SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ qo ૧૧૨ પ્રબુદ્ધ જીવન સ્વ. પૂજ્ય શ્રી અભયસાગરજી મહારાજ ઈ રમણલાલ ચી. શાહુ હું. પૂ શ્રી અક્ષયસાગરજી મારાજ ઊંઝા મુકામે તા. ૨૬ મી નવેમ્બર, ૧૯૮૬ના રાજ અપેારના સમયે ૬૪ વર્ષની યે અળધમ" પામ્યા છે. કેટલાક સમય પહેલાં થયેના પક્ષવાતના સુમલા પછી એમની યિત ખવથ વા કરતી હતી. એમના કાળધમથી એક મહાન આરાધક મહાત્માની આપણને માટ પડી છે. લગભગ ત્રણેક દાયકા પડેલાં હું ખિકાનેરમાં શ્રી અગરચ જી નાહટાના ઘરે હતા ત્યારે પૂજ્ય ભવસાગરજી મહારાજને હું યારેય મળ્યા ન હતા એવું જાણીને નાહટા એ આશ્ચય' વ્યકત કર્યું" હતું. એમણે ભક્ષામણુ કરી કે મારે અભયસાગરજી મહારાજને જરૂર મળવુ જોઈએ. વિશુદ્ધ ચારિત્રપાલન, ઊંડુ શાસ્ત્રજ્ઞાન અને વિદ્યા તથા મંત્રવિદ્યાના પરમ આરાધક એવા અભયસાગરજી ચૂડારાજને મળવાની તાલાવેલી મને ત્યાથી લાગી હતી. આગમાદ્ધારક તરીકે સુવિખ્યાત ખનેલા સ્વ. સાગરાન દરિ અહારાજના કેટલાક શિષ્યા માળવામાં મધ્યપ્રદેશમાં વિચરવાનુ વધુ રાખેલુ, એ એમનુ મુખ્ય કાર્યક્ષેત્ર થઇ ગયેલું. એવા સાધુઓમાં વ. પૂ ઉપાધ્યાયશ્રી ધર્મ સપ્ચરજી મહારાજનું નામ પણુ મુખ્ય હતુ. તે રાગઢ, મેાહનખેડા, ભેપાલ, લક્ષ્મણી, લિરાજપુર, દહેાદ, ગોધરા, લુણુવાડા વગેરે થળાએ ઊંચારતા હતા. મારા વડીલ મિત્ર સૂરતના સ્વ. કેસરીદ હીરાચંદ આ ધર્મ સાગરજી મહારાજ અને પૂ. અભયસાગરજી મહારાજ પાસે દર વષે' અચૂક વર્ધન કરવા જતા. મારે અભષસાગરજી મહારાજને મળવું હતું. તેમનું ચેમાસુ ત્યારે લુણાવાડામાં હતું. કેસરીચંદભાઇ મને લુણાવાડા લઈ ગયા. ત્યાં અભયસાગરજી મહારાજને પ્રથમવાર મળવાનું થયુ હતુ. ત્યારે મારા રસના વિષય ધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યના હતા અને એ વિષયમાં અભય{ સાગરજી મહારાજે પણ ઠીક ઠીક કામ કર્યુ હતુ. એથી એમની સાથે આત્મીયતા બંધાઇ. લુણાવાડાથી અમે રાજગઢ ગયા. ત્યાં શ્રમ સાગરજી મહારાજનુ ચેામાસું હતું. ધમ સગરજી મહારાજને જીજુ પહેલીવાર મળ્યો. તે ઉપ તપસ્વી અને ઉયવિહારી હતા. ચાર છ દિવસના ઉપવાસ પછી દસ માઇનના સિઁહાર કરવા હાય તે ચાલવાની સ્ક્રૂતિ' ધમ'સાગરજી મહારાજમાં હતી. ગૃહસ્થપણામાં ધર્મ સાગરજીના પુત્ર તે જ અભયંસ ગરજી. લગભગ નવ વર્ષની વયે એમણે દીક્ષા લીધી. પિતા-પુત્ર તે ગુરુ-શિષ્ય ન્યા, માળવાના લેાકા ઉપર ધ'સાગર”નું પ્રભુત્વ ઘણું ટુ' હતું. અભયસાગરજી મહારાજને ત્યાર પછી પાલિતાણામાં આગમ મંદિરમાં કેટલીયવાર મળવાનુ થયુ હતુ. આખા ક્વિસ તેમને સાય ચાલતા જ હોય, સ્ત્રી વર્ગ' ાાનના સમય સિવાય માતાની પાસે ન આવે એ માટે તેઓ બહુ ચુસ્ત હતા. તે ગાળબ્રહ્મચારી હતા અને બ્રહ્મયનુ અખંડ પાલન કરતા. સવારના બ્રહ્મમૂહુતે' ઊડી જવું અને ખાન વગેરેમાં લાગી જવું એ એમની સાધના શ્રેણી ઊંડી હતી. નાખી રાતની રાત પોતાની સાધનામાં તેઓ કેટલીકવાર એકલા ખેડા ાય 10 તા. ૧ ૧૨૮૬ અને સવાર પછી આખા દિવસ એટલા જ સ્વસ્થ જણાતા હાય. તેઓ નવકાર મંત્રની નિયમિત આરાધના પૂર્ણ આસ્થા સાથે કરતા, તે કેટલીક ગુપ્ત વિદ્યાએ જાણુતા હતા પરંતુ અધિકારી વગર તેઓ કાઇને તે આપવા છતા નહાતા. અભ 'સાગરજી મહારાજે છેલ્લાં કેટલાક વર્ષેષૅ જંબુદ્રીપ, જૈન ખગાળ અને આધુનિક શેપખાળા વચ્ચે કયાં કેટલા તફાવત છે એવા અભ્યાસમાં ગાળ્યાં. અમેરિકાએ ચંદ્ર ઉપર મનવીઉતાર્યાં એ વાત ખોટી છે; તેઓ અવકાશમાં ખની કા સ્થળે ઊતર્યાં છે અને એને સૂર્ય-ચંદ્રરૂપી દેવિમાનની જે વાત આવે છે અને અમેરિકાએ જે સશોધન કર્યુ છે એ ખતે જુદાં જુદાં છે એવુ સિદ્ધ કરવા માટે એમણે ઘણા સમય આપ્ય‘ઉત્તર ધ્રુવની શાલસફર' નામનું મેં એક પુસ્તક લખ્યુ હતું. તે તેઓ ત્રણુ ચાર વાર ખરાબર વાંચી ગયા હતા અને ઉત્તરધ્રુવમાં ત્રણથી પાંચ છ મહિના જેટલી દીધ'રાત્રિ પછી જે સૂય' ઊગે છે તે એના એજ સૂર્ય છે. ક ખીજો એનું સ’શાધન કરવાની એમની ખૂબ ચ્છા હતી. પરંતુ મે કહેલુ કે એ માટે આપણી અને પરદેશની સંમતિ જોઈએ, વિદેશી હૂંડિયામણુ જોઇએ. આપણુ એ કામ નહિ, કારણ કે આધુનિક સાધનાથી સુસજ્જ એવી પ્રયેગશાળા ત્યાં ઊભી કરીને પાંચ સાત નિષ્ણાત માસેને રોકવામાં આવે ત જ આ કાર થઈ શકે. એમાં કરાડી રૂપિયા ખર્ચાઇ જાય એવી આ યેજના છે. આપણાથી એને પહેાંચી શકાય નહિ.' અલબત્ત આ નિમિત્તે અભયસાગરજી મહારાજે દુનિયાભરના વૈજ્ઞાનિકા સાથે ઘણા પત્ર વ્યવહાર કરેલા. વળી ખગાળના આધુનિક સશોધનને લગર્તા ધણું બધું પુસ્તı પરદેશથી મગાવીને એને અભ્યાસ કરેલા એ તા સાચુ જ છે અને એને હું સાક્ષી છું કે અભયસાગરજી મહારાજે પોતાની મૌલિક બુદ્ધિથી કેટલાય પ્રશ્નો ઊભા કરેલા જે વૈજ્ઞાનિકાને વિચારીય લાગ્યા છે. કેટલાક વૈજ્ઞાનિકાએ એવું પેાતાના પત્રામાં કબૂલ કરેલુ છે. આપણુ આગમ ગ્રન્થા અનુસાર ચૌદ રાજલેક અને દેવવમાના વગેરેને લગતી જે માહિતી આવે છે તેના ઊંડા અભ્યાસ સાથે વત માન પાશ્ચાત્ય ખગોળ સોધન કેવુ કેવુ. કાર્યો કરી રહ્યુ છે. તેને પણ તદ્મપથી અભ્યાસ કરીને એ બન્ને વચ્ચે ક્યા કર્યા સાસ્ત્ર વિરોધ છે તેની તારવણીનું કાર્ય અભયસાગરજી મહારાજ જેવુ કાઇએ કર્યુ” નથી. ‘@ભ્રમણ શેાધ સંસ્થાને નામની સંસ્થા એચની પ્રેરણાથી મહેસાણામાં સ્થપાયેલી અને જમુદ્દીપની ચેાજના એમના માગદશ'ન હેઠળ પાલિતાણામાં થઇ. માલિક : શ્રી મુબઇ ન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. બ′ ૪૦૦ ૦૦૪. ટે. ન. ૩પ૯૬ : મુહુસ્થાન ટ્રેન્ડ પ્રિન્ટસ, જગન્નાય છેલ્લાં ખે-એક વર્ષોથી અભયસાગરજી મહારાજને હરિભદ્ર સૂરિના યાગના ગ્રન્થાની સ્થાપ્યાય ધણા ઊંડા ચાલતા હતા, તેમણે એ વિષે પાટણુમાં એક સેમિનારનું આયાજન કરવાનું મને સેપ્યુિં હતુ. પરંતુ એમની અસ્વસ્થ તબિયતના કારણે હેલ્લી ઘડીએ એ કાર્ય ક્રમ મુલતવી રહ્યો હતા. અભયસાગરજી મહારાજે સંધ્યાલીન ગુજરાતી (અનુષ્ટ ધાન' પૃષ્ઠ ૧૧૭ ઉપર ) જૈન શાહ, પ્રકાશન સ્થળ : ૩૮પ, સરદાર વી. પી. રોડ, કરશેઠ રોડ, ગિરગામ મુંબઈ Yapvy
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy