________________
પ્રબુદ્ધ જીવન
તા.૧૬ ૩.૮૬ વિજ્ઞાનને ધમનો આધાર
સંઘ” નું સ્નેહ સંમેલન નવી પેઢી જ્યારે જૂની થાય છે, પુત્ર જ્યારે પિતા બને છે . ત્યારે તેણે કેવી રીતે વર્તવું તેનું દર્શન થાય છે. ઉગતી પ્રજાને
ચીમનલાલ કલાધર ઉછેરવાનો સમય આપણે ધારીએ છીએ તે કરતાં ઘણું ઓછા
સંધ ના પેટ્ર, આજીવન સભ્યો અને વાર્ષિક સભ્યનું થઈ ગયું છે. હિત વિષેની આપણી અને એમની કલ્પનામાં
એક રનેહ સંમેલન શ્રી વિદ્યાબેન મહાસુખલાલ ખંભાતવાળાના ધણે ફેર પડી શકે છે, કારણ કે જીવનનાં મૂલ્ય જ બદલાઈ
આર્થિક સહયોગથી શ્રી ગોકુલદાસ તેજપાલ એડિટરીમમાં ગયાં છે. નવી પેઢી આપણે રસ્તે ચાલશે એમ માની શકાતું
રવિવાર, તા. ૨-૩-૮૬ ના રોજ સવારના દસ વાગે નથી. તેઓ આપણી જેમ કઠણ જીવન નહિ છે. જીવનમાં
એજયું હતું. એમની અપેક્ષાઓ આપણા કરતાં ઘણું વધારે છે. આમ છતાં
કાર્યક્રમને પ્રારંભ શ્રી નવીન શાહ કૃત “મહાવીર વંદના'ના
દશ્ય-શ્રાવ્ય કાર્યક્રમથી થયે હતું. શ્રી નવીન શાહના આ તેઓ વિકાસની દિશા પકડી રાખશે. વ્યાપક સંદર્ભમાં વિચારશે.
કાર્યક્રમમાં ભગવાન મહાવીરના જન્મથી નિર્વાણ સુધીના પ્રેરક આપણે આવક ચિંતન માટે ધર્મને આધાર લીધે છે. નવી શ્રેઢી વિજ્ઞાનને આધાર લે છે. માનવ વિકાસની દિશા સચવાય
પ્રસંગને રજૂ કરવામાં આવ્યા હતા. જયાં સુધી કોને આધાર લેવાય છે તે અગત્યનું નથી. જો કે
આ પ્રસગે દાતા શ્રી વિદ્યાબેન મહાસુખભાઈ ખંભાતવાલાનું આજે પરિસ્થિતિ એવી છે કે વિજ્ઞાનને ધર્મના ચિંતનને અને શ્રી નવીન શાહનું “સંઘના પ્રમુખ ડો. રમણભાઈ ચી. આધાર મળી રહ્યાં છે. એવીન કલરનું ફ્યુચર શેક કે શાહના વરદ્દ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. છે. રમણભાઈએ થ: વેવ' વાંચીએ કામાતું “ટાઓ ઓફ ફીઝીકસ’ વાંચીએ આ પ્રસંગે કહ્યું હતું કે સેવાપરાયણ વિદ્યાબેને દેઢ લાખ એટલે આ વાતની પ્રતીતિ થાય છે નવી પેઢી આ તર્કમાં જેવી માતબર રકમ “સંધને અર્પણ કરી છે આ સમાયેલું સત્ય વહેલું સ્વીકારશે. આમ છતાં નવી પેઢીને સત્ય રકમમાંથી પ્રતિવર્ષ નેહ સંમેલન વેળાએ મહાવીર વંદના પામવાની પદ્ધતિ માટે આગ્રહ ગમતું નથી.
સાથે સૌને સવારનું ભોજન કરાવવાને કાર્યક્રમ યોજવામાં
આવશે. સંઘનું એ પુણ્યદય છે કે તેને કશા જ સત્યને આગ્રહ કરવા દો
પ્રયત્ન વિના વગર માગ્યે આટલી મોટી રકમ મળે છે. વળી એટલે હવે સત્ય રજૂ કરવું, પણ આપણે તેને આગ્રહ સંધની વિશિષ્ટતા એ છે કે આવા મેટા દાને તેને મળે છે ને કરવે. આ આગ્રહ ઈશ્વરને પામવા માટેના ધમવિધિના
તેના માટે “સંધ” કેદની સાથે એક લીટીનું લખાણ પણ આગ્રહ જેવો અજુગતું લાગે છે, સત્યમાં પૂરતી શકિત છે. કરતું નથી. સીધી સાદી પ્રોસીજરથી આ બધા દાને સ્વીસત્યને જ પિતાને માટે આગ્રહ કરવા દો. સત્યને આપણું કારાય છે. છેલ્લા ત્રણ વર્ષથી “સંઘ દ્વારા “રનેહ સંમેલન” કાઈના આગ્રહની મદદની જરૂર નથી. સત્યનું જે
કાર્યક્રમ જાય છે. આપણા “સ ઘ’ સાથે જોડાયેલા કેટલાક દર્શન આપણને થયું છે તેવું જ દર્શન આપણને થશે
મિત્રોનું કહેવું હતું કે આ સરસ સ્નેહ સંમેલનને કાર્યક્રમ એમ માની ન શકાય. એટલે આપણે અનાગ્રહી બની ચાલુ દિવસને બદલે રવિવારના રાખે તે અમે અવશ્ય તેમાં સત્યની સમજ ખીલે ત્યાં સુધી વાર જેવી અને પ્રાર્થના
ભાગ લઈ શકીએ. તેમનું આ સૂચન આ વખતે અમે કરવી રહી.
સ્વીકાર્યું છે. આજે આપણે વિશ્વવંદ્ય પ્રભુ શ્રી મહાવીરને
યાદ કર્યા છે. ભગવાન મહાવીરનું જીવન સતત પ્રેરક રહ્યું છે. આવી ધીરજમાંથી રસ્તો જડે છે. નવી પેઢીને આપણી
જેમણે જગતમાં કદાપિ માલિકી હકક નથી સે એવા - મદદની જરૂર Exposure મેળવવા માટે પડે છે. આપણને
પરમપકારી ચરમ તીર્થંકર ભગવાન શ્રી મહાવીરને અગણિત પણ આધુનિક સંદર્ભમાં એવા Exposure મેળવવા માટે
વંદન હજો. એમની મદદની જરૂર છે. સવાલ એ છે કે આ મદદ શી રીતે
સંધ’ ના ઉપ પ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે જણાવ્યું કરવી અને લેવી ?
હતું કે આજનો દિવસ આનંદને દિવસ છે. ભગવાન મહા“તું મારી વાત માનશે તે જ તને મદદ કરીશ”
વીરના જીવન દર્શનના કાર્યક્રમની સાથે આપણે સૌ આજે એવું વલણ રખાય તે બંને તરફ મદદ લેવા અને
પરસ્પર હળીશું મળીશું એ મેટા આનંદની વાત છે. ‘આપવાને રસ્તે બંધ થઈ જાય છે. મદદ લેનાર “સંધ’ ના મંત્રીશ્રી કે. પી. શાહે જણાવ્યું હતું કે આજે આપણી એકે વાત ન માને છતાં મદદ કરીએ ત્યારે
જાણે હલ્ય ભરાઈ આવે તે આનંદ ઉપજે છે. આજે જૈન યુવક આપણી ઉદારતાને કારણે મદદ લેનાર છવાઈ જાય છે. અહીં
સંધની પ્રત્યેક પ્રવૃત્તિમાં જાણે વસંતની મહેક માણવા મળે છે. અંતરના સાચા ખેટા અહંની અથડામણ અટકી જાય છે. અને સમયની સાથે કદમ મિલાવવામાં જેન યુવક સંધ સદા અગ્રેસર પરસ્પર માટે સદૂભાવને આરંભ થાય છે. બધા અવરોધે ટળી
રહ્યું છે. અહીં પધારનાર સૌ મિત્રોને, દાતાશ્રી વિદ્યાબેનને જાય છે. અને પ્રસન્નત જન્મે છે. જે રસ્તે જાયે છે તે
અને શ્રી નવીન શાહને આ તકે હું આભાર માનું છું. : રસ્તે આપણુથી જઈ ન શકાય તે પણ તેનું દુ:ખ મન
શ્રી નવીન શાહ અને તેમના સાથી મિત્રએ આનંદઘનજી, માંથી ભૂંસાઈ જાય છે કારણ કે કઈ શરતેનું અસ્તિત્વ
ચંદુલાલ સેલારકા, કનુ રાવળ વગેરે કવિઓના, મહાવીર નથી. ઉદારતા છે, કરુણા છે. કરુણા એટલે કરવા માટે દેડી
અંગેના સ્તવને-કાવ્ય રજૂ કરી સૌને ભકિતરસમાં તરબોળ જવું તે. નિરપેક્ષ પ્રેમ દાન, કે કરુણાના પ્રવાહમાં, ભકિતભર્યા
બનાવ્યા હતા. - સમર્પણમાં અહ, અવરોધ. બધું જ વહી જાય છે. કશું આ કાર્યક્રમની સમાપ્તિ બાદ બુફે ભોજન લઈ સૌ છૂટી ; બાકી રહેતું નથી.
. * * * પડયાં હતાં.
યાદ કર્યા છે. આજે આપણે વિચન આ વખ
અને નિભ થાય છે અને અહી