SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧દ ક ૧ - ૧-૩-૮૬ . પ્રબુદ્ધ જીવન સંઘના ઉપક્રમે હિન્દીમાં વિચારગેષ્ઠિ કાર્યક્રમ આ ચીમનલાલ “કલાધર સંધની અનેકવિધ પ્રવૃત્તિઓમાં હવે રાષ્ટ્રભાષા હિન્દીમાં હિરસે ધરાવે છે. ભકિત દ્વારા માનવી પરમાત્મમય બની શકે, વિચારગેષ્ઠિની પ્રવૃત્તિને ઉમેરે થયો છે. આ પ્રવૃત્તિના તે અહિંસા વડે તે માનવીય મૂલ્યોની રક્ષા કરી શકે. વર્તમાન સયાજક શ્રી બસંતલાલ નરસિંગપુરા છે. સમયે આપણને જેટલી શ્રદ્ધા, ભકિતની જરૂર છે તેટલી જ શનિવાર, તા. ૨૮-૨-૮૬ ના સાંજના ચાર વાગે પરમાનંદ અહિંસાની જરૂર છે. કોઈ પણ જીવને હણવાને આપણને અધિકાર નથી. નાનામાં નાના જીવની પણ રક્ષ. તે અહિંસા, કાપડિયા સભાગૃહમાં હિન્દી ભાષામાં વિચારગોષ્ટિ કાર્યક્રમને જ્યારે દુનિયાના તમામ દુઃખે, રાગ-દ્વેષ વગેરે ભૂલીને પ્રભુ પ્રારંભ થયો હતો. કાર્યક્રમનું પ્રમુખ સ્થાને શ્રી ચીમનલાલ જે. ભકિતમાં આત્મલીન થઈએ એ જ ભકિતનું ઉત્કૃષ્ટ સ્વરૂપ છે અને શાહે સંભાળ્યું હતું જ્યારે અતિથિવિશેષ સ્થાને રાષ્ટ્રીય હિન્દી આવી ઉચ્ચત્તર ભકત વડે જ સંસાર સાગર તરી શકાય. સંસ્થાનના અધ્યક્ષ શ્રી હરિશંકર હતા. કાર્યક્રમની શરૂઆત બંને વ્યાખ્યાતાને અને અતિથિવિશેષ પરિચય શ્રી શ્રી કમલબેન પીસપાટીની પ્રાર્થનાથી થઈ. મુંબઈના યુવાન મેયર બસંતલાલ નરસિંગપુરાએ આપ્યો હતો. શ્રી ચીમનલાલ' જે. શ્રી છગન ભૂજબળે આ પ્રસંગે ખાસ હાજરી આપી મુંબઈ શાહે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. શ્રી અમર જરીવાલાએ જેન યુવક સંઘની પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું કે “સેવા” એ સંધ' ને પરિચય આપ્યો હતે. ‘સંધ ના મંત્રીશ્રી કે. પી. સમાજનું સંસ્કારધન છે. સેવાના મંત્રને જીવનમાં ઉતારવા શાહે તેમની આગવી શૈલીમાં આભાર દર્શન કર્યું હતું. જરૂરી છે. એક કરોડની વસતીએ પહેચેલ મુંબઈ શહેરની અનેક સમસ્યાઓ છે. મુંબઈ એક એવું શહેર છે કે જેના માટે દરેક સાભાર સ્વીકાર ભારતીયજને ગૌરવ લઈ શકે. સમસ્યાઓ અને પ્રદુષણથી * રેબીનહુડ લે. પ્રેમનાથ મહેતા કિ. ૧૬-૦૦ છવાયેલા મુંબઈને માટે હવે મુંબઈ બચાવે, ભારત બચાવે * કાળ મંત્ર લે છે , સૂત્રને સફળ બનાવવું જોઈએ.” * ગુફતેગે યુવાન અને પ્રણય લે. ડે. ચંદ્રકાંત મહેતા કિ. ૧૮-૦૦ * , યુવા અને ધર્મ લે. , કિ. ૧૮-૦૦ આજના કાર્યક્રમના પ્રથમ વતા હતા. મુંબઈ યુનિવર્સિટીના * , યુવા અને પરિણય લે. એ કિ. ૧૮-૦૦ હિન્દી વિભાગના અધ્યક્ષ છે. વિનોદ ગોદરે તેમને વિષય હતે. યુવાને અને સમાજ લે. , કિ. ૧૮-૦૦ મધ્યકાલીન ભકિત પ્રવાહ” આ વિષય પર બેસતા તેમણે યુવા અને વ્યકિતત્વ લે , કિ. ૧૮-૦૦ જણાવ્યું હતું કે “આત્મકલ્યાણની સાથે મોક્ષ કલ્યાણ એ જ ભક્તિનું સંતાનનું-સંસ્કાર ઘડતર લે. હિત શાહ કિ. ૧૮-૦૦ તાત્પર્ય છે, મધ્યકાલીન ભકત કવિઓની રચનાઓ આજે પણ * અમદાવાદ એટલે અમદાવાદ લે. વિનોદ ભટ્ટ કિ. ૧૩-૦૦ ભક્તિની ઉત્કૃષ્ટતા સિદ્ધ કરે છે. પ્રભુભકિત એ એક એવું ધ્રુવ * રોમેરોમ લે. ફાધર વાલેસ કિ. ૧૩-૦૦ બિન્દુ છે કે જેના દ્વારા માનવી શુદ્ધ, બુદ્ધ અને મુકત બની શકે. અંક જીવનનું વળતર લે. કિ. ૧૬-૧૦સંત જ્ઞાનદેવ, મીરાં, તુલસી, નરસિંહ મહેતા વગેરે ભકત કવિઓએ * આકાશવાણીના સૌજન્યથી કિ. ૧૩-૦ પિતાની રચનાઓ દ્વારા પિતાનું કલ્યાણ તે કયું જ છે પરંતુ * બોલતા પ્રસંગે કિ. ૧૫-૦e જનતાને પણ એ કલ્યાણ માર્ગે દોરી છે. જીવનમાં ભગવાન * લાગણીની કેળવણી ભકિતનું અનેરું સ્થાન છે. મનુષ્ય જીવનની સાર્થકતા શ્રદ્ધા, કિ. ૧૯-૦e ભકિત અને ભાવના વડે જ થાય છે. ભકિતએ પરમાત્માને પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન: ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧. સાક્ષાત્કાર કરવાની બારી છે.” આ કાર્યક્રમના બીજા વકતા હતા અનવભારત ટાઈમ્સ'ના પ્રગટ થઈ ચુક્યું છે– ઉપસંપાદક શ્રી વિશ્વનાથ સચદેવ, તેમણે અહિંસા ઉપર બેલતા જણાવ્યું હતું કે “આ હિંસા જેમાં હિંસા નહિ તે. જાણીતા તત્વચિંતક અને પ્રબુદ્ધ જીવન’ન તંત્રી ભગવાન મહાવીરે અહિંસાને ઉપદેશ આપે અને જગતના સ્વ, ચીમનલાલ ચકુભાઈ શાહે મુખ્યત્વે ઈ. સ. જીવ માત્ર પ્રાણી માત્ર તરફ દયા-કરુણા રાખવાની શીખ આપી. ૧૯૩૯થી ૧૯૭૧ સુધીના સમયગાળામાં લખેલા લેખનું | મહાત્મા ગાંધીએ “અહિંસાને હથિયાર તરીકે ઉપયોગ કરી પુસ્તક - અહિંસક સત્યાગ્રહ–અદેલન દ્વારા બ્રિટિશ સતનને હિન્દ તત્ત્વવિચાર અને અભિનંદના તાનમાંથી હાંકી કાઢી, તે વિનેજીએ અહિંસક ક્રાંતિ સંપાદક : ડે, રમણલાલ ચી. શાહ દ્વારા ભૂદાન ચળવળ ઉભી કરીને અહિંસાને નવું પન્નાલાલ ૨, શાહ અને.' ' પરિમાણું આપ્યું. આજના એટમથી ધ્રુજતા વિશ્વને 'મા, ગુલાબ દેઢિયા અહિંસાની તાતી જરૂરિયાત છે. જગતમાં શાંતિ, સુખ અને પાકું બાઈનિંગ, પૃષ્ઠ સંખ્યા ૧૭૬+૮ કિંમત સંતેષની હવા પ્રસરાવવી હોય તો તે કાર્ય માત્ર “અહિંસા જ કરી શકે યુદ્ધના આરે ઊભેલી આજની દુનિયા જે આચારમાં રૂ. ૩૫/૦૦ (ટપાલ ખર્ચ અલગ). “અહિંસા ને અપનાવે છે. એક નવા યુગનો પ્રારંભ થાય છે “સંધના પેટ્રોલ અને આજીવન સભ્યને આ પુસ્તક આજના સમયે ખૂબ જ આવકારદાયક કાર્ય ગણાય. દસ ટકા કમિશનથી આપવામાં આવશે. આ માટે સંધના | કાર્યાલયમાં સંપર્ક સાધવો. તેના કાર્યક્રમના અતિથિવિશેષ શ્રી હરિશંકરે જણાવ્યું હતું કે, ભકિત અને અહિંસા એ બંને વાત માનવ-જીવનમાં સરખો જ . લિ. મંત્રીઓ
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy