________________
૧ર૦
–
? '
. . " " " , , ; તા. ૧૬-૧૨-૮
એ
અને એથી
ટ તરીકે
એ કરાવે છેવિશ્વસનીયતાના માં પણ એ
પ્રબુદ્ધ જીવન - કોટ વિસ્તારમાં મુખ્ય વસતિ ગોરાઓની હતી. બંદરની જીવન ગુજારતા. આજ ગેરા સૈનિકોને રહેવા માટે બેરા હતી. સુખી, શ્રીમંત
- મેતીશાહ શેઠને પિતાશ્રીના વખતથી મુંબઈમાં પારસી અને જેન, હિન્દુ, પારસી વગેરે લોકે કેટ વિસ્તારમાં રહેતા હતા.
યુરોપિયન કુટુંબ સાથે ઘણો ગાઢ સંબંધ હતા. પારસી અને ગરીબ લેકે, ભંડારીએ, માછીમારે કેટ બહાર છૂટાછવાયાં
યુરોપિયન વેપારીઓ વહાણવટાના ધંધામાં મેતીશાહ શાની ઝુંપડામાં રહેતા. કેટમાં ગોરા લોકોના વિસ્તારમાં મેટી
સલાહ લેતા અને શેઠ પણ નિવાર્થભાવે સાચી સલાહ આપતા. આગ લાગી હતી અને ઘા ઘરે બળી ગયાં હતાં. '
શેઠ હોરમસજી બમનજી અને શેઠ જમશેદજી જીજીભાઈના તે વખતે ગેરા લોકેએ પિતાની સરકાર સમક્ષ માગણી
છે કુટુંબની સાથે ઘરે જવા આવવાને ગાઢ વ્યવહાર પણ હતે. કરી હતી કે દેશી લોકોને કેટ બહાર કાઢવામાં આવે અને કોટ
' જમશેદજી જીજીભાઈએ પોતાની કારકિર્દીની શરૂઆત મેતીશાહને વિસ્તાર કકત ગેરા લેકે માટે જ રાખવામાં આવે પરંતુ ત્યાં નોકરીથી કરી હતી. શેઠે પિતાના પહેલા વહાણનું નામ મેટા મેટા જૈન, હિન્દુ, પારસી વેપારીઓએ તેને સખત
હરમસજી” રાખ્યું હતું, જે વાડિયા કુટુંબ સાથેના તેમના વિરોધ કર્યો હતો અને છેવટે છેવટે સરકારને નમતું આપવું
પ્રેમાદરભર્યા સંબંધને સૂચિત કરે છે. શેઠ હોરમસજી. પડ્યું હતું. '
ગુજરી ગયા ત્યારે તેમના દીકરાએ સગીર વયના હતા શેઠ બેરબજાર અને બજારગેટ સ્ટ્રીટમાં મુખ્યત્વે દેશી લે
હેરમસજીએ મરતી વખતે પિતાના કુટુંબની દેખભાળ રહેતા અને ગેર લે બંદર બાજુ રહેતા. ગારાઓએ પોતાના
રાખવાનું કઈ પારસી સગા સંબંધીને નહિં પણ મોતીશાહને માટે દેવળ ત્યાં બાંધ્યું હતું. અને એથી એ વિસ્તાર “દેવળ
સોંપ્યું હતું. અને વસિયતનામામાં પણ એ પ્રમાણે લખ્યું હતું. મહોલા-ચર્ચ સ્ટ્રીટ તરીકે ઓળખાતો. પશ્ચિમ બાજુના દરિયા
મોતીશાહની વિશ્વસનીયતાની કેટલી બધી હતી તેની પ્રતીતિ કિનારે એ વિસ્તાર ચર્ચગેટ તરીકે ઓળખાતું, ત્યાં આગળ
એ કરાવે છે. હોરમસજીના અવસાન પછી મેતીશાહ ફરજ અને વિશાળ મેદાનમાં લેટ દળવા માટે એક ઘંટી હતી તે પવનથી
નિયમ તરીકે રોજ ઓછામાં ઓછું એક વખત હોરમસજીના ઘરે ચાલતી હતી. એટલા માટે તે મેદાનને “પવન ચકકી મેદાન”
અરે મારી આવતા, છોકરાઓની સંભાળ લેતા અને તેમને (આજનું એવલ મેદાન) કહેવામાં આવતું. કેટ બહારના
કૌટુંબિક તથા ધંધાની બાબતમાં સાચી સલાહ આપતા, વિસ્તારના જ્યાં આજે વિયસ કોલેજ છે ત્યાં મેટું તળાવ
પારસી કુટુંબે સાથેની ગાઢ મૈત્રી મતશાહના ઉદારહતું. જ્યાં આઝાદ મેદાન છે ત્યાં સ્મશાન હતું. તે વખતે કોટ
ચરિત, પ્રામાણિક, નિઃસ્વાર્થ અને પરગજ રવભાવને પરિચય બહારના વિસ્તારમાં નાનાં-મોટા પચાસેક જેટલા તળાવ હતા.
કરાવે છે. એમાં ગોવાળિયા તળાવ, કાવસજી પટેલ તળાવ, ગિલ્ડર તળાવ, મમ્માદેવી તળાવ વગેરે જાણીતાં હતાં. કેટ બહાર પાડીઓ
શેઠ મોતીશાહના સમયમાં મુંબઇમાં ધર્મક્રિયા માટે કે અને ખેતરે હતાં. વાલકેશ્વરની ટેકરી ઉપર ગીચ ઝાડી હતી.
સગવડ નહોતી. જિનમંદિર પણ નહતું. જેનેની વસતિ પણ અને ત્યાં જંગલી પશુઓ ફરતાં હતાં. રાતના બહાર નીકળવું
ત્યારે થંડી હતી. એમણે કેટ વિસ્તારમાં શાંતિનાથ ભગવાનનું બહુ જોખમકારક જણાતું. લૂંટારુઓ અને જંગલી પ્રાણીઓને
મંદિર બંધાવ્યું. ત્યાર પછી કેટ બહાર વસતિ થવા માંડીને ભય રહે. કેટ વિસ્તાર ઉપરાંત મઝગાંવ, શીવરી, વરલી અને
એટલે એમણે પાયધુની વિસ્તારમાં શાંતિનાથ ભગવાન, ગેડીઝ માહિમમાં નાના કિલ્લાઓ અંગ્રેજોએ બાંધ્યા હતા.
પાર્શ્વનાથ અને ચિંતામણિ પ્રાર્શ્વનાથનાં મંદિર બંધાવવામાં - કેટ બહાર માછીમારો, ખેડૂતે, ભંડારીઓ રહેતા હતા.
મુખ્ય ફાળો આપે. પાયધૂની અને ગિરગામ વિસ્તારમાં નવી વસાહત ઊભી થવા
મોતીશાહને શત્રુંજયની યાત્રામાં બહુ શ્રદ્ધા હતી, લાગી હતી અને ધીમે ધીમે વસતિ વધવા લાગી હતી. પરેલા ઘેલા કે મહુવા જાય ત્યારે ગાડામાં બેસી પાલીતાણા વિસ્તારને વિકસાવવા માટે ત્યાં કેટલાક સરકારી મકાન બાંધવામાં
- જઈ તેઓ શત્રુંજયની યાત્રા કરવા વારંવાર જતા. આવ્યાં હતાં. ગર્વનર માટે ત્યાં મહેલ બાંધવામાં આવ્યું હતું,
પિતાને ધંધામાં સફળતા એને લીધે જ મળે છે એમ તેઓ પરંતુ ગર્વનરને કેટ વિસ્તાર છોડી ત્યાં વેરાનમાં રહેવા જવું
માનતા. એમણે મુંબઈના લોકોને શત્રુંજય તીર્થની યાત્રા જે લાજ ગમતું ન હતું.”
મળે એ માટે ભાયખલામાં વિશાળ જગ્યા લઈ આદિશ્વર જે. જે. હોસ્પિટલ પાસે ત્યારે દરિયે હતો. દરિયાના
ભગવાનનું દેરાસર બંધાવ્યું અને સૂરજ કુંડ, રાયણ પગલાં કાદવમાંથી આવીને પાયધૂની પાસે આવી લે પણ દેતા.
વગેરે કરાવી શત્રુંજ્યની આદીશ્વરની ટૂંક જેવી રચના કરાવી માટે એનું નામ પાયધૂની પડયું હતું. મુખદેવીનું મંદિર બહુ
ત્યારથી મુંબઈમાં કોંકિ અને ચૈત્રી પૂર્ણમાને દિવસે જૂનું છે. મંદિર પાસે મોટું તળાવ હતું. જે પછીના સમયમાં
ભાયખલાની યાત્રાએ જવાને રિવાજ પડી ગયેલ, જે આજે -પથ્થરથી વયવસ્થિત પાકું બાંધવામાં આવ્યું હતું. (હાલ એ
એક સેકા પછી પણ ચાલુ રહ્યો છે. કેટલાયે લેકે ભાયખલાના પુરાઈ ગયું છે.
જિનમંદિરની નવ્વાણુની યાત્રા કરતા. શેઠ મેતીશાહને પિતાની
ઘેડાગાડીમાં બેસી રોજ ભાયખલા દર્શન કરવા જવાનો નિયમ મુંબઇની વસતિ ત્યારે ગોરાઓ સહિત સાઠ હજારની હતી. વેપાર ધંધાના કારણે વસતી દિવસે દિવસે વધતી જતી હતી.
હતે. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં એમણે ત્યાં બંગલે બંધાવી ગુજરાત કે કેકણમાંથી લેકે દરિયા માર્ગે આવતા અને
કાયમ રહેવાનું ચાલુ કર્યું હતું.' મુંબઈ જવું એ મોટું સાહસ હતુ. '
શેઠ મોતીશાહને ધર્મકરણીમાં બહુ શ્રદ્ધા હતી એટલે : એ સમયે લોકેનું જીવન બહુ સાદું અને ધર્મમય હતું. જો કે કેટલીક ધર્મક્રિયાઓ તેઓ નિયમ તરીકે કરતા. મુંબઈમાં હેય પ્રામાણિકતાથી વેપાર કરતાં તે સમયના જીવન ઘેરણ અનુસાર કે બહારગામ હેય, તેઓ સવારના જિનમંદિરે પૂજા કરવા લોકોને માસિક રૂપિયા એક કે બે જેટલું પગાર મળતે તે જવાનું ચૂકતા નહિ. તેઓ મહુવા, ઘેલા, ખંભાત કે સૂરત સારે ગણુાતે. એટલા રંમ પંગારમાં પણ લેકે સતેષથી
(અનુસંધાન પૃષ્ઠ ૧રપ ઉપર)