SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧૬-૧૨-૮૬ - પ્રબદ્ધ જીવન : ૪૧ શાહની કદરદાની, ઉદારતા અને સહાનુભૂતિને પરિચય આ પ્રસંગ શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા થાય તે પૂર્વે જ શેઠ મોતીશાહનું કરાવી જાય છે. અવસાન થયું. પરંતુ એમની ઇચ્છાનુસાર પ્રતિષ્ઠાને કાર્યક્રમ * શત્રુંજય તીર્થની વારંવાર યાત્રાએ જતાં યાત્રાળુઓને પતી ' બંધ રહ્યો નહિ. એમના પુત્ર ખીમચંદભાઈએ પ્રતિષ્ઠાન અગવડને ખ્યાલ મેતીશાહને આવ્યો. પાલીતાણામાં એક મોટી મહત્સવ માટે સંધ કાઢીને પાલીતાણા જવાનું અત્યારે ધમશાળાની ઘણી આવશ્યકતા છે. એમ વિચારી લગભગ નકકી કર્યું ત્યારે મુંબઈમાં સંધ પ્રમાણે થાય તે વખતે રૂા. ૮૦,૦૦૦/- ના ખર્ચે એમણે વિશાળ ધર્મશાળા બંધાવી. શેઠ જમશેદજી જીજીભાઈએ એવી ઇચ્છા વ્યકત કરી હતી પાલીતાણામાં એ પ્રથમ વિશાળ ધર્મશાળા બંધાઈ. એનું કે શેઠ ખીમચંદભાઈ સંધ સાથે બંદર પર વહેણમાં મહત્ત્વ આજ દિવસ સુધી. એટલું બધું કહ્યું છે કે શત્રુંજયની બેસવા જતાં રસ્તામાં પોતાના ઘરે પગલાં કરે એ પ્રસંગે યાત્રાએ જે કે સંધ આવે તેના સંઘપતિને પ્રવેશ તિલક સૌ ખીમચંદુભાઈને એક લાખ રૂપિયા ભેટ-પહેરામણી તરીકે પ્રથમ શેઠ મેતીશાહના નામથી કરાય છે. આપવાની એમની ભાવના હતી. એ માટે એમણે ખીમચંદભાઈને મોતીશાહ પિતાની ધર્મશ્રદ્ધાને બળે એટલું બધું ધન કમાયા કે વિધિસર વિનંતી કરી. ખીમચંદભાઈ પોતે જમશેદભાઇને ઘરે જવાદ શત્રુંજય ઉપર જિન મંદિર બાંધવાની એમને ભાવના થઈ. એ માટે માટે ઉસુક હતા, પરંતુ કેટલાક અતિ શ્રદ્ધાળુ જેનેએ આગ્રહ-- એમને અનુકૂળ જગ્યાની તપાસ કરાવી, પરંતુ ડુંગર ઉપર સરખી પૂર્વક એવું કહ્યું કે સંધ કાઢીને શુભ ધર્મકાર્ય માટે નીકળીએ તે વિશાળ જગ્યા મળવી મુશ્કેલ હતી, મેતીશાહની ભાવના વિશાળ વખતે પારસીના ઘરે પગલાં ન થાય, આથી ખીમચંદભાઈએ : કલાત્મક જિનમંદિર બંધાવવાની હતી. બધી દષ્ટિએ વિચાર કરતાં જમશેદજીને જણાવ્યું કે પોતે આવી શકે તેમ નથી અને તે એમ લાગ્યું કે આદીશ્વર દાદાની. ટૂંકની બાજુમાં આવેલું માટે અત્યંત દિલગીરીપૂર્વક ક્ષમા માગી સંધ સંઘે બંદરેક કંતાસર નામનું નાનું તળાવ પૂરી દેવામાં આવે અને ભરણી કરી ગયો ત્યારે જમશેદજીએ મોટું ઉદાર મન રાખીને અને શેઠ જમીન ઊંચી લેવામાં આવે તે ત્યાં વિશાળ દેરાસર થઈ શકે. મત શાહના પિતાના ઉપર થયેલા અનેક ઉપકારને યાદ કરીને તળાવ અને એને લગભગ બસો ફૂટ ઊંડો ખાડે ભરવામાં બંદર ઉપર જઈને ખીમચંદભાઈને એક લાખ રૂપિયા ભેટ ધર્યા ઘણો બધો ખર્ચ થાય પરંતુ શેઠે ખર્ચની સામે ન ખીમચંદભાઈએ એ ભેટ રકમ પ્રેમથી સ્વીકારી. જોતાં સ્થળની વિશાળતા અને મંદિરની કલાત્મકતાને વધુ પ્રાધાન્ય આપ્યું. કુંતાસરની જગ્યા પૂરવાનું નકકી થયું અને લગભગ દોઢ વર્ષ પહેલાં લાખ રૂપિયાની એ રકમ નાની ત્યાં ભગ્ય ટૂંક બંધવાનું કામ ચાલુ થયું. સુની નહોતી. મોતીશાહે અન્ય કેમના લેકે સાથે પણ કિવ. ગાઢ સંબંધ બાંધ્યા હશે અને નિઃસ્વાર્થભાવે અનેક લોકે ઉપર શેઠ મોતીશાહ જ્યારે જ્યારે મુંબઇથી ઘોઘા-મહુવા કેટલા બધા ઉપકાર કર્યા હશે તે આવી ઘટનાઓ દ્વારા સમજાય. જવાના હોય ત્યારે ત્યારે પાલીતાણું જઈ દેરાસરના બાંધકામ છે એમની સુવાસ કેટલી બધી હશે કે એમના અવસાન પછી? ઉપર જાતે દેખરેખ રાખતા. કેટલીકવાર એ માટે જ ખાસ પણ માત્ર એ પુણ્યાત્માના એક માત્ર સ્મરણને - લક્ષમાં રાખી, મુંબઈથી પાલીતાણ જતા. એમના જેવા મોટા વેપારીને ઘણા બહોળા વેપારને કારણે મુંબઇમાં સતત હાજર અનાદર થતો હોય તે પણ થવા દઈને પણ, સર જમશેદજી" બેરોનેટ જેવી ખ્યાતનામ વ્યકિત પોતાના મિત્રના પુત્રને લાખ. રહેવું અનિવાર્ય થઈ પડતું તે પણ વચ્ચે વચ્ચે સમય રૂપિયા જેવી રકમ ભેટ આપવા બંદર ઉપર સામેથી પહોંચ કાઢી તેઓ પાલીતાણા જઈને કામકાજ નિહાળી આવતા. જાય છે. શેઠ મેતીશાહ અને શેઠ જમશેદજી બંને કેવી દરિયાકેટલીકવાર પિતાના માણસને તે માટે મોકલતા. આ બધા દિલ વ્યકિત હતા તેને પરિચય આ ઘટના કરાવે છે. કામની મુખ્ય જવાબદારી એમના મુખ્ય મુનીમ, અમરચંદ દમણુની રહેતી. તેઓ પણ શેઠની જેમ જ આ બધા કામને શેઠ મેતીશાહના અવસાન પછી એમની અંતિમ સમયની વહીવટ કરવામાં ઘણું કુશળ હતા. મોતીશાહે એ ટૂંકમાં પિતાના ઇચ્છાને માન આપીને ખીમચંદભાઈએ શત્રુંજય ઉપર પિતાના.. મુનીમ, આડતિયા વગેરેનાં નામથી પણ મંદિર, દેરીઓ પિતાએ બંધાવેલ નવી ટૂંકમાં પ્રતિષ્ઠા કરવાનું અને તે બંધાવી આપી. માટે મેટો સંઘ કાઢવાનું નકકી કર્યું જે જમાનામાં પાઈ અને - શેઠે શત્રુંજય ઉપર જિનમંદિર બંધાવવાનો નિર્ણય કર્યો પૈસાની પણ ઘણી મેરી કિંમત હતી એ જમાનામાં લાખ. ત્યારે એમની ઉંમર ૪૭ વર્ષની હતી. એમણે અંદાજ મુકી રૂપિયા ખર્ચી સરસ સંધ કાઢવાની ભાવના મોતીશાહનાં પત્ની જે હતું કે કુંતાસરને ખાડો પૂરી ત્યાં જિનમંદિર બાંધવું દિવાળી બહેન અને એમના પુત્ર ખીમચંદભાઈ કરી હતી." તે ઘણાં વર્ષોનું કામ કહેવાય, કારણ કે ગાડા માર્ગે આરસ અને બીજા પથ્થર લાવવા અને ડુંગર ઉપર ચઢાવવા એ ઘણું એ દિવસે માં રેલવે નહોતી ગાડા રહે અને પગપાળા, માણુ કપરું કામ હતું. પરંતુ એ કામ શક્ય તેટલાં ઓછાં વર્ષોમાં અવરજવર ક તા રસ્તામાં ચાર લુટારુઓને ભય તેઓ પૂરું કરાવવા માંગતા હતા કારણ કે એ દિવસોમાં માણસનું રહેતે. જંગલી હિંસક પ્રાણીઓની પણ બીક રહેતી. એટલે સરેરાશ આયુષ્ય પણ બહુ લાંબુ ન હતું. શેઠે મંદિર બંધાવવા માટે સામાન્ય કે તે જ્યારે સંધ નીકળતું હોય ત્યારે જાત્રા કરવા જઈ શકતા. , સરુંજય ઉપર ૧૧૦૦ કારીગરો અને ૩૦૦૦ જેટલા મજુરોને કામે , લગાડયા હતા. ખર્ચની સામે શેઠે પાછું વાળીને જોયું નહિ. ખીમચંદભાઈનું સકળ સંઘને ખુલ્લે આમંત્રણ હતું. એટલે કુંતાસરને ખાડે માટીથી પૂરીને તરત એના પર મંદિર બાંધવામાં ભારતભરમાંથી પ્રતિષ્ઠા પ્રસંગે હજાર જેટલા સંઘે આવવા - આવે તે પાયે ઢીલ થઇ જાય. એવી દહેશતના કારણે એમણે તૈયાર થયાં હતાં. મુંબઈને સંધ વહાણમાં બેસીને સૌરાષ્ટ્રના બંદરેક ઠેઠ નીચેથી પથ્થરનું પુરાણ કરાવ્યું અને પાયો પણ એટલો ઊતરીને પાલીતાણ પહેર્યો હતેા મુંબઈ અને જુદાં જુદાં ગામના નીચેથી લીધે, કે દેરાસરને સેંકડો વર્ષ સુધી કેઈ આંચ ન સિંધના માણસે મળીને દોઢ લાખ જેટલા માણૂસે પાલીતાણામાં આવે ડુંગર ઉપર બધા પથથર ચડાવવા માટે કુલ એંસી એકત્ર થયા હતા ગામથી તળેટી સુધી અનેક ત બુ રાવટીઓ હજાર રૂપિયાનાં તે દેરડાં વપરાયાં હતાં. ઊભા કરવામાં આવ્યાં હતાં. શિયાળાના એ દિવસોમાં લકે
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy