________________
તા. ૧૬-૪-૯૬ - પ્રબુદ્ધ જીવન
, ; , , , ' ' . . ૨૩૯ સ્મરણ છે કે હું ગર્ભમાં - ત્યારે બાએ તે વાંચેલું. પણ તે હું રહ્યો થઈને પ્રેમથી કરતે હેત કે કેમ એની મને પૂરી તેણે તે વાંચ્યું હશે કે નહિ, હું વાંચતે થેયે તે પછી વારેવારે
શંકા છે. પિતા બતાવતા અને હું કરતે, પણ આ પણ તેમાંથી રાગડા કાઢીને કંઈક વાંચતે, ) અને છેલ્લી સુવાવડ
સમાજમાં કશું જાણે કેવી રીતે બાળક માતા અને પિતા વેળા તેને પ્રસૂતિની મુશ્કેલી થઈ ત્યારે પિતા મધરાતે શહેરમાં પ્રત્યેના વતનમાં ભેદ કરતાં શીખે છે તેમ હું પણ શીખે જઈ કઈ અનુભવી નસ ખેલાવી લાવ્યા હતા. મેં સાંભળ્યું
હોઈશ.) બા મૃત્યુ પામી પછી એક દિવસે ય તેને યાદ કરી હતું કે એ નસને પિતાએ ફીના રૂ. ૭૫ આપ્યા હતા. ખરીદ
હું દિલગીર થયે હોઉં એમ મને યાદ નથી. તેના મૃત્યુ પછી શકિતની ગણતરીએ તે આજના લગભગ ૧૫૦૦ રૂપિયા જેટલા
ચાર માસે પિતાએ ફરી લગ્ન કર્યું ત્યારે લગ્નના બીજા દિવસે થાય. કઈ પટેલ પતિ પત્નીને જીવ બચાવવા એક રાતમાં
સવારે ઊઠીને હું નવી આવેલી બાના મેળામાં બેસી ગયા હતા એવડી મોટી રકમ ખર્ચેએ તે સમયે નવાઈની વાત હતી. મને
(તે જોઈને પિતાના મોં ઉપર આનંદનું સ્મિત ફેલાયું હતું. તે બાભાસ છે કે પિતાનું ગાંડપણ, કે ઉદ્દારતા, ગામમાં. ચર્ચાને
હું આજે ય જોઈ શકું છું). અને તે પછી કયારેય મને હું મા વિષય બની હતી.
વિનાને છું એવા ભાવનું દુઃખ થયું નથી. આવા પતિ ઉપર બાને કેટલો પ્રેમ હતો. તેની સાબિતી
અપરમાતા સાથે મારે બીજાઓને આશ્ચર્ય થાય એ આપતે એક પ્રસંગ મને ખૂબ યાદ રહી ગયો છે. અમારું નવું
સંબંધ, રહ્યો છે. શરૂઆતમાં હું એમને બા કહેતે અને “તું” ધરે બંધાયા પછી એક દિવસ બપોરના સમયે પિતા જૂના ઘરની
કહી બેલાવત, પણ પિતાની ખેડ બદલી થઈ ત્યાં પડેશમાં. ઓસરીમાં બેસી સ્ટવ ઉપર પાણી ગરમ કરતા હતા. (શા માટે
એક ગરીબ મુસલમાન પિંજારાનું કુટુંબ રહેતું તેની બીબીએ. તે મને યાદ નથી) અચાનક ગરમ પાણીની તપેલી ઊંધી વળી એક દિવસ મને એમ ખેલતે સાંભળીને ટોયો, છોકરી, અને પાણી પિતાના હાથ ઉપર પડયું. પિતા બેભાન થઈને ઓરમાન માને “તું” નહિ ‘તમે’ કહેવાય, અને એ દિવસથી હું ઢળી પડયા. બા પાસે જ બેઠી હતી. તેણે આખું ગામ સાંભળે
તેમને “તમે” કહેતા અને તેમના નામે “ચંદનબેન’ કહી બોલાવતે. એવી રડારોળ કરી મૂકી. પિતાના એક પિતરાઈ ભાઈ તે
થયે. (છેક હમણાં સુધી એમ ચાલ્યું. પણ હવે હું બીજાંઓની તે સાંભળી દેડી આવ્યા. તેઓ ગામમાંથી અધકચરું ભણેલા કાઈ સાથે વાતચીતમાં તેમને ઉલ્લેખ કરતાં તેમને બા કહું છું.) ડોકટરને બોલાવી લાવ્યા. અને સમયસર સારવાર મળતાં હોસ્પિટલમાં
તેઓ પુરો સાથે અસારવા રહે છે. ત્યાં ૧૯૮૫ ને ઉનાળા સુધી: ગયા વિના પિતા બચી ગયા. બાની રડારોળ હજુ મને સંભળાય
વર્ષ દરમિયાન કેઈવાર મળવા જતા ત્યારે તેમની સાથે હીંચકા છે. એમાં એને પિતા માટે કેટલે પ્રેમ પ્રગટ થયા હતા એ
ઉપર બેસી જૂની ને નવી વાત કરતે, અને કઈ વાર અમે વિશે મારા મનમાં કઈ શંકા નથી. '
સાથે મહોલ્લામાં નીકળતાં ત્યારે મારે લાકડી વિનાને ડાબે પતિને આ પ્રેમ આપી શકતી બા એ પતિના એકના હાથ તેમના ખભે મૂકીને ચાલતે તે મહોલ્લામાં બધાં જોઈ એક જીવતા રહેલા પુત્રને કેટલું પ્રેમઅમૃત પાતી તે હું છેક રહેતાં. વચ્ચેનાં વર્ષોમાં, સંસારમાં બને છે તેમ, અમારી વચ્ચે આ ઉંમરે સમજતે થયે. એ અમૃત પીતા હતા ત્યારે મને મતભેદ થયા હતા અને અમને એક બીજા સાથે મનદુઃખ એની કશી કિંમત નહોતી. તેના બદલામાં હું બાને કયારેય થયું હતું, પણ એ ગાળામાંય અમારું એકબીજા સાથેનું વહાલ નહેતે કરતે. જઈને એના ખોળામાં નહોતે બેસતે કે વર્તન વિવેકી રહ્યું હતું, મારી બા સાથેના વર્તનમાં એના સાલ્લાના છેડે કે અાંગળીએ નહતા વળગતે. એને કયારેય આવા ડહાપણને કશે અંશ નહોતે. પણ ઊડે ઊડે મારું વાર્તા કહેવાને આગ્રહ કરતે નહિ (દાદીને કરતે), એની પાસે હૃદય બા પ્રેમ-અમૃત પાતી હતી તે સંધરતું જતું હતું, અને નવા નવા રમકડા કે નવી નવી ખાવાની વસ્તુઓ માગતે નહિ આજે એમાંથી અવારનવાર મધુર, અતિમધુર, સ્મૃતિચિત્ર કુરે અને એને કંઈ કામમાં મદદ કરે નહિ. (જોકે એ મને છે અને વૃદ્ધાવસ્થાના મા બીજા બાળપણને પહેલા બાળપણન. કંઇ કામ બતાવતી જ નહિ. પણ બતાવતી હોત સ્વર્ગીય અનંદથી ભરી દે છે. ઉમરાવર્સભાના સભ્ય પણ હાડ આસભાનું
જ પન્નાલાલ ર. શાહ સવ, પરમાનંદ કાપડિયા એટલે સતત ઉહાપેહના,
કાપડિયા જૈન ધર્મ અને શાસ્ત્રજ્ઞાનમાં નિપુણ. ભલભલા ધર્માચાર્યો, ચળવળના અને આંદોલનના આશકે. ધમના નામે થતાં
એની શાખ પૂરે. પરમાનંદભાઈએ એ આબોહવા બાલ્યકાળમાં ધતિંગ, આડંબર, કપટ વગેરે એમની ગરુડ-દથિી અછતાં
ઝીલેલી, પણ જરા જુદી રીતે. એમના પિતા કરતાં એમની તાસીરન રહે. બાહ્ય દેખાદેખીથી થતાં ખચને એમને ભારે રોષ.
જુદી. શાસ્ત્રજ્ઞાનમાં નિપુણતા એટલે એમના પિતાને વારસે. એમાં સમાજના ક્ષેમકુશળ માટે એને ભરડો લેવાની, અજગર-ત્તિ
એમનું આગવું વ્યકિતત્વ ન ખીલે. રૂઢિચુસ્ત સમાજના નિભાડામાં તુરત જ એમનામાં સળવળી ઊઠે. અગ્ય દિક્ષા, બાળ લગ્ન
એમનાં લડાયક જીવ પાકે થયેલું. એમણે પિતાનું સ્વતંત્ર વ્યકિતત્વ અને લગ્નમાં થતાં કજોડાં સામે એ જમાનામાં એમણે સત્યાગ્રહ .
વિકસાવેલું. આ બધું સભાનપણે નહીં, પણ સહજભાવે થતું આદરેલે. એની સીમ મુંબઇ--મહારાષ્ટ્રથી છેક રાજસ્થાન
આવેલું. સમાજજીવનમાં બાળલગ્ન, વિધવાવિવાહને પ્રશ્ન, સુધી વિસ્તરેલી.
વયોવૃદ્ધ સાથે કળી જેવી યુવાન કન્યાના થતાં લગથી એમનું છે. એક રીતે જોઈએ તે કુંઠિત થતાં, સમાજ-જીવનમાંથી અંતરે ખળભળી ઊઠેલું. એવી કેટલીય સામાજિક સમસ્યાઓ. એમણે કાંકરા વીણીવીણીને સમાજને સાફ - સુથરે રાખવાનું સામે જેહાદ જગાવવામાં એમને એમનું જીવન સાર્થક થતું લાગેલું.. સતત સત્કર્મ કરેલું. એમના પિતા સ્વ. કુંવરજી આણંદજી
માનસશાસ્ત્રની પરિભાષામાં એમ કહી શકાય કે પિતાની શાસ્ત્રનિપુણતા