________________
પ્રબુદ્ધ જીવન
. તા. ૧૩:૦૬ આશરે લીધે હતો, પરંતુ છેવટે કૃષ્ણમૂતિ એની બેસન્ટ અને
આરંભથી તે અંતકાળ સુધી એક સરખા નિર્મળ, પારદર્શક, લેબીટર પાસે જ રહ્યા. તેઓએ કૃષ્ણમતિ અને એમના ભાઈ
સુસંવાદી અને ઉન્નત રહ્યા હતા. એને અભ્યાસ કરાવવાને માટે વિદેશમાં મોકલ્યા. થોડાં વર્ષોમાં
ધર્મગુરુઓ અને ધર્મગ્રન્થને કૃષ્ણમૂર્તિને નિષેધ પરમ કૃષ્ણમૂતિ અભ્યાસ અને તત્ત્વચિંતન વડે સુસજજ થઈ ગયા. સત્યની પ્રાપ્તિની દષ્ટિથી થયે હતું. કોઈ પણ પ્રકારનું ધાર્મિક એમનાં કાયમી નિવાસસ્થાન માટે કેલિફેનિયામાં એજાઈ ખાતે વળગણ કે ધર્માભિલાષ પરમગતિની પ્રાપ્તિમાં અંતરાય પાઇન કોટેજ નામનું રમણીય વિશાળ સ્થાન તૈયાર થયું.
રૂપ થાય છે. (જૈન ધર્મ કહે છે કે મેક્ષપ્રાપ્તિ એ પરમ બાળ બ્રહ્મચારી એવા આ તેજસ્વી યુવકે યુવાન વયે જ
ધ્યેય છે, પરંતુ આગળ જતાં એક્ષપ્રાપ્તિની અભિલાષા પણ દુનિયાભરમાં ઘણી મોટી નામના મેળવી લીધી. એમને ઓર્ડર
જીવને ન રહેવી જોઈએ એવી સહજ સ્થિતિએ આત્માએ પહોંચ- - એક ધ સ્ટાર ઇન ઇસ્ટ’ના વડા તરીકે સ્થાપવામાં આવ્યા.
વાનું છે.) અલબત્ત નાચેની કેટલીક કક્ષાએ વટાવીને આગળ | આદિયારની થિએસેફિકલ સોસાયટીમાં એ સમયના યુવાન નીકળી ચૂકેલાં ઉચ્ચત્તર આત્માઓ માટેની આ વાત કૃષ્ણમૂર્તિનું રંગીન તૈલચિત્ર છે. એ જોતાં જ એમની મહત્તાની '
છે. બધા જીવોની એ કક્ષા કે શકિત હમેશાં ન હોઈ શકે. પ્રતીતિ આપણું અંતરમાં વસી જાય છે.
નીચેની કક્ષાના જીવને ધર્મગુરુ કે ધર્મગ્રન્થનું આલંબન એની બેસન્ટ અને લેડબીટરે પિતાની દૈવી શકિતના એક અપેક્ષાએ ઇષ્ટ ગણુય. કૃગુસૂતિની વાત સૈદ્ધાંતિક આધારે કરેલી પસંદગી સર્વથા યોગ્ય જ હતી, પરંતુ ભાવિ દષ્ટિએ, નિશ્ચય દષ્ટિએ સાચી છે. સંસારના ઘણા જીવોને માટે કંઈક નિરાળું જ હતું. જે વ્યવરથામાં World Master અન્ય દષ્ટિએ વ્યવહાર દષ્ટિએ પણ વિચારવું આવશ્યક થઇ - તરીકે તેઓ કૃષ્ણમૂતિને ગોઠવવા માંગતા હતા તે વ્યવસ્થા પડે. તત્ત્વ માટેની ખેજની આ એક ખૂબી છે. કૃષ્ણમૂતિને સંમત નહતી. આખી દુનિયામાં પથરાયેલી કૃષ્ણમૂર્તિના તત્ત્વચિંતનને પ્રભાવ દુનિયાના ઘણું મહાથિએસેફિકલ સોસાયટીમાં જગશુરુ તરીકેનું સર્વોચ્ચ પદ પુરુષે ઉપર પડે છે. કૃષ્ણમતિ ભારતના હતા અને વર્ષોથી મળતું હોવા છતાં ઈ. સ. ૧૯૨૯માં હોલેન્ડમાં એમેનકેમ્પ કેલિફોર્નિયામાં રહેતા હતા. એમણે માત્ર ભારતના ગણવીને ખાતે શ્રીમતી એની બેસન્ટ અને હજાર જેટલા પ્રતિનિધિઓ ગૌરવ લેવામાં એમને અને જગતને અન્યાય કરવા બરોબર થાય. સમક્ષ Order of the Starsના વડા તરીકેના પદનો કૃષ્ણ- પરમ સત્યના પંથના પ્રવાસી એવા સૌ કોઈના કૃષ્ણમૂર્તિ હતા મૂતિએ જાહેરમાં ત્યાગ કર્યો અને એ સંસ્થાને વિખેરી નાખી.
અને રહેશે એમ કહેવું વધુ યોગ્ય ગણાય. ૩૪ વર્ષની યુવાન વયે આવડા મેટા પદને ત્યાગ કરે
નિરાસત, નિષ્ણ, નિર્મળ એવા એ બુદ્ધાત્માને એ જેવી તેવી વાત નહોતી. કૃષ્ણમૂતિ લેવાથી કેટલા
કેટિશ: વંદન! બધા પર હશે, તેની સ્પષ્ટ પ્રતીતિ આ ઐતિહાસિક
-રમણલાલ ચી. શાહ ઘટના કરાવે છે. કોઈ વિરેધ, વૈમનસ્ય, વિસંવાદ, વિવાદ, સંઘર્ષ, દ્વેષ, અહંકાર કે એવા કઈ પણ કારણથી નહિ,
પ્રબુદ્ધ જીવન અંગે પરંતુ પરમ સત્યના અષકની દ્રષ્ટિથી પૂરેપૂરા પ્રેમ અને
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્ર, આજીવન અને સદ્દભાવથી કૃષ્ણમૂર્તિએ Order of the Starsનું
વાર્ષિક સભ્ય, શુભેચછકે, “પ્રબુદ્ધ જીવન’ ના ગ્રાહકે અને વિસર્જન કર્યું હતું. જગતને એક નિરપૃહ, તટરથ
ચાહકે, લેખક-મિત્રો અને વિવિધ સંસ્થાઓના કાર્યકર્તાઓને સત્યશોધકની આ પ્રસંગે સાચી ઝાંખી થઈ. કૃષ્ણમૂતિએ
નમ્ર અરજ છે કેથિઓફિકલ સોસાયટીને બંધારણીય દૃષ્ટિએ ત્યાગ કર્યો, પરંતું સેસાયટી સાથેના એમના સંબંધો એટલા જ મીઠા રહ્યા.
(૧) “પ્રબુદ્ધ જીવનમાં કોઈપણ ધંધાદારી પેઢી કે કઈ પણ
સામાજિક, ધામિંક વગેરે પ્રકારની સંસ્થાઓની કઈ પણ કૃષ્ણમૂર્તિનું કહેવું છે કે પરમ સત્ય કઈ સંસ્થાના
જાહેર ખબર (Advertisement) લેવામાં આવતી નથી. બંધારણીય માળખાની અંદર સમાઈ ન શકે.સત્ય નિબંધ છે, પારાવાર છે, અસીમ છે, સનાતન છે, સ્વાયત્ત છે. જેને એની
() “પ્રબુદ્ધ જીવનમાં શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સિવાય જ કરવી હોય તેણે ધર્મ, સંપ્રદાય, ફિરકા, પંથ, ધર્મગ્રન્થ,
અન્ય કોઈ સંસ્થાના કાર્યક્રમની વિગતે કે સમાચાર ધર્મગુરુઓ ઈત્યાદિને કઈ પણ સ્કૂલ કે સૂક્ષ્મ બંધનમાં રહે
(Anouncement) લેવામાં આવતા નથી. વાનું પોષાય નહિ. જે ગુરુ કરે છે, કોઈ એક જ ધર્મગ્રન્યને માન્ય
(૩) પ્રબુદ્ધ જીવનમાં “સંધ’ સિવાયની અન્ય કોઈ રાખે છે. કોઈ એક જ પંથ કે ફિરકાની કંઠી બાંધે છે તે સત્યને
સંસ્થાઓના થઈ ગયેલ કાર્યક્રમના અહેવાલ પ્રગટ કરવામાં તિરહિત કરે છે. જેને જીવનમુકત થવું છે, જેને સોપાસક આવતા નથી. થવું છે, તેને આ બધાં બંધનનો ત્યાગ કરવો જ જોઈએ. (૪) અન્ય કોઈ પણ સંસ્થાઓ માટેની દાનની અપીલ તાવના ક્ષેત્રે જ્યાં કઈ વ્યવસ્થા આવી ત્યાં મર્યાદા આવ્યા છાપવામાં આવતી નથી. વગર રહેવાની નહિં. એથી પૂર્ણ સત્ય સાપેક્ષ સત્ય બની જાય છે.
(પ) સામાન્ય રીતે કોઈ પણ વ્યકિતની અંગત સિદ્ધિઓના કદાચ અસત્ય સુધી પણ પહોંચી જાય અને માયાચાર પ્રવંતા સમાચાર લેવામાં આવતા નથી. (અપવાદરૂપ સંજોગોમાં લાગે. એટલા માટે પિતાને પણ કોઈ ધર્મગુરુ ન માને એવું કાર્યવાહક સમિતિ તેને નિર્ણય લઈ શકે છે.) કૃષ્ણમૂતિ વારંવાર સ્પષ્ટપણે કહેતા. પોતે વ્યકત કરેલા
(૬) પ્રબુદ્ધ જીવનમાં ચિંતનાત્મક લેખે આપવામાં આવે વિચારોમાં કોઈ અટકી ન જાય એ માટે વખતો વખત એમણે
છે; એટલે વ્યાખ્યા વગેરેના અહેવાલે લેખના સ્વરૂપના ભારપૂર્વક કહ્યા કર્યું હતું. પિતાના અવસાન પછી પણ પિતાના
હશે અને પ્રબુદ્ધ જીવનના ધરણને અનુરૂપ લાગશે તે જ નામથી કોઈ ધર્મ કે મત કે આશ્રમ નં પ્રવતે એ માટે એમણે
સ્વીકારી શકાશે.
લી. મંત્રીઓ, સ્પષ્ટ છે સૂચના આપી હતી. કૃષ્ણમૂર્તિ પિતાના જીવનમાં