________________
૨૦૮
ભાવનાનુ` નિર્માણ કરનાર સમાન શિક્ષણપ્રથા બધી જગ્યાએ હોવી જોઇએ.
સમાજવાદમાં મનુષ્યની સભ્યતા આજીવિકાની પ્રણાલિકા પર આધાર રાખે છે. કાલ માકસ'ની એ વાતને માનવી પડે કે, ઉત્પાદનની પ્રક્રિયા વખતે મનુષ્યની તાકાત, કળા અને સમાજશીલતાને વિકાસ થાય છે. એનાથી સાબિત થાય છે કે જેવી મનુષ્યની આજીવિકા હોય છે, તેવું તેનુ જીવન અને છે. આજે શિક્ષણ અજારુ ચીજ બની ગઈ છે. શિક્ષણ ખરેખર તે માતાના દૂધ જેવી પવિત્ર વસ્તુ છે. જેની કિંમત નહિ પણ મૂલ્ય આંકવાનુ હોય.
આચાય' વિમા ભાવે કહેતા કે આજની વિચિત્ર શિક્ષણ પદ્ધતિથી જીવન ખે ખંડમાં વહેંચાઈ જાય છે. મનુષ્ય પોતાના જીવનનાં આરંભના વીસપચીસ વર્ષ` માત્ર ભણવામાં જ વાવે છે. ત્યાર ખાદ ભણુતરખણુતરને એક બાજુએ મૂકી જીવ્યા કરે છે. શિક્ષણ અને જીવન વચ્ચે કયાંય કાઇ આપસના સંબંધ નથી રહ્યો.
ઢ દાયકા પહેલાં ફ્રાન્સમાં જ્યારે આંદલન ઉપાડયું હતું ત્યારે એમણે એક બચપણથી જ સ્પર્ધા શીખવનાર આ કેવી
વિદ્યાથી ઓએ એક પાટર લગાડયું હતું. શિક્ષણ પ્રથા છે?” બિહારીની કાવ્યમાધુરી
છ પ્રવીણચન્દ્ગ છ. રૂપારેલ
નિસગત્ત પ્રતિભા અને ઊંડા અયનને સુભગ સમન્વય સાધી સાહિત્યનાં ઉચ્ચ શિખરા સર કરનાર વ્રજભાષાના મહાકવિ બિકારીની રચનાઓ ભારતમાં જ નહીં, વિદેશમાં પશુ આદરભર્યુ” સ્થાન પામી છે.
» ક
આવી મહાન કાતિના એક માત્ર સ્થંભ ગણાતો એમને કાવ્યગ્રંથ બિહારી સતસઇ,' એક રીતે કહીએ તે મુકતાને જ સંગ્રહ છે. આમાં સાતસોથી ચે વધુ મુકતા-ચેટકસ સ્વરૂપે કહીએ તા દુહા-છે જેમાંના એક એક દુઃ હિંદી સાહિત્યનું કીમતી રત્ન ગણાય છે. કહેવાય છે કે એમના એક દુહા પર મુગ્ધ થઇ પ્રસિદ્ધ કવિ રહીમે એમને સુવણુ મુદ્રાના ઢગલામાં ઢાંકી દીધા હતા. શ્રી રાધાચરણુ ગાસ્વામીએ બિહારીની રચનાઓમાં રસતરખેાળ થઇ એમને પીયૂવી' મેઘ'ની ઉપમાથી નવાજયા હતા. સંસ્કૃત અને ઉર્દૂમાં પણુ એમની રચનાઓના અનુવાદ થયા છે.
બહુમુખી કાવ્ય પ્રતિભા ધરાવનાર આ કવિની રચનાઓમાં અનેરુ' વૈવિષ્ય હોવા છતાં, સમગ્ર રીતે તે એમાં ઊંડી કૃષ્ણભકિતના નિર ંતર વહેતા પ્રવાહીની સતત અનુભૂતિ થતી જ રહે છે. પુષ્ટિમાગી વૈષ્ણવ સોંપ્રદાયના ધામિ'ક મહત્ત્વ ધરાવતા પ્રથામાં 'ચાર્યાંસી વૈષ્ણવાની વાર્તા' ને 'બસ બાવન વૈષ્ણવાની વાર્તા' પછીનું સ્થાન આ સતસઈ' ને જ અપાય છે.
તા ૧૩૮૬ વિદ્યાથીઓના મતાનુસાર આ શિક્ષણપ્રથા સહજીવન અને સહયાગની પ્રવૃત્તિઓનુ નિર્માણ નથી કરતી. એ દાલનના નેતા ડૅનિયલ કાહન ખેદે હતા. એમણે કહ્યું હતું કે, આ શિક્ષણુપ્રથાથી માત્ર નેકરીનેા ઇચ્છુક સમાજ જ પેદા થશે.
મને એ વાતમાં રૂચિ નથી કે, કઈ યુનિવર્સિ'ટીમાંથી કેટલા વિદ્યાથી' ડાકટર અન્યા, કેટલા એન્જિનિયર અન્યા કે કેટલા પ્રશાસકીય સેવાઓમાં આવ્યા. હું તે એ જોવા ઇચ્છું છું કે રથાપિત સમાજની સામે વિદ્રોહ જગાડનાર કેટલા સિપાહી અહીથી તૈયાર થયા છે.
ચૌદ વર્ષની ઉમરે મે જયારે આઝાદીની લડાઈમાં ભાગ લીધા હતા. ત્યારે માણ જેવા કેટકેટલા લોકોએ દેશના ભવિષ્યનાં સુંદર સ્વપ્ના જોયાં હતાં. આજે ભાષા, ધમ' અને પ્રાંતવાદને લીધે મારા દેશના મારી ભારતમાતાના ટુકડા થઈ રહ્યા છે. ભારતમાતાની મૂર્તિ ખંડિત થઈ રહી છે. ખંડિત મૂર્તિની પૂજા નથી થઈ શકતી. એટલે શિક્ષિત યુવકાએ પોતાના પુરુષાયના જોરે ભારતમાતાને અખંડિત રાખવી પડશે. એની અખતતા જાળવવી પડશે. અને એ કામ સહૃદય, બુદ્ધિમાન, ભાવનાશાળા અને માનનિષ્ઠાથી ભરેલા યુવાનેા જ કરી શકશે.
('ધમ યુગ'માંથી સાભાર-ટૂ’કાવીને)
આવા સમય કવિના જીવનકાળમાં આટલી જ રચના થાય એ માનવુ મુશ્કેલ છે; પણ જે–જેટલી પ્રાપ્ત થઇ છે એ પણ એટલી સમથ' તે સમૃદ્ધ છે કે સંખ્યામાં આટલી સીમિત હવા છતાં બિહારી સહેજે ‘મહાકવિ”નું બિરુદ પામ્યા છે. વ્રજભાષાની સમગ્ર મીઠાશ સમાવી લેતા આ ગ્રંથમાં એક અનાખું.... ‘બિહારીત્વ’ઉપસી આવે છે, જે એમને વ્રજભાષાના કવિઓમાં અનન્ય સ્થાન અપાવે છે.
પ્રકૃતિએ પ્રેમી એવા આ કવિ મુખ્યત્વે શૃંગારરસના કવિ છે. સયોગ અને વિરહ અતેને એમની રચનાઓમાં વિશિષ્ટ
પ્રબુદ્ધ જીવન
સ્થાન મળ્યુ. છે. સયોગ-શૃંગારની રચનાઓમાં ઉલ્લાસભર્યાં પ્રસંગના સકેત દ્વારા એક પ્રકારનુ ઔત્સય જગાડી કવિએ અનેરી વ્યંજના ચેછ છેઃ
સખી સિખાવતી માન બિધિ સૈર્નાન અરજતિ ખાલ,
હરે કહે મા હીય મે
અસત બિડ઼ારીલાલ!
એક સખીએ નાયિકાને, પ્રિયતમ જોડે કેવી રીતે રિસાવું– રિસામણાં કેમ લેવાં-તે સમજાવવા માંડનાં જ નાયિકાએ ઇશારાથી— સકેત કરીને-એને એમ કરતાં અટકાવી ને કહ્યું : ખૂબ જ હળવેથી ખેલ! કેમકે મારા પ્રિયતમ તા હમેશાં હૈયામાં જ હોય છે-એ કદાચ સાંભળી જાય તે !'
પણ વિરહ-શૃંગારની રચનાઓમાં કવિ સોળે કળાએ ખીલી ઉઠું છે. વિરહાવસ્થાનુ' કાઇ પણ એવું' પાસું નહીં. હાય જેનું બિહારીએ 'ન નથી કરાવ્યું. જો કે આમ કરવામાં કયારેક અતિશયોકિત થાય છે ખરી, તાં ઉતુંગ કલ્પના અને પ્રબળ ભાવામાં ખેંચી જતી કવિની પ્રતિભાનું અદમ્ય આકષ ણુ, એ ભુલાવી દે છે.
તા ઋચિ અતિ બિરહકી
રહૌ પ્રેમરસ ભીજી,
કે મગુ જલ મહે હિંયા પસીજિ, પસીજિ
વિરહના અગ્નિથી તપ્ત થઈને તથા પ્રેમરસમાં ભીંજાઈને એનું હ્રદય પીગળીને હવે તેને માર્ગે પાણી રૂપે-સુ થઈને વહે છે.
સુનત પથિક–મુદ્ધ માહ-નિસિ ચલત લુથૈ' ઉહિ' ગામ