________________
પ્રબુદ્ધ જીવન
'' ર૩૭ વીતેલાં વર્ષો
0 ચી. ન. પટેલ | (વીતેલાં વર્ષોનાં મરણામ મારી બા વિશેના આ લેખનું ચૂકવવાની તક ન મળી તેને, મને કયારેક ઊડે અકસેસ
સ્થાન તા. ૧-૧-૧૯૮૬ના પ્રબુદ્ધ જીવનમાં છપાયેલા આ થાય છે. તથા દાદી વિશેના લેખની પૂર્વનું છે. ટપાલમાં ગેરવલ્લે
'ચારમાં સૌથી ની પ્રેમ માતાને હતે. (અમે એને બા જવાથી એ એના કામમાં છપાવાને રહી ગયા હતા.)
કહેતાં અને હું એને એ શબ્દથી જ ઉલ્લેખ કરીશ) બાના • આપણામાં કહેવત છે કે પુત્રનાં લક્ષણ પારણામાંથી.
હૃદયમાં પ્રેમનું અમૃત પ્રેરે એવું એના બાહ્ય સંગમાં કશું ઘોડિયામાં મારાં કેવાં લક્ષણ હતાં એ કહી શકે એવાં બા કે
નહોતું. ઊલટું, બાહ્ય દષ્ટિએ એનું જીવન દુઃખને કલેશથી દાદી બેમાંથી કોઈ હયાત નથી. બા મારી નવ વર્ષની ઉંમરે
ભરેલું હતું. દાદી કયિાળાં હતાં અને બાને નિમિત્તે વારેવારે ગઈ, અને તે પછી દશ મહિને દાદી. પિતા હું ૫૧ વર્ષને
પિતાની સાથે ઝઘડો કરતાં પિતા બેયને ન્યાય કરવાનો પ્રયત્ન થિયે ત્યાં સુધી જીવ્યા હતા, પણ તેમને મારા કે એમને
કરતા અને કયારેક બને તે કયારેક દાદીને ધમકાવતા. બા ભૂતકાળની વાત કરવામાં બહુ રસ નહોતા, એટલે મારા બાળપણનાં
રિસાળ હતી. મને યાદ છે કે એક દિવસ માથે કપડાંનું પેટલું પહેલાં ચારપાંચ વર્ષોમાં હું કે હવે તે વિશે મને કહ્યું
મૂકી પિયર જવા ચાલી નીકળી હતી (જો કે એની માતા જાણવા મળ્યું નહિ. પણ તે પછીના વર્ષોનું હું મારી કલ્પનામાં
મૃત્યુ પામી હતી એટલે પિયરમાં તેને હું મળે એવું કશું સજીવ ચિત્ર પ્રત્યક્ષ કરી શકું છું. એ ચિત્રમાં હું કવિ
નહોતું) અને પિતા તેની પાછળ જઈને તેને મનાવી લાવ્યા વર્ડઝવર્થની The Child is father of the man એ
હતા. મારે એક સગાં માશી હતાં (બહુ મેટી ઉંમર સુધી મને જાણીતી કાવ્ય પંકિતનું પુરું સત્ય અનુભવું છું. જીવનભર
ખબર નહોતી કે એ બાનાં સગાં કે ઓરમાન બહેન હતા) શરીરની અને બીજી ઘણી મુશ્કેલીઓ વચ્ચે અંતરમાં
તેમનું લગ્ન અમારા મહોલ્લામાં જ એક કુટુંબમાં જ મારે જીવનરસ વહેતે રહ્યો છે, અને છેલ્લાં પંદરેક વર્ષથી તેમાં
થયું હતું. તેમની પાસેથી મેં સાંભળેલું કે એક સુવાવડના આનંદ--ભરતીના તરંગે ઊછળતા રહ્યા છે, એ ચમત્કારનું
દિવસમાં દાદીએ બાને કંઈક મહેણું માર્યું હશે, એટલે જૂના મૂળ હું મારા બાળપણમાં જોઉં છું. હું વાર્તા-લેખક હોત તે
રિવાજ પ્રમાણે સુવાવડમાં સ્ત્રીઓ શીરે ખાતી તે બા લેતી બાળપણના મારા એ અંતરજીવનની idyllic, ક૯૫નારમ્ય, વાર્તા
નહોતી અને પિતાએ માશીને જઈને કહેલું, તારી બહેનને લખી શકત. પણ જેવી આવડશે એવી લખી સંતોષ માનીશ.
