SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૧–૪૬ માસમાં કમળા થયા હતા તે પછી સળંગ ત્રણચાર માસ સુધી મે રોટલા દહીં ખાધાં હતાં. પછી દહી અનુકૂળ ન આવ્યુ એટલે તે છેડી દીધું, અને તેની સાથે રોટલા ય છૂટી ગયે.. આજે હવે લાગે છે કે એ મારી ભૂલ હતી.) એ દિવસે રાત્રે દૂધ-ટલા ખાતા હતા ત્યારે દાદી માંદાં હતાં તે લગભગ પથારીવશ હતાં પથારીમાં ખેડાં ખેમાં તેમણે મને વહાલ કરવાના ઉદ્દેશથી કશું, ખખ્ખુ તારા વાડકામાંથી મને થાડા રોટલા આપને હું નાના હતા ત્યારે પિતા સિવાય બધાં મને ખમ્ર કહી ખેલતાં. દશ વર્ષની ઉમરે પિતાની ખેડા અક્ષથી થઇ ત્યારે હું પૂરા 'ચીમન' બન્યા.) મે' દાદીને લા આપવાની ના કહી. દાદી કહે, કે હું હવે મરવા પડી છું, મને એટલુ નહિ આાપે? ઉત્તરમાં કોણ જાણે મારા વભાવના કા ખૂામાં વાનર ભરાઇ ખેરા હશે તેણે મારી જીભને ઝેરી, કાલે મરતાં હો તે આજે મશ, નહિ આપું. પિતા ને પરમા સાંભળી રહ્યાં અને ઠપકા રૂપે ફ્રિક હસ્યાં. દાદીએ કહ્યુ, અરરે બાબૂ, મતે આમ કહે છે ? એ પછી એકાદ મહિને, પ્રજા જીવન સત ખીરે એક જગ્યાએ કહ્યુ છેઃ નાની કથિ નિકટ રહ્યો નિજ રૂપ; ખાદ્ય ખોરે બાપુ વસ્તુ અનુપ’ વિશ્વના જ્યેાતિધર ભગવાન બુદ્ધે જ્ઞાની ખિચારા જ્ઞાનની વાતમાં જ ભૂલે પાયે અને પેાતાનું સાચું સ્વરૂપ જે પેાતાની પાસે હતુ તે ઓળખી ન શકયા અને સત્યની શોધ માટે બહાર જ ફૅર ઠેર ભટકતે રહ્યો. ભગવાન મુદ્ધનું જીવન અને કવન પણ એ વાત તરફ અ ંગૂલી નિર્દેશ કરી જાય છે કે માનવી જેની શોધમાં બહાર લટકે છે તે તે પોતાની અંદર જ છે પરંતુ મહદશામાં આ પામર. માનવી તે પ્રકાશને પામી શકતા નથી. ૧૬૭ ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં, દાદી મૃત્યુ પામ્યાં. એમની મૃત્યુક્ષણે ( સવારે પાંચ વાગ્યે ) હુ... જાગી ગયા હતા અને ખીજાઓની સાથે એમની 'પથારી પાસે ખેા હતેા. છેલ્લી હેડકી આવી તે સાથે હુ ચીસ પાડી રડી પડયા. કાણુ કહી શકે કે એ ચીસ ભાની કે દુ:ખની હતી? હુ માનું છું * દુઃખતી હતી. મારી જીભ ઉપર શબ્દ ગમે તે આવ્યા હશે, મારું હૃદય એ અબુધ દાદી સાથે સૂક્ષ્મ પ્રેમત તથી બંધાયું હતું. મનમાં થાય છે, આપણી નાની ઉંમરે મૃત્યુ ‘પામેલા સ્વજનાને મોટી ઉમરે માત્ર એક વાર મળી શકાતુ હોય અને તેમની સાથેના વતનમાં કરેલી કે થઇ ગયેલી ભૂલેાની ક્ષમા માગી શકાતી હોય તે કેવું સારું? સકલનઃ કે, પી. શાહ ભૂલે જ્ઞાન રે, ભીતર કપિલવસ્તુના આ રાજકુમાર મદ્દામ સાખીમાં ઉછર્યાં હતા. પાણી માગે ત્યાં દૂધ હાજર. સેકશ . નાકાકર તેમને પડયા ખેલ ઝીલવા તૈયર, જ્યોતિષિના કથનથી. ભગવાન ગૌતમ બુદ્ધના પિતાએ તેને સસારની માયા વડે જકડી રાખ્યા હતા. જગતમાં શું ચાલી રહ્યું છે તેવુ જરાપણું ભાન આ રાજ કુમારને નહોતું. એકદા અચાનક પોતાના નગરની લટાર મારવા નીકળેલા રાજકુમારે એક મૃતદેહને જોયો. લા તેને આંધીને સ્મશાને લઇ જતાં હતા. પાતાના માણસને પૂછતાં માલૂમ પડ્યુ કે તે માણુસ મરી ગયા હતા. જેને અગ્નિદાહ આપા તેનાં સ્વજને જઈ રહ્યાં હતાં. બસ આ વાત પરથી ગૌતમ બુદ્ધના જીવનમાં પ્રકાશ થયા, તેમને સંસારની મેહમાયાનુ મિથ્યાત્વ સમજાયુ અને તે ક્ષણે તેઓ સંસારી મટીને સન્યાસી બન્યા. ઘણાં વર્ષ સુધી આ ભૂમિ પર પરિભ્રમણ કર્યું. જ્ઞાનમાં વૃદ્ધ બન્યા અને છેવટે સ્વયં બુદ્ધ બન્યા. બાળપણમાં ત્રીજો પ્રેમ મતે બહેનને મળ્યા. તેની સાથેના વતનમાં પણ હું લાગણીહીન હતા, પણ પાછળથી મેં તેને પૂરા ખુલા વાળ્યા. હવે પછીના હપ્તામાં હું તેની વાત લખી ગૌતમ બુદ્ધે મનુષ્યના દુઃખના નિવારણનો માર્ગ બતાવ્યો છે. ગૌતમ બુદ્ધ દાર્દેનિક ન હતા. તેમને પરલેાકની વાત કે તેની ચર્ચામાં રસ નહોતે. તે તે માત્ર મનુષ્યના મને વૈજ્ઞાનિક રીતના ધડતર દ્વારા તેના કલ્યાણુની ચાહના રાખતા હતા. ભગવાન બુદ્ધ પોતે જે માનતા તેને તર્ક અને દલીલબાજીની જાળથી સિદ્ધ કરવા કદાપી પ્રયત્ન કર્યાં નથી. એમણે તે! માત્ર મનુષ્યના આત્મરાગનું નિશ્વન અને તેના ઉપચારમાં જ રસ લીધા હતા. ભગવાન બુદ્ધો ધર છે કે નહિ, સંસારના સર્જક ટા ાઇ છે કે નહિ મરણ પછી આત્મા ગતિ કરે છે કે નહિ, પરમાત્મા નિષ્ણુ છે કે સગુણ વગેરે પ્રકારની વાતને ગણી છે. આવી વાતને તેમણે મનુષ્યની ચાલાકી કહી છે. જીવનના પરમ સત્યને પામવા માટે તેમણે ા બધી મિથ્યા વાતાથી દૂર રહેવા જણાવ્યું છે. ઉદાહરણ આપતાં . તેમણે જામ્યું છે કે નાસ્તિક ઇશ્વરને માનતો નથી છતાં આસ્તિકની જેમ જ સુખેથી જીવન વ્યતીત કરે જ છે. કહેવાનુ તાપ એટલું જ કે જ્યાં સુધી તમે તમારી જાતને ન બદલે સુધી પરમાત્મા પરલોકની ચર્ચા વ્યથ છે. એ માટે તે મનુષ્યન નરિક પરિવત ન થવુ જરૂરી છે. એક વ્યકિત જંગલમાંથી પસાર થઇ રહી છે. ઓચિંતુ એક તીર આવીને તેની છાતીમાં પેસી જાય છે. તે વ્યકિત વેદનાથી અમ પાડી ધરે છે. આસપાસના લેા ત્યાં એકત્ર થઈ જાય છે. કોઈ ભત્રી વ્યકિત તેની છાતીમાંથી તીર કાઢવા જાય છે. ત્યાં તેને અટકાવીને એ વ્યક્તિ કહે છે, ઊભા રહેા. પ્રથમ તો આ તીર મને કાણે માયુ", શા માટે મયું. આ તીર અકસ્માતથી મને વાગ્યુ કે કાઇએ વૈરભાવથી મારી પર છેડયું', તીર ઝેર પાયેલું છે કે ક્રમ વગેરે ખાખતાની જલદી તપાસ કરો. ઉપરાંત ઉદાહરણ ટાંકતાં મુદ્દે કહે છે કૈં આ વ્યક્તિ કાઇ દાર્શનિક હોવી જોઇએ, પરંતુ ત્યાં ભેગી થયેલી વ્યકિતએ કહે છે કે ભાઇ, આ બધા પ્રશ્નના તુ પછી પૂજે. પ્રથમ તે આ તીર તારી હાતીમાંથી કાઢી લેવા દે. જો તુ પેતે જ મૃત્યુ પામીશ તો આ બધા પ્રશ્નનાના જવાબ અમે કાને માટે શોધવા જશું? આ દુષ્યંતનું સમ્પન કરતાં બુદ્ધ કહે છે કે જીવનનું તીર તો આપણી છાતીમાં વાગેલું જ છે. પ્રત્યેક ક્ષણે મનુષ્ય મૃત્યુની નજીક જઇ રહ્યો છે ત્યારે આપણું જીવનભાયું ન ખૂટી જાય તે જ આપણું જોવુ રહ્યુ. આજે આપણને યુદ્ધની વાતો કપિલ મુનિ અથવા કણાદ જેવા તત્ત્વજ્ઞાનીઓ જેવી ગંભીર ભલે ન લાગે . પરંતુ તેમની પાસે પાયાની છે. કેન્ટ હેગલ, એરિટેટલ આ બધાં 4
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy