________________
* તા.૧૬-૨૨૬ પ્રત જીવન
૧૯૭ ઝંપલાવ્યું. આ પ્રેમાળ દેવોએ માર્ગ બતાવ્યું અને સૂર્ય પણ એ હદયની આહુતિ રિવાજે ઘણે મેડથી અમલમાં આવ્યું હોય રીતે સ્વેચ્છાએ યજ્ઞમાં પોતાની જાતની આહુતિ આપી. માણસના એમ લાગે છે. .. :
', - હૃદય ચીરીને કાઢવા અને એને અગ્નિમાં હેમ કરે એ પ્રથા કવેસ્ટલેકેઆલ’ શબ્દની વ્યુત્પત્તિ જાણવા જેવી છે. એ ત્રણેની સ્વેચ્છા આહુતિઓમાંથી વિકસી. આ ઇન્ડિયન કવેસ્ત્રાલ' એ એક દુર્લભ પક્ષોની સંજ્ઞા છે, લીલાં પીછાંવાળા પછી શત્રુઓ ઉપર માત્ર કેઈ માનવને યજ્ઞ માટે પકડવા જે પક્ષીની, જે ચિઆવાસ અને તેમાલાના ઉચ્ચ પ્રદેશમાં હતું યુદ્ધ કરતા અને પકડાયેલાને સારી રીતે પોષણ આપી પછી અને ભાગ્યે જ જોવામાં આવતું; એ વૃક્ષના મથાળે રહેતું. એની એનું હદય કાઢીને અગ્નિમાં હોમતા. મઝા એ હતી કે એ ઓળખાણમાં એનાં ચરણોમાં બે અંગૂઠા હતા. અને નહેર પુરુષ એ રીતે જાતે જ પિતાનું હદય ચીરવાને " આપતે હો.
હતા જ નહિ. કાલ’ એ નાહુઆઓની ભાષાને શબ્દ છે. એને પૂરા ૨૨ દિવસ આપવામાં આવતા હતા.
અને એને અર્થ ‘સપ” થાય છે. આ કેબલ’ શબ્દમાં, | માયા અને નાહુઆને મુખ્ય દેવ કન્ઝાલhઆલ” છે. પણ માયાઓની ભાષાને કે' એ સર્ષવાચક શબ્દ છે એનું એક વરૂપ “નાનૌટિઝન’ ગણાય છે. એ ફેણવાળા સપના ' અને નાહુઆ ભાષાના ‘આલ” ને અર્થ પાણી થાય છે. સ્વરૂપને છે એના વિશેની ધાર્મિક માન્યતા જાણવા જેવી છે. આનાથી એક વસ્તુ તરી આવે છે જયારે કઝાકે આલ” આમાં આ ઇન્ડિયનું તત્ત્વજ્ઞાન જોવા મળે છે.
શબ્દ અસ્તિત્વમાં આવ્યો ત્યારે ઉત્તરના નાહુઆ અને એની " બધી જ વસ્તુઓ સદાને માટે પરિવર્તનશીલ છે અને
નીચેના મેકિસકના માયાએ એકાત્મક હતા. આ બે શબ્દને. બીજા સ્વરૂપ ધારણ કરે છે, બધુ માયિક અને નિરર્થક છે, પર્યાય માયાઓની ભાષામાં “કુકુકાન’: જાણવા જેવું છે. કે આમ છતાં સનાતન અને સત્ય છે. મેકિસકે અને મહાન કન્ઝાલ’ પક્ષી નાહુના પ્રદેશમાં નથી મળતું, પણ માયાઓના ઊડતા સ૫, ગુરુ રાજા કવેઝલકાઆલ’ સર્વ શકિતમાન સર્વે પ્રદેશમાં મળે છે.
" તરીકે મધ્ય અમેરિકામાં સ્વીકારવામાં આવેલ છે.
આ ‘કવેસ્ત્રાઆલ’ એ પાણી હતું, ફણીધર સ૫હતો ઇતિહાસમાંની કોઈ એક ચોકકસ પ્રવૃત્તિમાં જે “કઝાલે
અને પક્ષો પણ હતો. એને રંગ પણ કિંમતી હીરા માણેક માનવદેહ ધારણ કર્યાનું ધારવામાં આવ્યું છે તે કાયદે ઘડનાર
જે હતે. એ જ વાયુદેવ હતા અને વળી ઇશ્વરને દૂત તથા હતા અને ભાગ્યના ગ્રન્થ પંચાંગને શોધી કાઢનાર હતું એ એ
માર્ગશુદ્ધિ કરનારો હતે. એણે મકાઈ શોધી આપી, જે દયાળુ રાજવી હતી કે જે કોઈ પણ જીવંત પ્રાણીઓને થતી
માનવના સર્જનમાં મે ભાગ ભજવ્યો. એનું હૃદય આત પીડા ભાગ્યે જ ખમી ખાય. શયતાનેએ એને સતત માનવ
બાજુએ ઉપયોગમાં લીધું કે જે આતશબાજીને પોતે જે તૈયાર પ્રાણીઓને સંહાર કરવા તરફ વાળવા પ્રયત્ન કર્યો પણ એણે
કરી હતી, એ આતશબાજી શુકના તારા તરીકે થઈ. કાઠું ન આપ્યું. કારણ કે એ પિતાની આશ્રિત તીજોકસ પ્રજાને
“કન્ઝોલ” એ સૃષ્ટિના પદાર્થોના અનેક ક્રમનું ચાહતે હો અને એને યજ્ઞને સદા કોચલાવાળાં જંતુઓ,
વર્ણન આપતું મિશ્રિત ચિત્ર હતું. મધ્યમાં માનવ છે તે એક પક્ષીઓ અને પંખાળા જંતુઓને જ હતે.
