SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ કામકનવંતાન નામ:- શ્રમ (કમની નાકમ+Mછે. તેમનામાં આ પ્રકારે જીવન મારે બધી સગવડ વ્યવસ્થિત રીતે કરવામાં આવી હતી. હતું કે એલા કહેવા પ્રમાણે ખીમચંદભાઈ વેપાર કરવા તળેટી પાસે, પાંચ હજાર જેટલી જિન પ્રતિમાઓને અંજન- લાગ્યા હતા એના કહેવા પ્રમાણે ખીમચંદભાઈએ એકસામટે શલાકા વિધિ ગોઠવાયે હતા. સાગરગચ્છ, તપગચ્છ અને બાર લાખ રૂપિયાને માલ ચીન મેલા. આટલે બધે ખરતરગ એ ત્રણે ગ૭ના મુખ્ય આચાર્ય વિધિ કરાવવા માલ એક સાથે આવી જતાં ચીની વેપારીઓ પણ પ્રતિષ્ઠા મહેસવ પ્રસંગે પાલીતાણુ પધાર્યા હતા. ' લલચાયા. એમની વૃત્તિ બદલાઈ ગઈ અને માબ હૈ જમ - પ્રતિષ્ઠા પૂર્વે કેટલાક દિવસે અને પ્રતિષ્ઠા પછી કેટલાક કરી ગયા. ખીમચંદભાઇને એ માલના પૈસા મળ્યા નહિ. - દિવસ એમ બધું મળીને દેઢ મહિના જેટલો સમય દેઢ લાખ પરિણામે ન ખમાય એટલી મોટી આર્થિક આપત્તિ આવી માણસે પાલીતાણામાં રહ્યા હતા. આ એક ભવ્ય ઉત્સવ હતે. પડી. લેણદારે તકાદો કરવા લાગ્યા. દેવાળુ કાઢવાને વખત વ્યવથા અતિશય સુંદર કરવામાં આવી હતી. શેઠ અમીચંદ આવ્યા રહેવા માટેના એક ઘર સિવાય બધી મિલ્કત દમણી અને શ્રેષિઓ અને બીજા કાર્યકર્તાઓએ જે આજન કર્યું વેચાઈ ગઈ શેઠ મેતીશાહની શરમ અનેક વેપારીઓને નડી. હતું તે ખરેખર આજ કે પ્રત્યે બહુમાનની લાગણી ઉપજાવે કેટલાયે પિતાના દાવા જતા કર્યા તે પણ બીજા કેટલાક એવું હતું. ખાવાપીવાની કઈ મણા ન હતી. ચીજ વસ્તુઓની કોઈ કેટમાં તે માટે દાવા કર્યા. ખીમચંદભાઇએ પ્રામાણિકપણે અછત નહોતી. ખર્ચની કેઈ. મર્યાદા નહતી. કાર્યકર્તાઓની કઈ પિતાની પાસે જેટલી મિલકત હતી તે કોર્ટમાં વિગતવાર ઓટ નહોતી. રાત વખતે તંબુઓ પાસે મશાલ સળગતી હોય જણાવી દીધી. અને લેણદારોને બે હપ્ત મળીને ત્યારે જાણે કોઈ દેવી વાતાવરણ હોય તેવો દેખાવ લાગતો. વીસેક ટકા જેટલી રકમ મળે એ ચુકાદ ન્યાયાધીશે આપે. . . આટલી મોટી સંખ્યામાં વસાહત ઊભી કરવામાં આવી કેટમાં કેસ પત્યા પછી બહાર નીકળતી ખીમચંદભાઈને યાદ નહતી છતાં શૌચાદિની વ્યવસ્થા અને સફાઇની ચીવટ એટલી આવ્યું કે પિતાના કાને જે વાળી પહેરી છે તે હીરામાણેકની બધી રાખવામાં આવી હતી કે ઇતિહાસકારે એમ કહે છે કે છે અને તે કેટને જણાવવાનું રહી ગયું છે. એટલે તેઓ પાછા કેટમાં દાખલ થયા અને ન્યાયમૂર્તિને પિતાની દેઢ મહિના જેટલા સમયમાં શિયાળાના એ દિવસોમાં કોઈને -શરદી-તાવ થયાં નથી; ઝાડા ઉલટી થયાં નથી કે કેદનું માથું એ વાળીની પણ જાણ કરી દીધી. આવી આપત્તિ પ્રસંગે -સુદ્ધાં દુખ્યું નથી. લે તે એમ જ માનતા કે શેઠ મોતી પણ અસત્ય ન બોલવું અને ન્યાય નીતિથી જ રહેવું એ પિતાના સંસ્કાર ખીમચંદભાઈએ પણ, પિતાના જીવનમાં સાચવી શાહને જીવ દેવગતિમાં જઇને આં પ્રતિષ્ઠા પ્રસંગે સહાય રાખ્યા હતા. એ આ પ્રસંગ પરથી જોઈ શકાય છે. . કરી રહ્યો છે. એ જમાનામાં મોતી શાહે પચીસેક વર્ષની કમાણીનાં વર્ષોમાં : - પ્રતિષ્ઠાના આ દિવસે દરમિયાન એક માત્ર માઠી ઘટના પાંજરાપોળ અને જીવદયા મંડળી, ચિંતામણિ પાર્શ્વનાથ, ની' હોય તે એટલી જ કે મોતીશાના અવસાન પછી એમનાં ગેડીજી પાર્શ્વનાથ, પાયધુનીતા શાંતિનાથ અને આદીશ્વર પની દિવાળીબાઈની તબિયત ઘણી અસ્વસ્થ રહેતી હતી. તેઓ તેમજ કેટનું ક્ષતિનાથનું દેરાસર અને ભાયખળાનું દેરાસર, મુંબઈથી પાલીતાણા આવ્યાં હતાં પરંતુ પ્રતિષ્ઠાને શુભ દિવસ પાલીતાણામાં ધર્મશાળા, શકુંજય ઉપર તીવસહીની ટ્રેક જોશે કે કેમ એવી શંકા હતી. પ્રતિષ્ઠા પૂર્વે જ પાલીતાણામાં વગેરે કાર્યો માટે અઠ્ઠાવીસ લાખથી વધુ રૂપિયા ખર્ચા હતા, તેમનું અવસાન થયું, પરંતુ મેતીશાહની ભાવના અનુસાર અને આ ઉપરાંત ગામ પરગામનાં નાનાં મેટાં જિનમંદિર બંધાવવા શેઠાણી દિવાળીબાઇની ઈચ્છા તથા સૂચના અનુસાર પ્રતિષ્ઠાના માટેની અને અનેક વ્યકિતઓને કરેલી અંગત મદદની રક ઉત્સવના રંગમાં કયાય ભંગ પડવા દેવામાં આવ્યો નહોતે. તે જુદી. અનેક લેકાના દેવા માફ કરેલા તે રકમ પણ જુદી મોતીશાહ પિતાના એકના એક પુત્ર ખીમચંદભાઇ માટે આજેથી દેસે વર્ષ પૂર્વે કરેલું આવું સખાવતી કાર્યું એ - અઢળક ધન મૂકી ગયા હતા. શ્રીમંતાઈમાં લાડકેડમ ઊછરેલા જમાનાની દૃષ્ટિએ અજોડ છે. - ખીમચંદભાઈમાં વેપારધંધે કરવા માટે મોતીશાહ શેઠ જેટલી ' માત્ર પૈસાની સખાવતે જ નહિ, વેપારની કુનેહ, કાર્યદક્ષતા સઝ, સમજ, કુનેહ, કાર્યદક્ષતા અને દીર્ધદષ્ટિ નહોતાં, ખીમચંદ ત્વરિત નિર્ણય લઈ તરત અમલમાં મૂકવાની આવડત, કુટુંબ ભર્ણ સ્વભાવે ભેળા હતા, પણ પિતાની જેમ ઉદારદિલ પ્રામાણિક પરિવારના સભ્યો અને નોકરચાકરે પ્રત્યે પ્રેમભર્યો વતાંવ, અન્યનાં અને ન્યાયતીતિવાળા હતા. મનીશાહના અવસાન પછી એમનાં દુઃખ કે સંકટના પ્રસગે ઊભા રહેવાની તત્પરતા કર્ણમુકત થવાની મિ અને વડીલેએ ખીમચંદભ્રાઈને સમાહ આપી કે ન ભાવના, ગરીઓ પ્રત્યે હમંદી, બધી જ કામના માણસે કર્યો વેપાર વધે ન કરતાં મૂડી જે વ્યાજે મૂકી દેવામાં આવે તે સદભાવભર્યા સંબ છે, અનેકના વિશ્વાસ અને પ્રીતિના પાત્ર, પણ કેટલીધે પેઢી સુધી ખૂટે નહિં એટલું ધન એમની અત્યંત સૌજન્યશીલ, વિનમ્ર સ્વભાવ, પ્રામાણિકતા એને નીતિ: પાસે છે. પરંતુ કેટલીક શ્રીમંત વ્યકિતઓની બાબતમાં જેમ મત્તા, પારસીઓ અને વિદેશી ગોરા લેકામાં પણ પિતાની બને છે તેમ બેટા, લુચ્ચા, સ્વાથી, ખુશામતખાર માણસે. સુવાસ પ્રસરાવનાર શેઠ મોતીશાહનું જીવન એક રેસક પ્રેરક એમની આસપાસ વીંટળાઈ વળે છે અને પિતાનું વર્ચસ્વ દંતકથા જેવું બની ગયું હતું. વિવિધ પૂજાઓના રચયિતા : જમાવી દે છે. એવે વખતે સાચી સલાહ ગમતી નથી અથવા પંડિત વીરવિજયજી મહારાજે ભાયખલાન અને શત્રુંજયની સેબીએ ગમવા દેતા નથી. ખીમચંદભાઇની બાબતમાં પણું મોતીશાહની ટૂંકનાં ચઢાળિયા લખ્યાં અને લેકવણમાં મેતશાહ એમ જ બન્યું. મેટા મોટા સેદાએ કરી પિતાના પિતા કરતાં માટે ગીતે અને રાસડા ગવાવા લાગ્યા એ સર્વે એમની પણું, સવાયા દેઢા ધનપતિ થવાની લાલચભરી લેજના મિત્રોએ આદરયુક્ત કપ્રિયતાનાં ઘોતક છે. કેઈ મહાકાવ્યને નાયક ૨જી કરી અને ખીમચંદભાઈ એમાં લલચાયા અને ફસાયા. એક જેવુ એમનું ભવ્ય જીવન અનેકને માટે અનુકરણીય છે: કિક મુસલમાને એમને એટલે બધે વિશ્વાસ જીતી લીધો " -રમણલાલ ચીફ શાહ વિક: શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શહે, પ્રકાશન સ્થળ : 385, સરદાર વી. પી રોડ, સંબઈ 400 04. ટે. નં. 350296 : મુકર્ણસ્થાન : કેડ પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - કે જે
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy