________________
૨૩૮ - પ્રશ૯ જીવન -
તા. ૧૬-૪-૮૬ ભાઈના બાળકદેહને લઈ ગયા તેમની પાછળ બીજી સ્ત્રીઓની સાથે . ચલા સુધી જઇને બધાંની સાથે ઘેર પાછી આવી તે પછીય અંગિ
પિતાને નોકરી મળી પછી એકાદ વર્ષ માટે, મારા જન્મ થામાં બેસી તેણે રડવા ફૂટવાનું ચાલુ રાખ્યું. અને પછી તેને માતે
પહેલાં, તેમની ધંધુકા બદલી થયેલી. હું માનું છું કે એ વર્ષ આવ્યાં. છૂટા વાળે તેણે ધૂણવાનું શરૂ કર્યું અને માતાને વાણી
બાના જીવનને સૌથી સુખી સમય હશે. સાસુથી અને બીજા પ્રવાહ શરૂ થશે. “આજે મારે પવિત્ર દિવસ (એ ધનતેરસને દિવસ
સગાંઓથી દૂર રહેવાનું, પિતાની ઈચ્છા પ્રમાણે ઘર વસાવવાનું હતે એવું મને સ્મરણ છે). તું કેમ આજે રડીફૂટી? મારે
અને ગોઠવવાનું, લાજ કાઢયા વિના છૂટથી આડોશીપાડોશીઓમાં દીકરે હતું અને લઈ ગઈ.” ભેગી થયેલી સ્ત્રીઓએ માતાને
હળવાભળવાનું, કોઈ સંસ્કારી કુટુંબ સાથે ય પરિચયમાં આવવાનું મનાવ્યાં. “મા, આવતી દેવદિવાળીએ તમારા ગરબાની માંડવી
(એવું એક પંડયા નામના ડોકટરનું બ્રાહ્મણ કુટુંબ પિતાની ખેડા મુકાવીશું. તમારી દીકરીને ક્ષમા કરે અને હવે જાઓ.
બદલી થઈ ત્યારે ત્યાં હતું અને હું અવારનવાર જરૂર પડયે પાટાપટ્ટી (સ્ત્રીઓએ માતાને આપેલા વચન પ્રમાણે અમારા
કરાવવા તે ડેકટર પાસે જતે), એ સદ્દભાગ્યનું બાને સુખી સ્મરણ પડોશીના ઘર આગળ માંડવીના ગરબા રાખ્યા હતા તે દિવસનું
રહ્યું હતું, અને ફરી વળી પિતાની અમદાવાદ બહાર બદલી થશે મને સ્પષ્ટ સ્મરણ છે. મારી આંખે દુખવા આવી હતી અને
એવી તે આ સખી રહી હતી. તેની એ આશા પૂરી ન થઈ. પિતા મને ખોળામાં લઈ પેલીપર, જેની ઉપર ઊભા રહી હું (પિતાની ૧૯૨૯ના એપ્રિલમાં ખેડ કલેકટરના ચિટનીસ તરીકે લંગર નાખતે હવે, તેની ઉપર બેઠે હતું અને મને રાજી
બદલી થઈ તેના એક વર્ષ અને પાંચ મહિના પહેલાં તે મૃત્યુ રાખવાનો પ્રયત્ન કરતા હતા.) થડા સમય પછી માતા મનાયાં
પામી હતી. એ દિવસ જેવા તે જીવી હોત તે આનંદઘેલી અને ગયાં. બા શાંત થઈ, હું બધું જોઈ અને સાંભળી રહ્યો
થઈ જાત અને વર્ષો સુધી સહન કરેલાં બધાં દુઃખ અને હતું. એ સમયે તે મારું મન ક્ષુબ્ધ થયું હોય કે હું બીને
કલેશ ભૂલી જાત.) પણ તેને એને અસતેષ નહોતે. તેને ગભરાઈ ગયે હેઉં મને કશું મરણ નથી. પણ આજે આ
અમદાવાદની બહાર રહેવાનું સુખ ન મળ્યું તે તેના લખતી વેળા આખી ઘટના મારા સ્મૃતિપટ ઉપર જીવતી થાય છે.
બદલામાં નવું ઘર બંધાયેલું જોવાને સતેષ મળ્યો. મહેલ્લામાં અને ઊડે ઊંડે મારું ચિત્રતંત્ર ધ્રુજી ઊઠે છે તથા આંખ જરા
કેટલાંક અમારા એ નવા ઘરથી મેટાં અને સારા ઘર હતાં. ભીની થાય છે. એ દુ:ખી બા માટે મારા હૃદયમાં કણાની ભરતી
પણ તે બધાં જૂની રીત પ્રમાણે માટીથી બાંધેલાં હતાં. ઊભરાય છે. ચાર પાંચ પુત્રોને મૃત્યુના મોમાં જતા જોયાનું
પિતાએ મહોલ્લામાં એકાદ અપવાદ સિવાય કદાચ આખા કેટલું દુઃખ એના હૃદયમાં ભેગું થયું હશે, જે એ દિવસે
ગામમાં, પહેલું ચૂનાનું ઘર બંધાવ્યું. તે બંધાતું હતું ત્યારે ધકકો મારીને બહાર નીકળી આવ્યું ? તે પછી એક વર્ષે તેને
બને એટલે ઉત્સાહ હતો કે તે જાતે મજૂર સાથે માથે એક વધુ, મરેલે, પુત્ર જન્ય, અને તે દિવસે તેય ગઈ.
તગાર ઊંચકતી અને કઠિયાને ઈ ને ચૂને પહોંચાડવામાં રાત્રિએ તે મૃત્યુ પામી ત્યારે હું ઊંધતા હતા. સવારે જાગીને
જોડાતી. એક દિવસ માથેથી પગ ઉપર ઇંટ પડી હતી અને જાયું ત્યારે મને કંઈ દુઃખ નહોતું થયું. એવા દેખીતી રીતે
પગે પાટો બંધાયું હતું, પણ બાની સ્વૈચ્છિક મજૂરી અટકી લાગણી વિનાના મારા મનમાં આજે બા માટે કેમ કચ્છ
નહોતી. તેમને હંમેશાં શરીરશ્રમનું આકર્ષણ રહ્યું છે તે બા ઊભરાય છે એ કેણુ કહી શકે? ઉપનિષદ કહે છે, અને
તરફથી વારસામાં મળ્યું હશે ?) આજનું મનોવિજ્ઞાન સમર્થન કરે છે, તેમ માણસનું મન પિતાય દાદી ને બા વચ્ચે અથડામણુના પ્રસંગે સિવાય ગુફાની અંદર ગુ જેવું છે.
બીજી રીતે બને સહજ દાક્ષિણ્યભાવે રાખતા. તે પિયરથી પિતાને આવાં દુઃખ અને કલેશ વચ્ચેય બાને જીવનસ અને મારા માટે જ્ઞાતિના સામાન્ય રિવાજ પ્રમાણે કંઈ લાવતી રહે એ ઉપર વહેતે તેના હૃદયને પ્રેમપ્રવાહ અંત સુધી સુકાયા નહોતા. આગ્રહ રાખતા નહિ. (દાદીના અસંતેષનું મુખ્ય કારણ કદાચ આ તેનું એક કારણ એ હશે કે તેને પિતા ઉપર ખૂબ પ્રેમ હતે. હશે.) મારા દાદાજી (માતામહ) મે તેછઠા હતા અને શહેરીએ, તે તેમની સાથે લડતી ઝઘડતી, રડતી, રિસાતી, પણ તેમના જમાઈઓ અને ભાણિયને કયારેક વાગે એવાં શબ્દતીર મારતા. પણ વિશે કયારેય તેના મેમાંથી કડવા કે અપમાનના શબ્દો નીકળતા પિતા તેમની સાથે પૂરો વિવેકથી વર્તતા. રસોઈમાં બાને દરરેજનાં મેં સાંભળ્યા નહોતા. તે સામાન્ય ખેડૂતની, મા વિનાની, નિરક્ષર, રોટલી-ટલે, દાળભાત ને બટાકા, રિંગણુ. દૂધી કે કારેલાં જેવાં સાસરે આવ્યા પછી બે અક્ષર લખતાં શીખેલી પુત્રી, તેને સાદાં શાક અને ખીચડી-કઢી સિવાય બીજું કંઈ કરવાનું પિતા જે ભણેલો (પિતા અમારી કડવા પાટીદાર જ્ઞાતિમાં બીજા ફાવતું નહિ (અપવાદમાં વેઢમી- દર અઠવાડિયે શનિવારે મને બી. એ. થનાર યુવક હતા). અને તે સમયે પ્રતિષ્ઠાવાળી ગણાતી પ્રેમથી ખવડાવતી). એટલે કોઈ પ્રસંગે કે ઉત્સવના દિવસે શી. એવી સરકારી કારકુનની (કમિરની ઓફિસમાં) નોકરી કરતા પતિ કે દૂધપાક કે શીખ-બાસુંદી કરવાના હોય ત્યારે પિતા, પિત મળ્યો હતો તેને તે પિતાનું ધનભાગ્ય માનતી હશે. એ વિશે પ્રાઈમસ સ્ટવ કે મે ચૂલે લઇ બેસી જતા. (મનેય શીખંડ તે ખેલતી નહિ, પણ પિતા પ્રત્યેને તેને અહોભાવ હું સ્પષ્ટ બનાવતાં શિખવાડેલું એટલે કે વાર એ કામ મને સોંપતા). અનુભવતે. પિતા કયારેક ત્રણ લેટા ગેહવી અમને ભાઈબહેનને સામાન્ય દિવસેય વખત હોય ત્યારે શાક સમારવા બેસતા. શિયાળા. (ખાસ તે મને, પણ બહેનેય તે જોવા બેસતી), સૂર્યગ્રહણ ને આવું ત્યારે સાલમપાક ને આમળાનો મુરબ્બ બનાવતા. બાને - ચંદ્રગ્રહણુ કેવી રીતે થાય તે સમજાવતા, ત્યારે બા ય રસેડાનું તેમણે ચેડું વાંચવા લખવાનું શીખવેલું, અને શિયાળામાં તેઓ કામ બંધ રાખી મુગ્ધભાવે કુતૂહલથી જોઈ રહેતી. પિતા સમજાવે કમિટનરની સાથે જિલ્લાઓ ફરવા નીકળે ત્યારે તે તેમને ઘરના અને થડા દિવસમાં હું ભૂલી જાઉં એટલે પિતાને હું ફરી સમાચાર આપતા ટૂંક પત્ર લખતી. તેને કંઈક સંસ્કારશિક્ષણ સમજાવવાનું કહ્યું, એટલે ફરી એ જ રમત અને બાને બાળકના મળે તે ઉદ્દેશથી પિતાએ ગિરધરકૃત રામાયણ વસાવ્યું હતું જેવું કુતૂહલ.* *
(મેટી ઉંમરે મારે રામાયણ પ્રેમ જોઈ પિતાએ મને કહ્યાનું