મનાવને કંઈક ખાય, નહિ તે મરી જશે. મારી બાળવાર્તામાં પાંચ પડ્યા હતાં, હું, માતા, દાદી, પિતા અને મારાથી બે વર્ષે મોટી બહેન. મહોલ્લાનાં બીજાં બાળક
બાનું સૌથી મોટું દુઃખ મારા સિવાય તેને જે પુત્રે જમ્યા સાથે હું છૂટથી રમતે (એટલું બધું કે સવારે ખાઈને નિશાળે
(પાંચ જમ્યા હતા એમ કહેવાતું) તેમાંથી કઈ છે કે જવાને વખત થાય ત્યારે પિતા મને મહોલ્લામાં ચારે બાજુ
જીવતે નહોતા એ હતું. મને તેમાંના બેનું સ્મરણ છે. પહેલું શૈધવા નીકળતા અને નિશાળ છૂટે એટલે નિશાળના એટલે
મારી પછી જન્મેલા ભાઈને લગતા એક પ્રસંગનું. હું અમારા બેસી લેશન લખી નાંખી ઘેર આવી દફતર કઈ ખૂણામાં
પડેલી કુટુંબના અાંગણમાં મૂકેલી એક મોટી પાટ ઉપર ઊભો નાખી રમવા જતે રહે, તે રાત્રે આઠેક વાગ્યે જમવાના
રહી પાટ આગળ ઊગેલા લીમડાના ઝાડની ડાળે લંગર નાખતા સમયે આવતે પણ કોઈ બાળકની સાથે મને રમવાનું
હતું, અને મારી પાછળ ભાઈ (એને ભેટિયે કહેતા) ઊભા. ખાસ ગમે એ મૌત્રી – સંબંધ નહોતે થે. પિતાને
રહેવાને પ્રયત્ન કરતા હતા. તે કયારે અને કયા રોગથી મરી બે ત્રણ પેઢીના સગાં ચાર પિતરાઈ ભાઈઓ હતા અને અમારું
ગયે તેનું મને બિલકુલ સ્મરણ નથી. બીજું સ્મરણ હું છ વર્ષને પાંચ ઘરનું કુટુંબ કહેવાતું પણ એ મોટા કુટુંબના કેઈ
હતા ત્યારે જન્મેલા અને જન્મ પછી થેડા માસમાં મૃત્યુ કાકા-કાકી (પાંચ પિતરાઇઓમાં પિતા સૌથી નાના હતા એટલે
પામેલા ભાઈનું છે. મારા બાળપણનું મને એ એકમાત્ર દુઃખદ હું અને મારી બહેન એ વડીલને બાપા અને ભાભુ અને
અને કરુણ સ્મરણ છે. એ ભાઈને રિકેટને રોગ હશે, એટલે તેને પિતાને કાકા કહેતાં કે તેમનાં સંતાનો સાથે પણ મારે નજીકનો
નડિયાદની મિશન હોસ્પિટલમાં લઈ જઈને છતીએ લાકડાની સંબંધ નહોતે થે. મારું બાળહત્ય મારા પિતાના ઘરના
ખપાટ મૂકી પાટે બંધાવેલ. એક રાત્રે તેને શ્વાસ ચડવો શરૂ સંબંધથી જ ઘાયું હતું. ગાંધીજી ઉપર Gandhi's Truth
થયે. બાએ પિતાને જગાડ્યા અને પિતાએ કાતર લઈ પાટે નામનું બહુ જાણીતું બનેલું પુસ્તક લખનાર અમેરિકન મનોવૈજ્ઞા
કાપી નાખ્યું. જાગી ગયા હતા અને પાટે કાપતા પિતાનું નિક Erik Eriksonના બીજા કોઈ પુસ્તકમાં મેં એને અભિપ્રાય
મારી સ્મૃતિમાં સ્પષ્ટ ચિત્ર છે.) બીજે દિવસે બપોરે ભાઈના વએ છે કે જે બાળકને તેની ઉંમરના પહેલા વર્ષમાં માતાને પૂર્ણ
છેલ્લા શ્વાસ શરૂ થયા. બા તેને ખોળામાં લઈ પૂર્વ તરફની દીવાલ ઉપર પ્રેમ મળે છે તે મેટી વયે કયારેય નિરાશાવશ નથી થતું. મને પહેલા
ગણપતિની આકૃતિ રેલી હતી તેની સામે બેઠી અને આખા વર્ષ દરમિયાન માતાને કેટલે પ્રેમ મળે હતું તે કહેવું તે
શરીરે ધ્રુજતી આકંદ કરી માતાને આજીજી કરવા લાગી. મા, અશકય છે, પણું બાળપણનાં મને યાદ છે તે બધાં વર્ષ
હું તારે શરણે છું, આ તારે દીકરે છે, તેને બચાવ. તિનું દરમિયાન મને માત્ર માતાને નંહિ પણ માતા, પિતા, દાદી
'આકંદ ચાલતું હતું ત્યાં તેના ઉપર ખૂબ વહાલ રાખતા તેના અને બહેન એ ચારેયને પૂરે પ્રેમ મળ્યો હતો, એટલે બધે.
મામા કેળિયા વાસણાથી આવ્યા. બાએ સાન કરી તેમને તુરત કે તેણે મને જીવનભર ચાલે એટલું અંતરના આનંદનું ભાથું
પાછા જવાનું સૂચવી દીધું.). માતાએ બાની આજીજી ન બંધાવી આપ્યું. એ ચારમાંથી મેં બહેન અને પિતાના પ્રેમનું
સાંભળી અને એના પુત્રને પિતાનામાં સમાવી લીધે. ' - ‘અણું મારી શક્તિ પ્રમાણે ચૂકવ્યું છે. માતા ને દાદીનું ઋણ બાના દુઃખને પાર ન રહ્યો. તે દિવસે તે ખૂબ રડીટી, પુઓ
પાંચ થી પાંચ પિતરાઇલેિતે બાપ મારે નજીકની