________________
: ૨૦૨ .. પ્રત જીવન
તા. ૧૬-રસ્ટ જૈન ધર્મ અને સત્યનિષ્ઠા
- પ્રીતિ શેહ
0 પ્રીત શાહ - તમે આકાશ તે જોયું હશે. એ આકાશ કયારેક નિરજ જૈન ધર્મમાં બીજા મહાવ્રત તરીકે સત્યની વાત થઈ છે. હોય છે. તે કયારેક વાદળછાયું હોય છે. વાળ નવાં હોય પાંચ ભાવનાની આ બીજી ભાવનામાં એમ કહેવાયું છેઃ કે પછી ઘનઘોર બનેલાં ગાઢ વાદળાં હોય, પણ આકાશ “અસત્ય નહિ આચરું, બીજા પાસે નહિ આચરાવું તે એનું એનું એ જ હોય છે. સત્ય એ આકાશ જેવું છે. અને આચરતો હોય તેને અનુમતિ નહિ આપુ.' એ નથી નૂતન કે નથી પુરાતન. એ જન્મતું હોય છે. એ પુરાણું
આ ભાવનાની વિગતે છણાવટ કરતાં એમ કહેવામાં હોય. એ સજાતું હોય તે એ નૂતન હોય, પરંતુ આ સત્ય
આવ્યું છેતે માનવીની સ્વયથી શરૂ થતી વયની શોધ છે. એ સત્યની ખેજમાં કઈ સાથી કે સંગાથી ન હોય. આથી તે ભગવાને
૧. તે નિગ્રંથ વિચારીને બેલે, વગર વિચાર્યું બેલવા જતા મહાવીરે દેવરાજ ઇન્દ્રની સહાયને અસ્વીકાર કર્યો હતે. સત્ય જહું બેલાઈ જાય. કોઈની પાસે માગવાથી મળતું નથી કે પ્રાર્થનાથી પ્રાપ્ત થતું
૨ તે નિગ્રંથ કોને ત્યાગ કરે, કારણ કે ગુસ્સામાં આવી નથી. એ તે “એકલે જાને રે’ની ઉડાન છે, જેમાં માનવી જઈ જૂઠું બોલાઈ જાય. સમરત તરફ સમર્પણની ભાવનાથી એની શોધમાં નીકળે છે મહાવીરનું જીવન એક સત્યશોધકનું જીવન હતું. સેક્રેટીસનું
૩ તે નિગ્રંથ લેભ ત્યાગ કરે, કારણ કે લેભમાં તણાઈ. જીવન સત્યસમપકનું જીવન હતું. ગાંધીનું જીવન એક સત્યવીરનું
હું બેલાઈ જાય. જીવન હતું.
૪ તે નિગ્રંથ ભવને ત્યાગ કરે, કારણ કે ભયમાં આવી પ્રશ્ન વ્યાકરણ' માં કહ્યું છે કે સત્ય એ જ ઈશ્વર છે. જઈ. અસત્ય ખેલાય જાય આચારાંગ સૂત્ર’ માં કહ્યું છે કે સત્યની આજ્ઞા પર ઊભેલે બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે, પણ આ સત્ય એ ખાંડાની
૫ તે નિગ્રંથ હાસ્યને ત્યાગ કરે, કારણ કે ટીખળ-મશ્કરીમાં ધાર જેવું છે. જ્ઞાની ગૌતમ એ જ સત્યની ઉપાસના માટે શ્રાવક અસત્ય ખેલાઈ જાય આનંદ પાસે જઈને “ મિચ્છામિ દુકકડમ્' માગે છે. આ જગત
આ સત્યનિષ્ઠાનું વિકસિત રૂપે જ અનેકાન્તવાદ છે. જે સત્યથી ટકેલું છે. વ્યવહાર અને ધર્મના પાયામાં સત્ય જ
પૂર્ણ સત્ય સુધી પહોંચવાનો મહામાર્ગ છે. સત્ય અનંત છે. પડેલું છે. સત્યના અભાવને તૈત્તરીય ઉપનિષદ કેવી વ્યાપકતાથી
જે જોઈએ છીએ તે સત્યનું પૂર્ણ રૂપ નથી, પણ અનંત આવરી લે છે.
સત્યનું સ્કુલિંગ છે. આથી જ ભગવાન મહાવીરે એવું ન 'सत्येन् वायुरावाति । सत्येनावित्यो रोचते दिनि ।
કહ્યું કે હું પૂરું નાની છું અને તમે મને રવીકારો અને सत्यं वायः प्रतिष्ठा । सत्ये सर्व प्रतिष्ठितम् ।
મેક્ષ મેળો. પણ એવું કહ્યું કે દરેક જીવ સાચી સાધના કરે तस्मात्सत्य परमं वदन्ति ।
અને તે મેક્ષ પદને પ્રાપ્ત કરે. મારે શરણે આવશે તે મુકિત (સત્ય વડે વાયુ વાય છે, સત્યથી સૂર્ય આકાશમાં પ્રકાશે મળશે. તેમ નહિ, પરંતુ ધર્મનું આચરણ કરશે. તે મુકિત છે. સત્ય વાણીની પ્રતિષ્ઠા છે. સત્યમાં સર્વ રહ્યું છે. માટે
મળશે. મુનિએ સત્યને સર્વશ્રેષ્ઠ કહે છે.)
જૈન ધર્મમાં સત્યની જે મહત્તા વર્ણવવામાં આવી છે તે : આમ આકાશ જેવું સત્ય એ પ ખેલીને ઊષ્યાથી
આજે જોવા મળે છે ખરી? સત્યની ઉપાસના તે દૂર રહી, મળે છે. મનના પાંજરામાં માનેલી વાતને વાગોળવાથી સત્ય
પણુ શેષણથી આપણે અળગા છીએ ખરા? સત્ય-વચન સાંપડતું નથી. ભગવાન મહાવીરના જીવનમાં કેવી પ્રબળ
તે દૂર રહ્યું કે સાચા માર્ગે મેળવેલી સંપત્તિના દેવસત્યનિષ્ઠા જોવા મળે છે. દીક્ષાના તેરમા વર્ષે માણી
સ્થાનમાં ઉપગ કરીએ છીએ ખરા? ક્રિયા કરીએ છીએ ગામની બહાર ગાવાને જ્યારે એમના કાનમાં કષ્ઠશળ નાખ્યા
પણ ભાવની સચ્ચાઈને સમજયા છીએ ખરા? કે પછી સૂત્રોનું ત્યારે સત્યશોધક મહાવીરે પિતાને દેષ જોયે. અગાઉના ભવમાં
પિપટિયું ઉચ્ચારણ ચાલે છે અને ધર્મભાવના એ જ ચીલા. ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે શવ્યાપાલકના કાનમાં ધગધગતું સીસું
ચાલુ રીતે બંધિયાર સરોવરની જેમ સ્થગિતતા પર આવીને રેડયું હતું એને આ પરિપાક હતું. વેરનું ઝેર વખતસર
ઊભી છે? આવે સમયે મકરન્દ દવેની, સત્યના નિરધારને ઉતારવું જોઈએ.
પ્રગટાવતી કવિતાની છેલ્લી પંકિતઓનું સ્મરણ કરીએ અને સત્યને પહેલો અનુભવ અંતરમાં થાય છે. માનવી બધું જ
એ નિરધાર પ્રગટે તેવી ખેવના રાખીએઃ એ છે, માત્ર પિતાને જોઈ શક્યું નથી સત્ય એના હૃદયમાં
જંપ કયાં છે? ચેત કર્યા છે? છે માટે નિકટતમ છે અને છતાં એ નિકટતમ હોવાથી કયારેક આખી જિંદગી પસાર થઈ જવા છતાં એની ઝાંખી થતી નથી.
દંભનાં દંગલે તેડયા વિના ઠરવું નથી સત્યની પ્રાપ્તિ માટે માનવીએ અંદરની બાજુએ ચાલવાનું હોય
સાચને પડખે પરાજય હો ભલે, છે. આથી જ ભગવાન મહાવીરે કહ્યું કે, “પિતાના આત્મા સાથે
તે છતાં પાછું હવે ફરવું નથી. એક યુદ્ધ કરે. બહાર યુદ્ધ કરવાથી શું મળે ?”
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રેડ. મુંબઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦ ૦૦૪