________________
તા. ૧-૩-૮૬ $ . : : ' , ' = !: :: ૬ : ગુજરાતી કવયિત્રી " } . . . . . , , , , , , , , છ
-
, હરીશ વ્યાસ કવિતાએ તો સ્વાતિ નક્ષત્રમાં છીપમાં ઝિલાયેલા બુંદમાંથી માતા પુત્રી, પ્રેયસી યા સખી” તરીકે આપવાનું હોય છે. આ નીપજતું મેતી છે . આનન્દશંકર ધ્રુવે કવિતાને અમૃતમ્ ભાગ ભજવતાં ભજવતાં જે અનેકવિધ ચવનવેલને, અનુભવ, મારમન થયાન', અર્થાત આવ્યાની અમર, કલા તરીકે માનસિક તનાવો વગેરે તે અનુભવે છે. તેને પિતાની લાક્ષણિક ઓળખાવી છે. જ્યારે આંગ્લ કવિ વડઝવર્થે, Po@try is a ઢબે એ પ્રસ્તુત કરે છે. જેમાં એની સ્ત્રી સહજ વિશેષતાઓ એ spontaneous overflow of powerful emotions, પ્રગટ થાય છે, જે કવયિત્રીઓના પ્રદાનનો વિશેષ ગણી શકાય recollected in tranquility અથત કવિતાએ જીવનની શાંત તેમ છે. પુરુષ કવિએ એ વિશે ગમે એટલી કલ્પનાઓ કરે ક્ષણમાં પ્રમટ થયેલે ઉત્કટ લાગણીઓનો સતત ઊભરે છે, તે યે, સ્ત્રીઓના અનુભવે તનાવે અને મંથનની સચ્ચાઈને એમ કહીને સદનની ઉદ્ધત અને સતત ઊભગ ઉપર ભાર
રણકાર, એટલે સ્ત્રી કવિએ પ્રગટ કરી શકશે તેટલે પુરુષ“કર્યો છે. કવિના જીવનમાં આવી સજનની ક્ષણ આવે છે,
કવિઓ ભાગ્યે જ પ્રગટ કરી શકશે , "જ્યારે તે સામાન્ય જને કરતાં, કંઈક વિશેષ થઈ જાય છે.
- પ્રસ્તુત વિવેચન-સંશોધન ગ્રંથમાં, શ્રી ગીતા પરીખે એકેએક ગુજરાતી કવિતામાં પુરુષની જેમ સ્ત્રીઓએ પણ આ વિરલ
કવયિત્રીને સરનામા સાથે વિદ્યાકીય અને સાહિત્યલક્ષી પરિચય ક્ષણને ઝીલી છે. ગુજરાતની ખ્યાતનામ કાયિત્રી શ્રી ગીતા
કરાવ્યો છે, તથા દરેકના વિશિષ્ટ પ્રદાનને વસ્તુલક્ષી ઢબે તટસ્થતાથી પરીખે ઈ. સ. ૧૯૬૦ થી ૧૯૮૨ દરમ્યાન સિત્તેર જેટલી
મૂલવવા માટે સરસ રીતે સેદાહરણ પ્રયાસ કર્યો છે. જેની તેની કવયિત્રીઓએ, ગુજરાતી કવિતા ક્ષેત્રે આપેલા ફાળાને, એમના કૃતિઓને નીરક્ષીર વિવેક કરીને, સૌજન્યપૂર્વક ગુણો સાથે દે સાધનવિવેચન ગ્રંથ :સિનતેર ગુજરાતી “કેમિસ્ત્રીઓમાં સારી અને નબળાઈઓ પ્રત્યે અગિત કરીને તેમણે વિકાસ માટે સૂચને. રીતે મળે છે, જે ગુજરાતી સાહિત્યના સંદર્ભગ્રન્થમાં મૂલ્યવાન રૂપે નિર્દેશ પણ કર્યો છે. એમની નિપક્ષતા, સૌદર્ય સ્થાને અને ઉમેરે કરે છે.
આર્થિક સ્થાનેને પારખવાની ક્ષમતા, નિર્ભયતા, સ્મતા અને આમ તે ગાંધીયુગ દરમિયાન સર્વશ્રી જપેત્રના શુકલ, સ્ત્રીસહજ સૌજન્ય દાદ માગી લે તેવાં છે. આ ઉપરાંત જે હંસા મહેતા, સુમતિબહેન, જયમનગૌરી પાઠકજી, પુષા વકીલ તે કવયિત્રી પ્રત્યે તેમની સહૃદયતા, ઋજુતા અને હમદદ જરૂર વગેરે કવયિત્રીઓએ નોંધપાત્ર સર્જન કર્યું છે જેમાં ગાંધી પ્રગટ થાય છે. પરંતુ ક્ષતિઓ નબળાઈઓ અને ખામીઓ પ્રત્યે યુગની ભાવનાઓનું આલેખન જોવા મળે છે. પરંતુ ઉમાશંકર
તેઓ સૌમ્યતા અને સદ્દભાવ સાથે નિઃ સકેચ ઈશારે કરવાનું સુનદરમ. પછી રાજેન્દ્ર-નિરંજન યુગ શરૂ થતાં રવાતંત્તર
ચૂકતાં નથી એ એમની ખાસ વિશેષત છે. દાખલા તરીકે-શ્રી કાળના પ્રથમ તબકકામાં, ‘પૂરી, કાવ્યસંગ્રહ લઈને શ્રી ગીતા
ઇન્દુમતી- મહેતાની કવિતાનાં ઉદાહરણ આપીને, છેવટે તેઓ પરીખ આવે છે. વળી એ જ તબકકામાં શ્રી હીરા રાડ પાઠક
સ્પટું કહી દે છે, “આમ જુએ તે વિષય અને શૈલીની
દષ્ટિએ આ કાવ્ય પરંપરાથી જરાપણ આગળ ગયા નથી. પલેકે પત્ર’ લઈને, એક નૂતન ઉન્મેષ હદયસ્પર્શી શેક- છેડી ત્રુટિઓ સાથે પણ ઈન્દુબહેનને આ નાનકડે કાવ્યપ્રશસ્તિરૂપે સરસ રીતે પ્રગટાવે છે. આ તબકકામાં સર્વશ્રી
સંગ્રહ રમ્ય અનુભૂતિને આછેરો સ્વાદ તે લગાડી જ જાય છે.' સવિતાલક્ષ્મી : બુચ, સુરેશ મજમુદાર, પ્રભાવતી. મજમુદાર,
પૃ. ૭, ૯) શ્રી માલતી દલાલની કવિતા વિશે કે પ્રેમથી સુશીલા ઝવેરી, નિર્મળા દાણી, લીના મંગલાસ, એની સરેયા
ઈશારો કરે છે !” માલતીને છંદનું જ્ઞાન છે. એટલે એ વગેરેના કા સંગ્રહો પ્રકાશિત થયેલા છે. જેમાં છ દબદ્ધ કવિતા: સાચે છંદ રચવા સારો પ્રયત્ન કરે છે. પણ આવા આવાસની ઊર્મિકાવ્ય ગીત વગેરે પ્રાપ્ત થાય છે. બીજા તબકકામાં, કસરતથી પારચના બની શકે, કાવ્યું નહીં.' (પૃ. ૨૩) શ્રી હીરા ઈ. સ. ૧૯૭૮માં શ્રી પન્ના નાયક “પ્રવેશ' કાવ્યસંગ્રહ સાથે રા, પાઠકના “પરલેકે પ’ને અવલોકતાં, એક પ્રસગે એ અછાંદસ કવિતા અને અભિનવ ભાવપ્રતીક લઈને આવે છે. - નિભોંકતાથી કહે છે, “ જો કે મારા અભિપ્રાય મુજબ આ વળી પિતાની' મૌલિકતા સાથે શ્રી જયા મહેતા પણ એને જ પ્રસંગ કવયિત્રી તથા અન્ય વિચકેએ ઉપસાએ છે તેટલે અનુસરે છે. જેમાં કિગાડે પ્રવર્તાવેલ અસ્તિત્વવાદ (Existen- અસરકારક ચિરંજીવી છાપ નથી પાડત.' (પૃ. ૩૭), શ્રી એની tialism) અને રિઓના અતિવાસ્તવવાદ (Sui -Realism)
સરથા વિશે નિઃશંક બનીને તે પિતાને મત પ્રગટ કરે છે, અસર જોવા મળે છે. આ તબકકામાં જ શ્રી રક્ષા દવેની ભકિત
એની સથાની કવિતામાં ચિરંજીવી કાવ્યતત્ત્વ જોવા મળતું -ઝરતી કવિતા. એક મા પ્રકારનું પ્રદાન પ્રસ્તુત કરે છે. ત્રીજા
નથી.” (પૃ. ૪૪) કયારેક સમીક્ષા કરતાં, તેઓ તુલનાત્મક
ચર્ચા કરે છે; “રક્ષા દવે અને ' સુરેશા મજમુદારમાં, બાળહૈબકામાં, ઈ. સ. ૧૯૯૨ માં “મારા હાથની વાત’ કાવ્યસંગ્રહ
ગીતમાં, જે રીતે બાળક પોતે જ ખેલતું લાગે છે, એટલી સાથે શ્રી સરૂપ ધ્રુવ એક નવો જ વળાંક લે છે. છંદનાં બંધને
ત દ્રુપતા સુશીલાબહેન (ઝવેરી) માં નથી. (પૃ. ૫૨) પિતાનાં કવિતાએ તેડ્યાં હતાં, હવે એમની કવિતા અર્થન બંધને ચે
અજેલિકાવ્યું અને વિચારપ્રધાન કાવ્યોમાં કયાંક કયાંક “આયાતે છે. કયારેક તે એમને બૈયાર્થ, વ્યર્થતા અને દુર્બોધતા.
સજન્ય કૃતતા” તથા “લુખા તક' ને જોઈને, જાતથી અલિપ્ત સુધી પહોંચી જાય છે. તે એમની પ્રયોગશીલ માર્મિકતા
થઈને તે ટીકા કરે છે, “આ દષ્ટિએ તે “પૂર્વ” ની બીજી અનાકર્ષક ની છે. આમ જોઈશું તે, ગાંધી યુગ પછીની,
આવૃત્તિ થાય, તે ગીતો. પિતે જ કેટલાંક કાવ્ય તારવીને કાઢી અનુ-ગાંધી યુગની કવિતામાં, સિંતેર જેટલી કવયિત્રીઓએ
લેવાનું વિચારે. આ ઉપરાંત ‘પૂવી"ના મુદ્રશ્યમાં રહેલી અનેક #ળે આપે છે, એ :ગાંધી યુગમા ફાળાની સરખામણીની
અશુદ્ધિએ પણું સંમાર્જન માગે છે. આ બાબતમાં એના મુદ્રક દૃષ્ટિએ પ્રશસ્ય અને નેધપાત્ર બાબત છે. , ,
તથા સર્જકની એકસાઈને અભાવ અક્ષમ્ય છે. * અલબત્ત ! સર્જકને કઈ જાતિ હોતી નથી. ચાહે શરીર ખેર! આ ગ્રંથની ભાષા અને જોડણીની અક્ષમ ભૂલેને પુરુષનું હોય કે સ્ત્રીનું, તે પે એ સજક જ છે. જે વિવિધ બાદ કરતાં બહેન ગીતાને અથાગ પરિશ્રમ, કાવ્ય સૂઝ, માર્મિક પ્રકારની સંવેદનાની અસરને કવિતામાં અભિવ્યકત કરે છે. સ્થાનની પરખ, એકસાઈ, ઝીણવટ, તટસ્થતા અને નિર્ભીકતા છે કે પુરુષના કરતાં સ્ત્રીને એક રેખા પ્રકારને કાળા પત્ની, એમનામાં રહેલા સંશોધક-વિવેચકને સરસ રીતે નીખરાવે છે.