________________
Regd. No. MH. By / South 54 Licence No. : 37
*
*
*
પ્રબુદ્ધ જીવને
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણ - વર્ષ:૪૭ અંક:૨૧
મુંબઇ તા. ૧--૮૬ છુટક નકલ રૂ. ૧–૫૦ , - વાર્ષિક લવાજમ રૂ. ૩૦
..
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર . પરદેશમાં એર મેઇલ : ૨૦ X ૧૨ સી મેઇલ ૧ ૧૫ ૭
-
-
તંત્રી રમણલાલ ચી. શાહ
સ્વ. જે. કૃષ્ણમતિ વર્તમાન જગતને એક મહાન તત્વચિંતક શ્રી જે. કૃષ્ણ- સતત એકાય ચિતે સાંભળવું પડે. એથી વિશાળ મેદની છતાં મૂર્તિનું સમવાર, તા ૧૭મી ફેબ્રુઆરી, ૧૯૮૬ ના રોજ ભારતીય સભાનપણે શાંતિ જળવાય. નજીકથી એમને જોવા-સાંભળવા મળે સમય પ્રમાણે એપેરે ૨-૩૦ કલાકે અમેરિકાના કેલિફેનિયામાં એટલા માટે કેટલાક લોકો કલાક વહેલા આવીને બેસી ગયા હેય. એજાજી ખાતે અવસાન થયું. એથી જગતને એક પવિત્ર પ્રાજ્ઞ.
નવું વર્ષની ઉંમરે પણ કૃષ્ણજીની વિચારશકિત અને સ્મરણશકિત પુરુષની મેટી ખેટ પડી છે. ,
એટલી જ સતેજ જોઈને સાનંદાશ્ચય" અનુભવાય. ' નેવું વર્ષની ઉંમરે પણ શ્રી કૃષ્ણમૂર્તિ સતત કાર્યરત હતા. - શ્રી કૃષ્ણમૂતિને સાંભળનારે રોતાવર્ગ વિશિષ્ટ મટિને ઘણાં વર્ષોથી તેઓ નિયમિતપણે ડિસેમ્બર જાન્યુઆરીમાં ભારતમાં રહેતે. જેઓ એક વખત કૃષ્ણમૂર્તિની વાણીથી પ્રભાવિત થયા આવતા અને મદ્રાસમાં (આદિયાર ખાતે અથવા અન્યત્ર) અને તેમને પછી બીજુ રુચે નહિ. શ્રી કૃષ્ણમૂતિનો ત્યાગ અને સંયમ મુંબઈમાં (જે છે. રકૂલ ઓફ આર્ટના શાંત, રમણીય પણ ઘણી ઊંચી કોટિના હતાં. તેઓ જે માનતા તે જીવનમાં કમ્પાઉન્ડમાં) એમનાં પ્રવચન ગાવાતાં. આ વર્ષે પણું આચરતા. તેમનું જીવન અત્યંત પવિત્ર, નિર્મળ અને પારદર્શક શ્રી કૃષ્ણમૂતિએ મદ્રાસમાં વ્યાખ્યાન આપ્યું ત્યારે એમ હતું. તેઓ જ્યાં જાય ત્યાં વાતાવરણમાં એમની પવિત્રતાની કહ્યું કે હવે આ તેમનું છેલ્લું વ્યાખ્યાન છે. મદ્રાસથી સુરભિ પ્રસરી રહેતી. તેઓ મુંબઈ આવ્યા પરંતુ અસ્વસ્થ તબિયતને કારણે તેમનાં
- શ્રી કૃષ્ણમૂર્તિના ઘડતરમાં થિએસોફિકલ સોસાયટીને વ્યાખ્યાનને કાર્યક્રમ ગોઠવી શકાય નહિ, કારણ કે તેમને
હિરસ ધણો મેરે હતે. વિદેશના મહાનુભાવે શ્રીમતી એની બેસન્ટ થયેલે કેન્સરનો વ્યાધિ વધી ગયું હતું. તેઓ અમેરિકા પાછા
અને શ્રી લેડબીટરને જાતજાતના દેવી અનુભવે થતા હતા. ફર્યો. તેમની તબિયત વધુ લથડી અને થોડા દિવસોમાં જ તેમણે
એમાં તેઓને જણાયું કે જગદ્ગુરુ-World Master-જેવી સમાધિપૂર્વક નજીક આવી રહેલા મૃત્યુ માટે તેઓ સમતાપૂર્વક
કોઈ વ્યકિત જન્મી ચૂકી છે. એવી વ્યકિતને શેધીને થિએસસજ્જ હતા. મૃત્યુને તેમણે કયારેય ડર રાખ્યું ન હતું.
ફિકલ સોસાયટીમાં અગ્રપદે સ્થાપવા માટે તૈયારી કરવી જોઈએ. છેલ્લાં કેટલાક વર્ષથી શ્રી કૃષ્ણમૂતિને સાંભળવા માટે જે. જે.
એવી વ્યકિતની શોધમાં તેઓ સતત રહેતા હતા. રસ્કૂલ ઓફ આટના રોગાનમાં જ હતું. ગયા વર્ષે કૃષ્ણમૂર્તિ કૃષ્ણમૂતિને જન્મ ૧૮૯૫ના મે મહિનામાં ૧૧મી તારીખે આવ્યા ત્યારે તેઓ એટલા જ સ્વસ્થ હતા. માત્ર તેમને અવાજ આંધ્રપ્રદેશના મનપલ્લી ખાતે થયેલ હતું. એમના પિતાનું જરા મંદ થયે હતું, તેથી માઈકમાં બરાબર પકડાતે નહોતે. નામ નારાયણેયા અને માતાનું નામ સંજીવમાં હતું, નેવું વર્ષની ઉંમરે પણ સીધા-સાર તેઓ બેસતા અને દેઢ નારાયણેયાને બાર સંતાન હતાં અને તેમાં જિદદુ (કૃષ્ણમૂતિ') કલાક સતત બોલતા; ઊઠતાં, બેસતાં કે મંચ ઊપરથી ઊતરતી આઠમા સંતાન હતા. પત્નીના અવસાન પછી નારાયણેયા વખતે બીજા એમને ટેકે આપવા જતાં તે ટકા લેવાની મદ્રાસમાં આદિયાર ખાતે રહેવા આવ્યા ત્યારે પિતાના ચાર તેઓ સ્પષ્ટ ના પાડતા. વ્યાખ્યાનમાં તેઓ બિલકુલ નિયમિત સંતાનોને સાથે લઈને આવ્યા હતા, તેમાં ચૌદ વર્ષને રહેતા. ઘડિયાળના ટરે તેમનું વ્યાખ્યાન શરૂ થાય અને જિદદુ પણ હતું. એની બેસન્ટ અને લેબીટરની નજર નિર્ધારિત સમયે પૂરું થાય. વ્યવસ્થાપકને આગળપાછળની જિહંદુ ઉપર પડી ભવ્ય તેજવી લલાટ અને અસીમની કોઈ ઔપચારિક વિધિ રાખવા દેવામાં આવે નહિ. સાંજને પાર નિહાળતી તેજસ્વી આંખેવાળું અદ્ભુત આકર્ષક સમય હોવાથી વૃક્ષ ઉપર પક્ષીઓને કલરવ ચાલે, પરંતુ વ્યકિતત્વ આ કિશોરમાં તેઓને જોવા મળ્યું. જે વ્યકિતની એથી વ્યાખ્યાનમાં જરા પણ ખલેલ પડે નહિ, બલ્ક એ શોધમાં તેઓ હતા તે વ્યકિત તેઓને મળી ગઈ. તેઓએ નારાયણીયા નૈસર્ગિક કલરવ વાતાવરણુને પિષક બને. એકધારી અરખલિત પાસેથી એ કિશરને થિએસેફિકલ સેસાયટી માટે માંગી લીધે. વાણીમાં કૃષ્ણનું વકતવ્ય વહ્યા કરે. એક શબ્દ પણ આ જેમ બીજા કેટલાક મહાત્માઓની બાબતમાં બન્યું છે તેમ કૃષ્ણપાછો થાય નહિ; વાકય બદલવા પડે નહિ. વિષય અને તેની 'મતિની બાબતમાં પણ બન્યું. આપી દીધા પછી નારાયણેયાએ રજૂઆત એટલી ઊંચી બૌદ્ધિક સ્તરની રહે કે સૌ સાભળનારાઓએ કેટલાકની ચઢવણીથી કૃષ્ણમૂતિને પાછો મેળવવા કેટને