પ્રકારની સીડી હતી. એ પશુઓમાં, પાણીમાં અને ખનિજોમાં
પણુ નીચે ઊતરેલું હતું અને ઊંચે ગ્રહે, સૂર્ય અને સજ'કદેવ પ્રાચીન સમયમાં “કન્ઝલ્ટાલ સંજ્ઞા કેઈ પણ
સુધી પહોંચેલે હતે. હિન્દુ તત્વજ્ઞાનમાં રહેલ કુદરતી સાંત. ધર્મગુરુને આપવામાં આવતી હતી કે જે આધ્યાત્મિક રીતે
શકિતઓને ખૂબ મળી આવે છે. ઉચ્ચ કક્ષા પ્રાપ્ત કરી શક હોય. મકાઈ શેધી આપનાર આ મહાનુભાવ ગણાય છે અને એનું વાવેતર મળેલા પુરાવ
કવન્ઝોઆતા’ સાથે શુકને સંબંધ ખાસ કરીને ગ્રહે, શેની કરેલી કમેટીએ આશરે આઠથી નવ હજાર વર્ષ ઉપર
તરીકેને છે કે જ્યારે નાહુઆ જેને પાતાલ અથવા બાહ્ય, શરૂ થયું મનાય છે.
અંધકાર કહે છે. કવેસ્ત્રાલ્કઆત્ન’ એ અણીશુદ્ધ દૈવત નહોતે એક વાત શંકા વિનાની છે કે એક માનવદેહધારી રાજવી
કે “આમેતેએલ’– પરાત્પર ઇશ્વર પણ નહિ. પરંતુ તે. અસ્તિત્વમાં હતું કે જે મહાન સંસ્કૃતિ વિધાયક અને કાયદા
આવ દેવ હતા, જેને હજી નરકમાં જવાનું હતું. અને ત્યાં ઘડનાર હતિ. કલાકારીગરી અને રમ્ય પદાર્થોને પુરસ્કારક
પરિવર્તન જોગવવાનું હતું. બાળક તરીકે એ પોતાના અસ્થિ હતે. સમજદારી અને નીતિમત્તામાં જે પિતાના સાથીદારોથી
શોધવા એને પાતાલમાં જવું પડયું હતું. જયાં પૃથ્વી પરનાં પ્રેરણઉપર હતું. એ એવો નીતિમાન હતું કે પાછળથી મેકિસમાં
જનક પશુઓ-વરુ (“યો તે') વાધ (એકલત') અને એ મેલ માનવ આહુતિ આપવાનો રિવાજ ધર્મવિધિ તરીકે પ્રચલિત
નામના એક પશુની મદદથી અને પોતાની શેધવાની લગનીથી બને. તેને મંજૂર રાખ્યો હોય.
શેધી કાધવામાં આવ્યા હતા. Eagle પક્ષીએ પણ એને સહાય ભારતીય માન્યતામાં વિવરનાન- સૂર્યના પુત્ર મનુનું જે સ્થાન
કરી હતી એવું સૂચવતાં કે “કેવેન્ઝાકાઆલ ફરીથી પાંખે હતું તેવું આ ‘કાકા’નું છે.
વતી સ્વર્ગમાં પહોંચશે. આ હકીકતમાં ‘શુકના તારાની રૂપાંતરથી
વિગત છે. પછીના યુગમાં ગુરુઓની આખી પરંપરામાં દરેક ગુરુ પિતાને કહ્ના આ કહેવડાવતે થયો.
સૂર્યનાં કિરણોના આંજી દે તેવા પ્રકાશમાં શુક્ર દિવસે આ ગુરુએ બધા રીતરિવાજોખાં કતમાં અને ધમ. જોવામાં નથી આવતા એ એવું બતાવે છે કે એ સૂર્યથી ગળી સિદ્ધતિમાં પૂર્ણ નિષ્ણાત ગણાતા. એઓ બ્રહ્મચર્ય પાળતા, જવામાં આવ્યું છે અને એ રીતે સૂર્યથી અનન્ય બનતાં ખુદ ગુણવાન, નમ્ર અને શાંતિપૂર્વક સાવધાની અને યુતિવાળા સૂય બની ગયે છે. બબર એ જ રીતે કે જેમ “કન્ઝાલ્કઆલું હતા. એઓ જવાબારીભર્યા, તપસ્વી, પ્રેમાળ, બધાંના મિત્ર સૂર્ય અને શુક્ર એમ બંને સ્વરૂપ છે. આઝક ઇન્ડિયનેએ ભકત તેમ ઈશ્વરને ભય રાખનારા હતા. મેકિસકેના ધર્મના માન્યતા અપનાવી છે. . . . . . . . . ગુરુને આ આદર્શ હતા. એમના નામે લેહીભૂખે માનવ કઝા આત્ન’ ના. આવા બે ભાવ મિશ્રિત કાર્ય છે