________________
તા. ૧-૪-૮૬ આમને દાખલ થવા દઈશું ? (પૃષ્ઠ ૩૪થી ચાલે છે તારલે વિસ્તરેલું એ એ આકાશ, મેર છવાયેલી નિ:સ્તધ. નિરવતા અને એ નિબિડ અકરમાંથી જ પ્રસવી શકે તે અત્યંત સૌમ્ય ઉજાશ. જિ દગીમાં માતા ખેળ કદી વિસરાય નહીં, એ જ રીતે અસીમ સૃષ્ટિ સાથે સેવેલું નિરવ, મૌન એકાંત પણ કદીય ન ભૂંસાનારી ઘટના છે.
પણ એ તે થઈ નિસગ વાતો એક દિવસે હો કારી. રહ્યા હતા, ત્યારે અચાનક નજર પડી અને બેલી હીં, “અરે. ગાડીવાન, જે તે ભાઈ, પેલી ભેંસ પર કઈ ધેલું " ઘ " * દેખાય છે !
ગાડીવાન ટઢા કેડે જવાબ વાળે છે, “બહેનજી, એ તે ગેવાળિયે સૂતેલો છે ભેંસ પર.
પણ આ રી?” *ઈષ કરે? માણહને ભૂખ અને ઊંધ કાઈ થs છોડે છે તે પૂરાં કરવાં જ પડે ને! આ તે મજુના છરાં. એમના માલિક મધરાતે ઢોર ચારવા ધકેલી મેલે! ટાઢા પહોરે : ટોર ચરે તે સારું કહેવાય ને! દૂધ ઝાઝું મળે'.
બલદેવતાને બાળમંદિર ને સંહી, દૂધ પણ ન સહી, પણું" ઊંધ પણ ન સહી? અસીમ આકાશ અને લીલીછમ ધરતીના ૫ટ પર મધરાતે સજા યેલું મારું કાવ્ય અચાનક કયાંક ખેવાઈ ગયું, વિલેપાઈ ગયું..
વિકાસની તરત પ્રતીતિ થાય છે. ઘરે રહી શાળામાં અભ્યાસ કરતા ગામના વિદ્યાર્થીઓ અને વિદ્યાલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાથી" વચ્ચે તફાવત સ્પષ્ટ તરી આવે તેવો હોય છે.
ગામડાંઓમાં નજીકમાં જ જે લેકવિરલયની સગવડ ઉપલબ્ધ હોય તો દર શહેરમાં જઉં અભ્યાસ કરવાની અનિવાર્યતા ઓછી થાય. શહેર ઉપરને વિદ્યાથીઓને બેટ ધસારે આ રીતે ખાળી શકાય. શહેરાના દૂષિત વાતાવરણથી અનેક વિદ્યાથીઓને આ રીતે બચાવી શકાય ઉતર કેળવણી માટે–ઉચ્ચ ટેકનિકલ કેળવણી માટે દૂર શહેરમાં જેવું પડે એ જુદી વાત છે. પરંતુ પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણે પિતાની આસપાસના વિસ્તારમાં જ સારી શિક્ષણસંસ્થામાં વિદ્યાથીને મળી રહે એ ઘણી મહત્ત્વની વાત છે. •
ભારતમાં ક્રમેકમે કેળવણીને પ્રચાર વધતે ગમે છે, અને હજુ પણ વધશે. નાનામાં નાના ગામડાં સુધી શિક્ષણને સુલ કરી આપવા માટે વિદ્યાથીઓના સર્વાગી વિકાસ માટે, શિસ્તની સમસ્યાઓમાંથી બચવા માટે, સમગ્ર પ્રજાના સરિકારિક નવનિર્માણ માટે, લેકવિદ્યાલયની આવશ્યકતા અને ઉપયોગિતા ઘણી મોટી છે. લોકવિદ્યાલયની પ્રવૃત્તિથી એકંદરે સમજને ઘણો મોટો લાભ થાય છે. ઉત્તરોત્તર વધુ ને વધુ લોકવિદ્યાલયે થાય એ પ્રજાને અને રાજ્યના પિતાના હિતની વાત છે. એ માટે સરકાર તરફથી એવી સંસ્થાઓની સ્થાપનાને પ્રોત્સાહન મળવું જોઈએ. દાતાઓને પણ પિતાના દાનને કેટલાક પ્રવાહ એ દિશામાં વાળવાની જરૂર છે. વર્તમાન લોકવિદ્યાલયમાંથી તૈયાર થયેલો એવા વિદ્યાથી'એ ભવિષ્યમાં સંનિષ્ઠ અને સેવાભાવી શિક્ષક તરીકે સપડી રહેશે. ભાવિ ભારતને સંસ્કારસમૃદ્ધ બનાવવું હશે તે લેકવિદાલયની પ્રવૃત્તિને પ્રેમ અને આનંદથી બિરદાવવી પડશે. રમણલાલ ચી. શાહ
શ્રી મુંબઈ જન યુવક સંધ ૩૮૫, સરદાર વી. વી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦૦૦૪
વાર્ષિક સામાન્ય સભા “સંધની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, તા. ૧૨-૪-'૮૬ના રાજ પ-૩૦ કલાકે શ્રી પરમાનંદ કાપડિયા સભા ગૃહમાં મળશે, જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. (૧) ગત વર્ષના વૃતાંતને તથા “સંધ’ તેમજ શ્રી મણિલાલ
મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના
એડિટ થયેલા હિસાબેને મંજૂર કરવા. (૨) નવા વર્ષના અંદાજપત્રે મંજૂર કરવા. (૩) "સંધના અધિકારીઓ તેમજ કાર્યવાહક સમિતિના ૧૫
સભ્યોની ચૂંટણી (૪) સધી તેમજ વાચનાલય-પુરતકાલયનો એડિટેશની નિમણ
કરવા. :
આ વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કે સપને વૃત્તાંતે તથા “સંધ' તેમ વાચનાલય' અને પુસ્તકાલયના એપ્રિ થયેલા વિમા સિંધના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા૬-૪-૯૬ થી તા. ૧-૪-૮૬ સંધીમાં દિવસ દરમિયાન બપોરના ૧ થી વાગ્યા સુધીમાં કોઈપણ સખે તેનું નિરીક્ષણ કરી શકશે કોઈને પ્રશ્ન પૂછવાની ઈચ્છા હેય તે બે દિવસ અંગીë સંધના કાર્યાલયમાં લેખિત મોકલી આપવા વિનંતી
વાર્ષિક સામાન્ય સભામાં સાધના આરંભકાળના સભ્યો (૧) શ્રી એ. જે. શાહ (૨) શ્રી ચંદુલાલ ટી. શાહ , અને () શ્રી મોહનલાલ આર. ખરેખ વગેરેનું સન્માન કરવામાં આવશે. વાર્ષિક સામાન્ય સભામાં બેસીને હથિત થવા વિમો.
લિ. ભવદીય, ધનવંત તિ, શાહ
કે. પી. શાહ નિબેન એસ. શાહ
પન્નાલાલ , શાહ રોલ એચ. કેડારી
મંત્રીઓ
આ તે હજુ હમણુની જ વાત
ઘણાં દિવસે કુન્તલ આજે ઘેર કાણી. લગ્ન પછી કદાચ પહેલી જ વાર. પણ કેમ આમ માં પડી ગયેલું દેખાય છે? પેલી નાચતી-ગાતી-દેતી થનગનતી કુન્તલને બદલે જાણે હું કુન્તલના ભૂતને જોઈ રહી છું...
પડદો ઊંચકાય છે ત્યારે ખબર પડે છે કે એ તાજેતરમાં જ એક મેરી બાતમાંથી પસાર થઈને આવી છે. હજી તો એની નોકરી ચાલુ છે, ખૂબ કમાઈ લેવાનાં અને મુકત રહી જીવન માણી લેવાનાં સેણલાં હજુ માં સિદ્ધ થતાં અનુભવાયાં, ત્ય અસાવધાની કામ કરી ગઈ અને કુદરત છતી થઈ. બેમાંથી એયને આટલું વહેલું બાળક કઈ પણ હિંસાબે પષાય તેમ નહોતું અને કહેવાતા વિનાને એમની ચેતનાનાં હીર હણી લીધા પરિણામે શરીરે તે નખાઈ જ ગયું, પણ મનથી પણું એ બેહાલ હતી... .
એને શું આશ્વાસન આપું? તાજેતરમાં જ “વિજ્ઞાનં. દર્શનમાં વાંચેલી વાત યાદ આવી ગઈ છે જેવી રીતે કઈ પણુ જીવને કોઈ આધાંત પહોંચે તે એ ચીસ પાડી ઊં છે, એ જ રીતે ગર્ભસ્થ શિશુ પર પશુ કે આધત થાય તે એ ચીસ પાડી શકે છે અને એ ચીરા યત્ર પરે રેડ પણું થાય છે અને વળી પણું વાંક છે .. C. કુન્તલની વાત હાંભળ મારી આંખમામલેં એક દશ્ય
શું થયું કે ઓપરેશન થિયેટરમાં ટેબલ પર મુક્ત સૂતી છે અને ડોકટરે પિતાના હાથમાં ચીરવોજેવાં કાતર “ચવું લે છે, તેવી. તરત જ એક ચીર પર છે
ભગવાને ભગવાન, મને કોઈ આ પૃથ્વી પર દોર્મલું કરતું નથી.'
એજ ક્ષણે ઉદભવેલા બીજા એક વિચારે છું થથરી ઊઠી કે કુન્તલને આ ગર્ભસ્થ અવાજ બુદ્ધન, ઇરાને કે ગાંધીવિનેગાને હશે તે છે. તે