________________
RI
દુષ્કાળ રાહત નિધિમાં આવેલી રામાની યાદી
૧૧ મે. ભેગીલાલ લહેરચંદ ફાઉન્ડેશન
૫૦૦ શ્રી ડુ ંગરશી રામજી ગાલા રસિકલાલ લહેરચંદ શાહ
૨૫૦૦,
૨૫૦૦ ચંદ્રકાંત દીપચંદ શાહ
૨૫૦૦
૨૫૦૦
૧૫૦,, રમશુલાલ ચી. શાહ ૧૫૦૦ સી. જે. શાહ
22
*૧૫૦૦ કે. પી. શાહ
,,
૧૫૦
શાંતિલાલ ખી. ગાંધી -૫૦૦, જાતિખેન પ્રમાદભાઇ ૧૧૦૦
વિદ્યાએન મહાસુખભાઈ ૧૫૦૧ ૩ એ.આર. શાહ ૦૦૦ ગણપતભાઇ એમ. ઝવેરી ૫૧,, મીનાબેન એન. શાહુ ૫૦૧ ',, રવિન્દ્રભાઇ એચ. મહેતા -૫૦૦ $ ધીરજલાલ ફૂલચંદ શાહ પુ૦૦ ,,, ખાધભાઇ એમ. શાહ
** નીરૂમેન એસ. શાહ પ્રવીણું કે. શાહ
૫૦૦ પન્નાલાલ આર. શા
૫૦૦ સી. એન. વેર ચેરીટેબલ ટ્રસ્ટ
37
ܝ ܘHa
33
હી'મતલાલ ડાહ્યાભાઈ કાઠારી ચે. ટ્રસ્ટ, જયંતિલાલ પી. શાહ
સુનિલ એસ. છેડા
33
*૩૦૦ ૩, જય અ ંબે સિમેન્ટ સપ્લાયસ
Øપા અસતલાલ ડી. નરસિંહપુરા
,,
ચંદ્રાખેન હરસુખભાઇ શાહ ૧૦૧, હરિલાલ ગુલાબચંદ શાહ
,,
૧૦૧ ૩ ૪૧૮૫૭
શશિ કે. પારેખ
પ્રબુદ્ધ જીવન
શેઠ મેાતીશાહુ
( પૃષ્ઠ ૧૨૦થી ચાલુ )
બંદરેથી વહાણમાં મુંબઈ આવવા નીકળતા. મુંબઇ પાસે અગાશી - દરે પહોંચતાં સવાર થઇ જતી. પેાતાના પૂજાના નિયમ સચવાય એટલા માટે એમણે અગાશી બંદરે દેરાસર બંધાવ્યુ ન હતા.) હતું. (ત્યારે અગાશીનેા દરિયે આટલે દૂર પેાતાના ઉપર જાગુતાં અજાણતાં કાઇએ પણુ કરેલા નાના મેટા ઉપકારની ખખ્ખર પડે તે તેને બદલે ક્રમ વાળવા એની લગની મેતીશાહને હુંમેશાં રહેતી. એક પ્રસ*ગ યાદગાર છે. એમને અમદાવાદના શેઠ ઉડીસંગ
જુસરીરાગ સાથે કૌટુમ્બિક સબંધ હતા. શેઠ હઠીસગે જયારે ગેંગરનારના સધુ કાઢયા હતા ત્યારે ચેરવાડ ગામે સધના અને ગામના માણસો માટે પેાતાના તરફથી જમણુવાર કર્યાં. પરંતુ એ જમણવાર શેઠ મેતીાહ તરફથી છે એવુ એમણે નેતર ફેરવ્યું હતું. એ જમણુ પેટે એમણે રૂપિયા સાત હજારને અકર્યાં હતા. મેાતીશાહને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે હઠીસગની ખીજાને જશ આપવાની ઉદારતા અને મેપ્ટાદનો તેમને ખ્યાલ આવ્યો. એ ઋણુ ચૂકવવા એમણે પોતાના વેપારમાં ચીન મેકલાવેલ કેટલીક અફીણની પેટીઓ ડીસંગના નામથી મેકલાવી અને એના નેફ્રા પેટ મળેલા રૂપિયા ત્રણ લાખ હતીસંગને આયડુપૂત્ર'ક મેકલી આપ્યા હતા.
તા. ૧૬-૧૨-૧
મોતીશાહના જીવ ઘણા ઉદાર અને નીતિમય હતા. પાતાની યુવાવસ્થામાં, પિતાના અવસાન પછી શેડું ધન કમાયા કે તરત જ એમણે બધા લેશુદારાને ખેલાવી પિતાનું દેવું ચૂકતે કરી દીધું' હતું. પોતાને માથે કાયદેસરનું કાઇ બંધન નહાતુ તે પશુ ઉદાર ભાવનાથી અને ક્રન્થમુદ્ધિથી આ કાર્ય તેમણે કર્યુ” તુ.
યુવાનીમાં એમણે જેમ આ ક્રમ યુ" તેમ ઉત્તરાવસ્થામાં પેાતાની ગંભીર માંદગીને લીધે અતસમય પાસે ખાવી રહ્યો છે. એમ જાણીને પોતાના જે કઇ કરજદારો હતા અને પૈસા ભરવાને અશક્ત હતા તેઓ દરેકને ખાળવી ખેાલાવીને તેમની દેવાની રકમ માંડી વાળી હતી. પેઢીના ચાપડે - પશુ તે પ્રમાણે તે દરેકના ખાતામાં હિસાબ ચૂકતે કર્યો કે જેથી કરીને પેાતાના અવસસાન પછી એ દેવાદારાને કાઇ કનડગત કરે નહિ' આ રીતે એમણે કુલ દસેક લાખ રૂપિયા જેટલી રકમ દેવાદારો પાસેથી જતી કરી હતી. પેાતાના અવસાન પૂર્વ એમણે આ એક બહુ જ મહત્ત્વનું માનવતાનુ કાર્ય કર્યુ હતુ, જયાં નાણું આપીને ઋણુમુકત થવું અને જ્યાં નાણાં લેવાની અપેક્ષા છે ત્યાં નાણાં લીધા વગર ખીજાઓને ઋણુમુકત કરવા એ સરળ વાત નથી. એમાં શેઠની ઉદારતા, ઉદાત્તતા, માનવતા અને દીધ દૃષ્ટિની સુભગ દર્શન થાય છે,
માર્તીશાહે મુખમાં જિનમંદિર બંધાવવા . માટે સૌરાષ્ટ્ર માંથી સલાટાને ખોલાવવાના વિચાર કર્યા હતા. પોતે મહુવા થઇને પાલીતાણા વારવાર જતા અને મહુવાનુ દેરાસર રામજી સમ્રાટ નામના સલાહે ખાંધ્યુ હતુ. અને એના કામની ખૂબ પ્રસંશા થઈ હતી એથી માતીશાહ રામજી સલાહને પેતાની સાથે વહાણમાં મુંબઇ લઇ આવ્યા. ભાયખલાની વાડીમાં દેરાસર બાંધવાનુ કામ રામજી સલાટને સોંપાયું. તદુપરાંત ગાડીજી અને અન્ય દેરાસરનું પણ કેટલુક કામ પશુ રામજી સલાટને સોંપાયું. ભાયખલામાં રામજી અને એના કુટુખને માટે રહેવાની સગવડ પણુ શેઠે કરી આપી હતી.
ભાયખલાના દેરાસરમાં ખિા પ્રવેશ મહાત્સવ-પ્રતિષ્ઠા મહાત્સવ સં. ૧૮૮૫ના માગસર સુદ-૬ના રાજ થયા. રામજી સલાટે એટલું સારું કામ કર્યુ હતુ કે શેઠે પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે જાહેર સભામાં રામજી સલાટને પહેરામણી તરીકે સુલી ભરીને સેનાનાં ઘરેણા આપ્યાં. શેઠે આ રીતે રામજી સમ્રાટના કાયની ભારે પ્રશંશા કરી હતી.
ત્યાર પછી શેઠે રામજી સમ્રાટને શત્રુ જય ઉપર દેરાસર બાંધવા માટેનું કામ પણ સે]પ્યું હતું. એ કામ પશુ ધમધેાકાર ચાલતુ હતુ એ કામ નિમિત્તે રામજી સલાટને વારંવાર મુંબઈ આવવાનું થતુ.
રામજી સલાટને પેાતાનુ' મહેનતાણુ સારા પ્રમાણમાં મળતું હતું. પરંતુ કેટલાક લેાકાને પૈસા આવતાં ઉડાવવાની ટેવ પડી જાય અને કર્જ કરવા લાગી જાય તેવુ સમજી સલાટની ખાખતમાં પશુ બન્યુ. એમણે શિહેરના એક સંબંધી પાસેથી ઉધાર લીધેલી મેપ્ટી રકમ ચૂકવવાની આવી હતી. એટલે એમણે માતીશાહે આપેાં ઘરેણાં વેચવા શેઠના જ એક મડ઼ેતાજીને આપ્યાં.
શાને જ્યારે આ વાતની અંદર પડી ત્યા
છે અને ભાખર ન કહેવાય. એટલે એમણે રામજી સાટને ખેલવી શિહોરના સાધીને બધા હિસાબ મગાવી, પોતાના તરફથી પૈકા આપીને ચૂકતે કરી આપ્યા અને એનાં ધરેણા બચાવી આપ્યાં. મેતી