________________
Bogd. No. MH. By / Soutb 54] Licence No. : 37
પ્રબુદ્ધ જીવન
I
!
વષ:૪૮ અંક: ૧૬
ક
મુંબઇ તા, ૧૬-૧૨-૮૬
મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર * વાર્ષિક લવાજમ રૂા. ૩૦/- છુટક નકલ રૂા. ૧પ૦
પરદેશમાં એર મેઈલ ૨૦ % ૧૨ તંત્રી : રમણલાલ ચી. શાહ
શેઠ મોતીશાહ પ્રબુદ્ધ જીવન'ના ગયા અંકમાં શેઠ મોતીશાહના જીવનમાં
ઘણું દેવું થઈ ગયું. યુવાન વયે તેમનું અવસાન થતાં કુટુંબને અનેલી જીવદયાને લગતી એક વિરલ ઘટનાની વાત કરી હતી.
ભાર મોટા પુત્ર નેમચંદુભાઈ ઉપર આવ્યો. એમણે ઝવેરાતને ધંધે જે નિમિત્ત શેઠ મોતીશાહના જીવન વિશે વાંચવાની એક સરસ
છેડી વહાણવટાના ધ ધામાં દલાલીનું નામ ચાલુ કર્યું અને તક સાંપડી.
એ નિમિત્ત હોરમસજી બમનજી વાડિયા નામના પારસી કુટુંબ - તાજેતરમાં મુંબઇમાં ભાયખલામાં પ. પૂ. શ્રી ચંદ્રોદય.
સાથે નિકટના સંપર્કમાં આવ્યા. પિતાની પ્રામાણિકતાથી એ સૂરિજીની નિશ્રામાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ
કુટુંબને વિશ્વાસ એમણે જીતી લીધું. દુર્ભાગ્યે તેમચંદભાઈનું ઉજવાઈ ગયે. શેઠ મોતીશાહની ભાયખલામાં દેરાસર બંધાવવા
પણ યુવાનવયે અવસાન થયું અને કુટુંબની સઘળી જવાબદારી પાછળ શી ભાવના હતી તેને ઈતિહાસ પણ રસિક અને પ્રેરક છે.
ત્રીસ વર્ષની વયે મેતીચંદને માથે આવી પડી. એમણે વાડિયા દેઢ સૌ પહેલાં મુંબઈની નામાંકિત, ઉદારચરિત, તેજસ્વી,
શેઠના માર્ગદર્શન હેઠળ વહાણવટાના વ્યવસાયમાં બહુ ઝડપથી ગૌરવવન્તી વ્યકિતઓમાં મેતીશાહ શેઠનું નામ અગ્રગણ્ય હતું.
મેટી પ્રગતિ કરી. પિતાનાં વઢાણે બાંધી તેને નૂરની એમના જીવનની કેટલીક વિગતે વાંચતાં ખરેખર હર્ષ સાથે
આવક તેઓ મેળવતા. તદુપરાંત પશ્ચિમમાં બહરીને, ઝાંઝીબાર, રોમાંચ અનુભવાય છે.
માડાગાસ્કર વગેરે સુધી અને પૂર્વ બાજુ ચીન સુધી ભારતથી મોતીશાહને જન્મ સં. ૧૮૩૮ (ઇ. સ. ૧૭૮૨) માં
માન મેકલી અને ત્યાંથી સેનું, રૂપું મેતી, ઝવેરાત વગેરે ચા . સં. ૧૮૯૨ (ઈ. સ. ૧૮૩૬) ના ભાદરવા સુદ-૧ ને
મંગાવી ઘણું ધન તેઓ કમાવા લાગ્યા હતા. ત્યાર પછી વીમાને રવિવારે પર્યુષણ પર્વ દરમિયાન મહાવીર જન્મ વાંચનના
વેપાર પણ એમણે ચાલુ કર્યો હતો. થોડા વર્ષોમાં તે પિતાની દિવસે તેઓ મુંબઈમાં સ્વર્ગવાસ પામ્યા. ચેપન વર્ષના
સાહસિકતા અને પ્રામાણિકતાથી તેઓ મુંબઈના અગ્રગણ્ય ટૂંકા જીવનકાળમાં એમણે એક સાહસિક વેપારી તરીકે
ધનપતિ બની ગયા. અરબસ્તાન અને ચીનનાં બજારોમાં એમનું અને એક ધર્મશ્રદ્ધાળું અગ્રણી તરીકે જે સિદ્ધિઓ મેળવી
નામ મશહુર થઈ ગયું. આંતરરાષ્ટ્રીય કક્ષાના વેપારી તરીકે અને ભગીરથ કાર્યો કર્યા તેની ગાથા યશેજજવલ છે. સ્વ.
તરીકે મુંબઈના ગેરા વેપારીઓ અને અમલદારમાં તેમની મેતીચંદ કાપડિયા અને બીજા કેટલાક જૈન, હિન્દુ, પારસી
પ્રતિષ્ઠા અંકિત થઈ ગઈ. લેખકોએ પિતાનાં લખાણોમાં એમના જીવન-કાર્યને સરસ
શેઠ મોતીશાહના વખતના મુંબઇની ભૌગોલિક સ્થિતિ પરિચય કરાવ્યું છે.
કંઇંક જુદી જ હતી. સમય જતાં મેટાં શહેરોમાં કેવાં પરિવર્તન મોતીશાહના પિતાશ્રી શેઠ અમીચંદ મૂળ સેજિત્રા અને થાય છે તેને ખ્યાલ મુંબઈના જૂનાં ચિત્ર પરથી આવી ખભાતના વતની હતા. તેર વર્ષની કિશોરવયે રોટલે રળવા શકે છે. ઈસવીસનના ઓગણીસમાં સૈકાની શરૂઆતમાં મુંબઈ માટે તેઓ ખંભાતથી વહાણુમાં બેસીને મુંબઈ આવ્યા હતા. શહેર કેટ વિસ્તારમાં એપેલે બંદરથી બેરીબંદર સુધી એમના પત્નીનું નામ રૂપાબાઈ હતું. તેમને ત્રણ દીકરા અને વિસ્તરેલું હતું બેરીબંદર શબ્દ સૂચવે છે તે પ્રમાણે ત્યારે બે દીકરી એમ પાંચ સંતાન હતાં દીકરાઓમાં બીજા તે
ત્યાં આગળ દરિયો હતે. મોતીચંદમેતીશાહ.
| મુંબઈમાં ત્યારે પાણીના નળ નહોતા; ગટર નહતી, મુંબઈમાં આવી શેઠ અમીચંદે ઝવેરાતને વંધે
પીવાના પાણી માટે ઠેર ઠેર કૂવા ખોદવામાં આવ્યા હતા. ત્યારે શરૂ કર્યો. એમને મુખ્ય વેપાર સુરત સાથે રહ્યો. અને
વીજળી નહોતી. ગેસના દીવાઓ પણ નહોતા. રાત્રે માણસ સંતાનનાં લગ્ન પણ સુરતની કન્યાઓ સાથે થયાં. એટલે
મટ બહાર બહુ જતા નહિ.. જવું પડે તે હાથમાં મસાલ પતે ખંભાતના વીસા ઓસવાલ નાતિના હોવા છતાં ગ્યવહાર લઈને નીકળતા. કોટ વિસ્તારમાં અંગ્રેજોએ કિલ્લે બાંધ્યો હતે. અને રહેણીકરણીમાં સુરતી તરીકે જ વધુ જાણીતા રહ્યા. એમને અને એ વિસ્તારના નાનકડા ટાપુ ઉપર ચારે બાજુ કેટ બાંધી પહેરવેશ પણ સુરતી પાઘડી અને અંગરખાને રહ્યો હતો. તે દીધો હતો. કેટલાબનો ટાપુ ત્યારે જુદો હતે. વચમાં ખાડી
શેઠ અમીચરે વેપારમાં ઘણે પુરુષાર્થ કર્યો. સારું હતી અને અંકે હતા. ભરતીમાં બધા ખડકે ડૂબી જતાં, ધન કમાયા પરંતુ પછીથી નસીબે બહુ યારી ન આપી. માથે કેલાબા જવા માટે ત્યારે મછામાં બેસવું પડતું.