SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ પર જીવન * ૨ ક . . . . પાચ ણ-- -- -- -- - - - - - - - . . . ', ' , ' ', * * * : : ૫ પનાલાલ જગજીવનદાસ ગાંધી , ' , , , , , , , , , .... - એ પ્રત્યેક કારણની પાર્શ્વભૂમિકામાં કારણ રહેલ છે. અંગ્રેજીમાં આવનાશી, સ્વયંભૂ હેય તેને રંવભાવ કહેવાય છે. . જેને Foctors : Parameters કહે છે. જૈન દર્શને કરેલ | વિશ્વમાં કોઈ પણું' પદાર્થ અસ્તિત્વરૂપે છે અને તેને "પૃથ્થકરણ અનુસાર કાર્યના મૂળમાં મુખ્યતાએ પાંચ કારણ નિશ્ચિત રવભાવ છે. તેમ તે નિશ્ચિત સ્વભાવ અનુસાર તેનું રહેલ છે એમાં ગૌણ પ્રધાનતા હોઈ શકે છે. આ પાંચ કારણે નિશ્ચિત કાર્ય પણું છે.' , , , , , ' જે કાય” બનવામાં ભાગ ભજવે છે તે (૧). સ્વભાવ (૨) કાળ આપણે જે છીએ તે આપણું અસ્તિત્વ છે અને આપણે (૩) કમ (૪) પુરુષાર્થ (ઉદ્યમ) અને (૫) ભવિતવ્યતા જેવાં છીએ તે આપણે સ્વભાવ છે. .. " નિયતિ-પ્રારબ્ધ) છે. , ” , ' (૧) કાળ વતન એટલે પગે અસ્તિકાંયમાં થતી - જ્યાં સુધી અંતિમ કાર્ય થાય નહિ, કૃતકૃત્ય થવાય નહિ, અર્થ ક્રિયા, જેને કાળ કહેવાય છે. ટૂંકમાં જીવ-અજીવ, એટલે કે જીવ (આત્મા) એના સ્વભાવ (મૂળ શુદ્ધ સ્વરૂપ)માં (પુગલપ્રધાન)ને પર્યાયનું નામ જ કાળ. જીવ-જીવના આવે નહિ ત્યાં સુધી આ પચે કારણે. સંસારી ક્વસ્થ જીવ અર્થક્રિયાકારીના અર્થમાં જે ભવે (પર્યાયાંતરતા, રૂપરૂપાંતરતાવિષે વત્તેઓછે અંશે ભાગ ભજવે છે અને કાર્ય-કારણની - ક્ષેત્રમંતરતા) છે તે જ કાળ છે. ' , પરંપરા ચાલતી રહે છે. - પર્યાયાંતરતા જ્યાં છે, રૂપરૂપાંતરતા ને ક્ષેત્રમંતરતા એટલે કે જેમ પાંચ કારણ છે, તેમ જૈન દર્શનના તત્ત્વજ્ઞાન અનુસાર પરિવર્તન ને પરિભ્રમણ ક્યાં છે ત્યાં કાળ છે. પાંચ અસ્તિકાય (પ્રદેશ સમૂહ) છે. (૧) ધર્માસ્તિકાય (૨) પુદગલદ્રવ્યમાં જે પર્યાય છે તે કાળ “છે. અને તે -અધમસ્તિકાય (૩) આકાશાસ્તિકાય () પગલાસ્તિકાય અને અનિત્ય છે. (૫) જીવાસ્તિકાય એમ પાંચ અસ્તિકાય છે. આમાં ધમસ્તિકાય :: સંસારી છવાસ્થ જીવમાં જે કર્તા-બેતાના ભાવે છે તે -અધમસ્તિકાય, અને આકાશારિતકાય વિષે માત્ર એક જ કારણ કાળ છે, જે અનિત્ય છે. જીવને જે કાળા થાય છે તેનું જ -નરવભાવ ઘટે છે. એ ત્રણ અસ્તિકાય જડ, અક્રિય, અને અરૂપી છે નામ કાળ. અથત તેમનામાં પરિવર્તન કે પરિભ્રમણ નથી; તેથી તે ત્રણેમાં દ્રવ્યની અવસ્થાતરને ગાળો તે કાળ. કમિક અવસ્થા માત્ર એક જ કારણુ સ્વભાવનું અસ્તિત્વ છે. ધર્માસ્તિકાયને જેમાં છે તેવાં પુદ્ગલદ્રવ્ય અને સંસારી (અશુદ્ધ) છદ્રવ્યને -ગતિસહાયક ધર્મ, અધમરિતકાયને સ્થિતિસહાયક ધર્મ અને સાળ હોય છે. આકાશસ્તિયને અવગાહના દેવાને ધર્મ, તેમના તથા પ્રકારના (૩)કમ:- ભૂતકાળમાં જીવે પિતાના આત્મપ્રો જમા સ્વભાવ છે. તે સાથે પુદગલાસ્તિકાય વિષે માત્ર સ્વભાવ, કાળ અને કરાવેલ પિતાની શુભાશુભ માનસિક, વાચિક, અને કાયિક ક્રિયાને અવિતવ્યતા એ ત્રણ કારણે જ ભાગ ભજવે છે–પુદગલાસ્તિકાય, કર્મ કહે છે. એ જીવ અને પુગનું મિશ્રણ છે. કાર્માણવગણું એ જડ (અજીવ-નિચેતન) હેવાથી તેમ જ વેદના અને જ્ઞાન (પત્રલ) જયારે આત્મપ્રદેશ સાથે બદ્ધ સંબધમાં આવે છે ન હોવાના કારણે કર્મ અને પુરુષાર્થ એ છે કારણ ઘટતા ત્યારે તે કર્મ રૂપે પરિણમે છે. "નથી. પરંતુ પુલગલાસ્તિકાય, પરિવર્તનશીલ, (રૂપરૂપાંતરતા () પુરુષાથ (ઉદ્યમ):-જેમાં ફેરફાર કરી વાતે હેમ "પમયાંતરતા) હોવાથી તેમ જ પરિભ્રમણૂશીલ (ક્ષેત્રતરતા) હોવાથી એમાં ફેરફાર કરવાની ક્રિયાને ઉદ્યમ કહે છે. ' વાવ ઉપરાંત કાળ અને ભવિતવ્યતા ઘટે છે. મન, વચન, કાયાના યોગે કરીને મળેલ સંજ્ઞા તથા અતિ જ્યારે જીવાસ્તિકાયમાં જે સંસારી-છવસ્થ છો છે એમના વાપરીને ઈસ્ટની પ્રાપ્તિ માટે કરાયેલે પરિશ્રમ તે પુરુષાર્થ વષે પચે કરણ ઘટે છે. ત્યારે સિદ્ધ પરમાત્માના જીવ વિષે, અથવા તે ઉદ્યમ કહેવાય છે. એ તેમના મૂળ શુદ્ધ સ્વરૂપમાં આવી કૃતકૃત્ય થયેલ હોવાથી, ઉદ્યમ એટલે વીર્યતરાયને ક્ષયે પક્ષમ, કે જે વર્તમાન કમંરહિત (નિષ્કર્મા) હોવાથી, અક્રિય, મરૂપી (પરિવર્તન કાળમાં છે. અને વર્તમાન મળમાં કામમાં આવે છે. ભૂતળની “અને પરિભ્રમણ રહિત પરમ સ્થિરાવસ્થા), સ્થિર, અકાલ મૃતિ છે અને ભવિષ્યકાળનું સપનું (કલ્પના) છે. વેન તે હોવાથી એમના વિષે કાળ, કર્મ, પુરુષાર્થ અને ભવિતવ્યતા માત્ર વર્તમાન સ્વરૂપ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ છે એટલે સંબધ છે. પરંતુ ઉપયોગ અથત વેદનમાં તે માત્ર વર્તમાનનથી ઘટતાં પરંતુ માત્ર સ્વભાવ ઘટે છે. છતાં એટલી સ્પષ્ટતા કરવાની કે જીવે જયારે અવ્યવહાર રાશીમાંથી વ્યવહાર રાશીમાં કાળ જ છે. ભૂતકાળને ખતમ કરી, ભવિષ્યકાળને સુધારવાની આવે, નિગાદમાંથી નીકળે છે ત્યારે ભવિતગ્યતા જ હોય છે. તાકાત વર્તમાનકાળમાં રહેલ ઉદ્યમ–પુરુષાર્થ વીર્યશકિતમાં છે. તે હવે આ પાંચ કારણેની વ્યાખ્યા કરીશું અને સમજીશું. કમ અને ભવિતવ્યતા હોવા છતાં ઉદ્યમ વિના કાર્યસિદ્ધિ - (૧) સ્વભાવ -જે દ્રવ્યમાં જે લક્ષણુરૂપ ભાવ હોય તે તેને નથી. જાગૃતિ એ ઉદ્યમ છે. ઉદ્યમથી ભવિષ્યને અંત રવભાવ કહેવાય છે. આસુવાને હોય છે. . ' ' ગતિ સહાયકતા, ધમસ્તિકાયને; સ્થિતિસહાયકતા, અધ- પિતાના ભવિષ્યને અંત આણવા માટે ઉદ્યમ કરવાને છે. મસ્તિકાયને અવગાહના દાયિત્વ, આકાશાસ્તિકાયને; પુર જ્યારે અન્યના ભવિષ્ય અગે ભવિતવ્યતાથી વિચાર કરવાને મલન અને ગ્રહણગુણ પુદ્ગલાસ્તિકાયને તથા દર્શન-જ્ઞાન છે. તે તે છાના ભૂતકાળના ઈતિહાસને ૫ણુ તથા પ્રકારની ચારિત્ર-તપ-વીય–ઉપયોગ (સચ્ચિદાનંદ સ્વરૂ૫) એ જવાસ્તિ-- ભવિતવ્યતાથી મૂલવવાને છે. ' ફાયને સ્વભાવ છે.' (૫) ભવિતવ્યતા (નિયાત-પ્રારબ્ધ ) - - : , . ' " જેનું અસ્તિત્વ ત્રિકાળ હોય, જેને બનાવી શકાય નહિ, કેવલિ ભગવંત (સર્વપ્રભુ) જે બનાવે અથત ઘટનાજેને મિટાવી શકાય નહિ, જે અનાદિ, અન ત, અનુત્પન્ન પ્રસંગ કે Event ને જે પ્રમાણે એમના જ્ઞાનમાં જોયા હોય
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy