ, ચોપાટી,
મુંબઈ-૪૦૦૦૦૭ ખાતે યોજવામાં આવી હતી. આ આય સાંજના ૫-૦૦ કલાકે છે. રમણલાલ ચી. શાહના પ્રમુખરથાને
દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન છે. રમણલાલ મળી હતી. આ સભાના પ્રારંભે શ્રીમતી કેકીલાબેન વકાણીએ ભજનો
ચી. શાહે શોભાવ્યું હતું. ગત વર્ષની માફક આ વર્ષે પણ રજૂ કર્યા હતાં. “સંધના મંત્રી શ્રી ચીમનલાલ જે. શાહ,
કલેઝ સરકીટ ટી. વી. ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. શ્રી વાડીભાઈ ડગલી, શ્રી રામુ પંડિત, શ્રી સુબેધભાઈ, એમ.
વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને વિષયની વિગતે આ શાહ, શ્રી ગણપતભાઈ ઝવેરી, પ્ર. તારાબેન શાહ, શ્રી અમર
પ્રમાણે છેઃ ભાઈ જરીવાલા, શ્રી કે. પી. શાહ, શ્રીમતી નિરુબેન શાહ,
વ્યાખ્યાતા
વિષય * : શ્રી શૈલેશભાઈ કોઠારી અને છે. રમણભાઈ શાહે સદ્દગતશ્રીને
શ્રી શશિકાન્ત મહેતા કલ્પસૂત્ર : : :- . અંજલિ આપતા પ્રાસંગિક વકતવ્ય કર્યા હતાં.
પૂ. મુનિશ્રી વાત્સલ્યદીપ' અખનું મન ' , " '
૫. રૂપચંદજી ભણુશાલી સંઘના નવા ઉપપ્રમુખ અને મંત્રી
જૈન આચાર ક્રિયાઓ શારીરિક: " સંઘના નવા રૂપ રસ જ મળેલી
પ્રભાવ
. . “સંધની શનિવાર, તા. ૨૨-૬-૧૯૮૫ના રોજ મળેલી
.
પૂ. મુનિશ્રી ધર્મધુરંધરવિચંછ પશ્ચાતાપ , . .' - કાર્યવાહક સમિતિની સભામાં “સંધના નવા ઉપપ્રમુખ શ્રી
શ્રી હરિભાઈ ઠારી માનવી તે છે ઊભી રેખા : રસિકલાલ મો. ઝવેરીનું અવસાન થવાથી તેમની ખાલી પડેલી
છે. સાગરમલજી જૈન જૈન ધર્મ મેં ધાર્મિક સહિષ્ણુતા જગ્યા પર શ્રી ચીમનલાલ જે. શાહની સર્વાનુમતે વરણી
3. રમણલાલ ચી. શાહ પ્રતિક્રમણ કરવામાં આવી હતી.' ', . . .' : ' ; .
ડો, કાંતિલાલ કાલાણી , આધ્યાત્મિક માર્ગની જ છે. " - સંધરનાં મંત્રીશ્રી ચીમનલાલ જે. શાહની ઉપપ્રમુખ તરીકે છે. રામજીસિંહ ' . ' ગાંધી વિચાર પર જૈનધર્મકા પ્રભાવ વરણી થતાં તેમની ખાલી પડેલી જગ્યાએ શ્રી પન્નાલાલ .
છે. ગુણવંત શાહ.. શ્રીકૃષ્ણનું જીવનસંગીત : """ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી
છે. શેખરચંદ્ર જૈન ધમ": માનવતા કે વિકાસ પર "શ્રી મ. . શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના પ્રા. ચી. ન. પટેલ
ધર્મશ્રદ્ધાની કટેક્ટી