________________
- તા. ૧૬-૩-૬
અક કાવ્યને, મહેક નાટકની
આ ચન્દ્રવદન ચી. મહેતા ત્રિીસેક વર્ષ પહેલાં એક ચન્દ્રવદન મહેતા નામે લેખકના ક્રિયાપદના સદુપયોગ કરી જાણ્યા છે. નાટયલેખન એ મોટેભાગે છપાયેલા લેખમાંથી એક વાક્ય ઉપાડી અહીં ગોઠવું છું તે ક્રિયાપદની જ કલા છે. એમણે એક કુશળ નતંકની મુદ્રાસંપન્ન દરગુજર કરશે. શ્રીધરાણીનાં નાટમાં ‘એક કાવ્યને, મહેક આંગળાની જેમ ક્રિયાપદને રમાય છે. નાટકની, અને એ જ અરસામાં અનાયાસ એ જ મતલબનું
હવે પેલી છુપી વાત, એ માટે આપણે “વંડાલા’ને પગથાર મંતવ્ય શ્રી ઉમાશંકર જોશીએ કહ્યું કે, 'કવિતા એમની પ્રેરક પાસે જવું પડેશે કવિ એને શેક પર્યાવસાયી નાટક કહે છે. શક્તિ, નાક સાહસકમં; શ્રી શ્રીધરાણીનાં નાટમાં એ બે
મારા મતે નહીં. “વલે રૂઆબથી લાગણીસભર અનેક રંગ જેતે તને સુભગ મેળ છે.' '
જેતે લખું જીવ્યા છે. વિશ્વના છેવટના નિયમને વશ થઈ એ ડુંગળીને દ” ઉછાળતાં શ્રી કૃષ્ણલાલ પહેલાં મુંબઈ વીંખાઈ ગયો! ભલભલાનાં મૂળિયાં આખરે તે ઉખડી જ જાય આવ્યા, ત્યારે એમના એ નાટકનું વાચન ગોઠવાયું ટુડન્ટસ છે છતાં જીવતે જાગ્રત એ વડલે પથરાયેલો જ રહ્યો. બ્રધરહુડ હોલમાં, અમારા તે સમયના નેતા યુસુફ મહેરઅલી ત્યાં જ જમેલ જામ્યો છે. તે જુઓ. એની છાયામાં કોયલ સમક્ષ; ત્યારથી અમારો સમ્બન્ધ વિકસતે રહ્યો. “આખા વિશ્વને આવી, પોપટ આવ્યા, મેના અને કાબર આવ્યાં, કિરશે તે હું વિમુગ્ધ કરીશ, અને મહાયુદ્ધ મારે શ્વાસ છે.” ચીલાચાલુ અજવાળું લાવ્યો-કાગડાને મન કાબર ભાવી, ઝરણીને મને રંગભૂમિથી જુદી એવી નાટકિતએ ત્યારના મુંબઇને પચી કિરણ ભાગે, કમલિનીએ શમર પાથરી, એ જાજમ પર સૂરજ. નહીં. આજે એ ઓપેરાહાઉસ સામેને બ્રધરહુને હેલ નથી, મુખીએ વાંકા વળીને ચંપાને મઘમધ વધાવ્યો. આ મનરમ એ જુવાન નેતા યુસુફ મહેરઅલી પણ નથી; પણ તે સમયથી સૃષ્ટિમાં ભારોભારની કલ્પના ભરી છે. આ કલ્પના-નીતરતી અમારા પાંગરતા સમ્બન્ધમાં સૌથી વધારે યાદ રાખવા કૃતિમાં નાટયતત્ત્વથી ભર્યું ભર્યું પાત્ર તે એક જ, એના જેવો પ્રસંગ તે બેજિયમના ફેન્ચ નાટકકાર કવિ મેરિસ રસપ્રવાહમાં તણાયા હશે તે તરત એ નામ આપને હેડે મેટરલિન્કના અવસાન સમયે એમને અંજલિ આપવા આકાશવાણી
આવશે જ. યાદ કરે. ઉપર સધાયેલી અમારી બેઠક? ત્યારે મુખ્ય વકતા એ, હું ત્યનિ. નોકરિયાત કર્મચારી, એ દસ મિનિટની અંજલિ માટે એમની
સેંયડે સિંદુર. આંખમાં આંજણ, નાકમાં નથડી, હાથમાં
કડલાં, પગમાં ઝાંઝર, ઘેરવાળે ઘાઘરે, કસુંબલ ચુંદડી, માથે લખાવટ, વસ્તુ ગઠવણીની એની ચોખવટ, મેટરલિક્વિન પદ્યનાટકની કલ્પના જેવી મરામત, અને સાંગોપાંગ એ અંજલિમાં
મટુકી અને ભાતની પોટલી, ગોધણ ધણીની તે ભતવારી, એનું તેમની દર્દભરી માવજત, આ આખે પ્રસંગ : વાયુ વિતરણ
એ ગીત જ અનેરું અનોખું છે. વર્ણનાત્મક, રોમાંચક, લલિત
ભાવથી ભર્યું ભર્યું લટક મટક શબ્દો થી લટકાળું, અભિનયના બાદ એમની સંતેષની “હાશ', એમની સાથેનાં સૌ મિલનમાં આ રકૃતિ અને મંત્રી એ હાશની મીઠાશ, હજી આજે યે
મરડ થકી ગવાતું સાંભળે અને જુએ તે મનમાં એ ચિરકાળ તરવરતી રહી છે; ત્રણ કલાકને એ મૌત્રી મહોત્સવ હતા
માટે ગૂજયા જ કરે ! આ થનગનતી ગોધણ ધણીની ભથવારી અમારા મિત્ર સાધના પાયા તે સમયે નંખાયા.
અનાયાસ પિતાનું વર્ણન કરે છે. નાટયલેખનને મહોર મારનારું
રંગભૂમિ ઉપર પિતાનું જ પાત્રાલેખન કરનારું એ ગીત છે. ૧૯૩૧-'૩રમાં “વલો' લખાયું. ૧૯૩૩થી ૧૯૫૬ના બે નાટકકારનો આ આગ કસબ છે. પિતાની જીભની પીંછીએ દાયકાના ગળામાં એમણે જે દશેક સુંદર ના લખ્યાં એમાં
ભથવારી પોતાના રંગને ચીતરી સંગીતમાં બહેલાવે છે. ગીત વિશાળ પગથાર પથારીને સૌથી પહેલો લખાયેલે ‘વડલો' કાકા- સહસા જ રંગભૂમિને શણગાર બની ઝળકી રહે છે. રંગીલી, સાહેબે સત્કાર્યો: ‘પિયેગરી’ના મેધાણીએ ભારેભાર વખાણ
ભારે મદીલી, ગધણુ ધણીની તું ભથવારી ! કાણુ એના પ્રેમમાં કરેલાં, ગિજુભાઈએ તે. એમનાં બધાં જ નાટકે વખાણેલાં.
ન પડે. મારા “રમકડની દુકાન” નામે નાટકમાં, મૂળ અહીંના આવા ત્રણ ત્રણ મહારથીઓના લાડકેડ પામેલાં નાટકે માટે
શ્રી જમુભાઈ દાણી-મિત્રે આ ગીત ગરબા રૂપે ઉમેરાવ્યું હતું. અહીં મોરનાં ઈંડાંને શાં ચિતરવાં? એમનાં સમગ્ર નાટકે વિશે
ફરી ફરીને આ ગરખે હીંચહલક અને હાવભાવ સાથે ગવાતાં મેં કયાંક વિસ્તારથી લખ્યું પણ છે. અહી પુનરુક્તિ કરીએ હજી યે મનમાં ઘળાઈ ઘેળાઈ ગવાયા કરે છે. નાટકલેખકને તે પાપ લાગે.
તે એ ભથવારી ગમી જ છે, પણ એ ભથવારી હેકભર્યા ગીતથી એટલે આજે હું આપને મારા મનની એક ગુપ્ત વાત કંઈકના દિલ જીતી જાય છે. કહીશ. તમને ગમે તે માનજે નહીં તે આઠ દાયકા ઉપરની વિવિધ પ્રકારના પ્રેમને જાણુના અને હાણના હું આ જિંદગી બાદ બુદ્ધિમાં ભ્રમ થયું છે એમ ગણજે. કાવ્યમાં નાયિકાના પ્રેમમાં પડતાં શી રીતે બચી શકું? એ જે નાટકમાં નાટક તે રમ્ય જ રમ્ય એવા નાટકમાં રસનિઝરતું કાવ્યતત્વ ભથવારીની સ્પર્ધામાં ઊતરે એવી છે કમેલિની. બંનેની ઉકિતઓ એટલે સરસ કલાકૃતિ નીપજી કે આપોઆ૫ મનમાં રસપ્રવાહ લગભગ સરખી. ભથવારી રંગમંચ પર આવે છે મેડી. જાય છે ઝરમર ઝરમર ઝરયા જ કરે; લૌકિક નહીં, એ અલૌકિક વહેલી. કમંલિની વિરહે તપતી દુઃખી છે, ભથવારી સંતેષી, આનંદી, આનંદ આવ્યા કરે એવી કલા પ્રાપ્ત કરવામાં ક્રિયાપદના હાલમના છોગલે ચખેલી ગૂંથનારી, હૌયાને પ્રેમની કુવારી ફાળો સંગીન, સંવાદકળામાં ક્રિયાપદનું જ મહત્ત્વ એ શબ્દ જ ઉડાડનારી ચબરાક સન્નારી છે, જીવતી જાગતી જોબનવંતી પ્રેમની સર્વોપરી, “ટુ બી એર ટ ટુ બી’ બે ક્રિયાપદે થી શેકસ- કયારી છે. કહો, કેણ એના પ્રેમમાં ન પડે? ' પયરે એની એ કૃતિને અમર બનાવી દીધી, કુશળ કલાકાર અસલ વાત એક જ છે; શ્રીધરાણીને એનાં મટને બર અવનિ નિજવાને કીમિયે બરાબર જાણે. શ્રીધરાણીએ આવે એવી રંગભૂમિ ન મળી ! ભાવનગરમાં બળનોટોની