________________
-
-
સળાવ
મા
વગર
મા
. ૧૬૩૮૬ : . પ્રહ જીવન
- ૨૧૪ રિઝનુસાર તેમાં માર્કસ મુકાવવો ઇત્યાદિ કરવા-કરાવવા માટે બહાને ભેટે છેરે પાસે રાખીને પરીક્ષાના ખંડમાં બે , જાતે જ દેડ કરી હતી. તેઓ કહેતા, “મને ક પરીક્ષા ના હોય. કેટલીક યુનિવરિટીએમાં સુપરવાઇઝર વિઝાથીઓને પાડી શકે એમ છે? ન પડે તે મારી પાસે રસ્તે છે. સાચો છૂટથી ચેરી કરવા દે, તેમ છતાં વિરક્ષણુને માટે પાસે રિવોલ્વર ખે આરોપ મૂકી ધરપકડનું વેરંટ કઢાવું તે તરત ઢીલે રાખે. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ચેરીનું પ્રમાણ એટલું બધું ઢસ થઈ જાય!” અનેક લોકોને ન્યાય તળવા માટે બેઠેલા વધી ગયું છે કે વાર્ષિક મેળાવડામાં કેલેજના એક સાથે હાઈકોર્ટના ન્યાયમૂતિ પતે જ જે આ પ્રમાણે વિચારે અને એવું જાહેર પ્રવચનમાં કહ્યું હતું કે “અમારા માટે આનંદની આચરે તે કેટલું બધું ખેદજનક કહેવાય !
એ વાત છે કે આ વર્ષે પરીક્ષામાં ચોરી કર્યા વગર અમારા કેટલાક રાજ્યકર્તાઓને પણ સત્તાને બળે ઈચ્છાનુસાર ખેટું :
વિદ્યથી'એ યુનિવર્સિટીની પરીક્ષામાં સારું પરિણામ લાવ્યા કરાવવાની આદત પડી ગઈ હોય. પૈસે અને સત્તા વડે યુનિ
છે.' આચાર્યશ્રીને આવું નિવેદન કરવું પડે એજ કેટલી બધી વર્સિટીઓના પરિણુમમાં ધાયાં રિફાર કરાવી શકાય છે એની
શેચનીય સ્થિતિ દર્શાવે છે! એમને ખાતરી થઈ ગઈ હોય છે. પ્રધાને અને મુખ્ય પ્રધાને પણ પરીક્ષાના કૌભાંડે ઉપરાંત યુનિવર્સિટીઓમાં અને ખુદ યુનિઆમાં અપવાદરૂપ નથી. બિહાર અને ઉત્તર પ્રદેશમાં તે ઘણુ
વર્સિટી ગ્રાન્ટસ કમિશનમાં નાણુના કૌભડિ પણ ઘણું ચાલ્યા પ્રધાને વખતે વખત સંદેવાયા છે. પિતાના સંતાનને પ્રશ્ન આવે
કરે છે કેટલીય ખર્ચાળ યોજનાઓ કાગળ ઉપર મોટી દેખાય ત્યારે સત્તા અને પ્રતિષ્ઠાના શિખરે બે માણસ પણ કેવું
પણ વાસ્તવમાં કંઈ હોય જ નહિ. કેટલાય અધ્યાપકેના સંશોધન અધમ આચરણ કરવા લલચાય છે તે આવાં ઉદાહરણ પરથી
અંગેના પ્રેજેકટ માટે લાખ રૂપિયા મંજૂર થાય. પરંતુ કયારેક સમજાય છે. .
અગાઉ થઈ ગયેલું સંશાધન નવા નામે રજૂ થાય.મુસાફરી કર્યા ઘણી યુનિવર્સિટીઓમાં કારકુને અને પટાવાળાઓનાં
વગર મુસાફરી માટેનાં ભથ્થા લેવાય; પુસ્તકે ખરેખર ખરીદ્યા. પગારનાં ધારણ એટલાં નીચાં છે કે તેઓ માંડ કુટુંબને
વગર બૂકસેલર પાસેથી ખેટા બિલ મેળવીને પૈસા લઈ લેવાય; નિભાવ કરી શકે. આવા સેંકડે કર્મચારીઓમાંથી કોઈક તે
સાધન સામગ્રી માટેનાં પણ ખેટાં બિલ રજૂ થાય. બધા જ એવા નીકળવાના કે જે પૈસાની લાલચને વશ થઈ પરીક્ષાના
જાણતા હોય, અને દરેકને તેમાં લાગે છે. પ્રતિવર્ષ કરડે પરિણામે સાથે ચેડા કરવામાં સહાયભૂત થાય. યુનિવર્સિટીના
રૂપિયાને દુર્વ્યય યુનિવર્સિટી દ્વારા અને યુનિવર્સિટી ગ્રાન્ટસ અધ્યાપના પગારનાં રણ પણુ, ખાસ કરીને મેટા શહેરમાં
કમિશન દ્વારા થયા કરે છે. ગરીબી અને ઓછા પગારે એટલા સંતેષકારક ને કહેવાય એટલે માત્ર અર્થપ્રાપ્તિના,
મુખ્યત્વે આના માટે જવાબદાર છે, પણ વસ્તુતઃ સમગ્રપણે આશયથી એ ક્ષેત્રમાં આવેલા માણસને પૈસાથી લલચાવી શકાય.
વાતાવરણને જ જવાબદાર ગણી શકાય. પ્રશ્નપત્રે કહી દે કે ઉત્તરપત્રમાં વધુ માર્કસ: અપી દે અથવા
ભારતમાં દરેક ક્ષેત્રે વ્યાપક ભ્રષ્ટાચાર છે. પરંતુ ઉચ્ચ પરિણામમાં ફેરફાર કરાવી દે અને તે માટે પૈસા પડાવે તેમ બનવું અઘરું નથી.
કેળવણીના ક્ષેત્રે પ્રસરેલે ભ્રષ્ટાચાર આપણને વધારે કહે છે.
ભાવિ. પ્રજાના સંસ્કાર નિર્માણમાં જેનું સૌથી વધુ ગાન કે કેટલીક યુનિવર્સિટીઓ માટે જુદી જુદી ડીગ્રીની પરીક્ષા
હોવું ઘટે તે તંત્ર જ ભ્રષ્ટ્રાચાર અને કુસંસ્કારનું વિતરણ કરે એમાં કસ્ટકલાસ જોઈતું હોય તે કેટલા રૂપિયા આપવા પડે
એ કેટલે વિસંવાદ ગણુય! તેના ભાવ ખેલાય. કેટલાક અધ્યાપકે કે કર્મચારીઓ દલાલ તરીકે તેમાં કામ પણ કરે. કેટલીક યુનિવર્સિટીએની ડિગ્રી
અધ્યાપક મંડળેએ પિતાની દૃષ્ટિથી અને સરકારે પિતાની પરીક્ષામાં બેઠા વગર માત્ર પૈસા આપીને ખરીદી શકાય છે.
શુદ્ધ નીતિથી આ સમગ્ર પ્રશ્નમાં નિરાકરણ કરવું જોઈએ. યુનિકેટલીક યુનિવર્સિટી પ્રશ્નપત્ર ફૂટી ન જાય એટલા
વર્સિટીઓ સ્વાયત્ત ગણાય છે, પરંતુ યુનિવર્સિટીઓના ખર્ચની 'માટે ત્રણ-ત્રણ પ્રશ્ન પત્ર કઢાવે અને એમાંથી એક છાપે. જંગી રકમ સરકાર પાસેથી મેળવવાની રહેવાથી યુનિવર્સિટીપ્રશ્નપત્ર કાઢનારને ત્રણેયના પૈસા મળે. અને છતાં જેને એને સરકારને આધીન રહેવું પડે છે. એને ગેરલાભ ભ્રષ્ટ, પ્રશ્નનપત્ર ફેડ હોય તે ફેડી શકે. નાણાંને આટલે બધો કુટિલ રાજદ્વારી વ્યકિતઓ, ખુદ પ્રધાને અને મુખ્ય પ્રધાને = દુર્ભય અને છતાં ખાતરી નહિ.
વિવિધ રીતે ઉઠાવે છે. યુનિવર્સિટીઓની આ પરાધીનતા જ્યાં | મુંબઇની યુનિવૅસિંટીના પ્રશ્નનપત્ર દિલ્હીમાં છપાવવું પડે છે.
સુધી રહેશે અને રાજકારણ જ્યાં સુધી ભ્રષ્ટ રહેશે ત્યાં સુધી આવી દિલ્હીની એક શૈક્ષણિક સંસ્થાના પ્રશ્નનપત્રે મુંબઈમાં છપાય છે.
ઘટનાઓ વારંવાર બન્યા કરવાની છેટું કામ કરવા માટેની લેક ટપાલમાં વચ્ચેથી પ્રકનપત્ર મેળવી લેવાતા હોવાથી કેટલીક
લજા દિવસે દિવસે ઘટતી જાય છે. કોઈને ખેટું બતાવવા જેવી યુનિવર્સિટીઓએ પ્રશ્નપત્ર ઉપર પિતાનું કે પરીક્ષાનું નામ
સ્થિતિ ન હોય ત્યાં ગુનેગારો અને એના મળતિયાએ છાતી કાઢીને છાપવાનું માંડી વાળ્યું છે, આમ છતાં પ્રશ્નપત્ર
સમાજમાં ફરતા હોય છે અને સ્વાથી સમાજ-સેવકે તેમને ફૂટી જાય છે. વિદ્યાથી માનસ પણ હવે એનાથી ટેવાઈ
જાહેરમાં હારતોરા પહેરાવે છે ગયું છે. કેટલીક શૌક્ષણિક સંસ્થાઓ તે એથી પણ આગળ આજે જરૂર છે સાચા, સંસ્કારી, સ્વમાની, સંનિષ્ઠ શિક્ષકે, વધી છે. પ્રશ્નપત્ર ફડાવવાની માથાકુટ જ શા માટે? જેને જે અધ્યપની અને તેમને લાયક એવી સદ્ધર સ્વતંત્ર સ્વાયત્ત પ્રશ્નો કાઢવા હોય તે ભલે કાઢે ! પરીક્ષાના સેન્ટરમાં બે શિક્ષણ સંસ્થાઓની. ઘણી યુનિવર્સિટીઓમાં ઘણું સારું શૈિક્ષણઉપર બધા પ્રશ્નોના જવાબ બેધડક લખી દેવામાં આવ્યા હોય કાય ચાલે છે, પરંતુ દિવસે દિવસે કથળતા જતા ઘોરણેને અને તે પણ કોલેજના આચાર્યની સૂચનાથી!
સચિંત બનીને અટકાવવાની તથા મૂલ્યમાં પુનસ્થપનની કઇ પ્રામાણિક અધ્યાપક વિદ્યાથીઓને પરીક્ષામાં ગેરી કરતે
સવિશેષ જરૂર છે. પકડવાની હિંમત ન કરે, કારણ કે વિદ્યાથી" પેન્સિલ ઓલવાને
-રમણલાલ ચી. શાહ