________________
૧૧૪
તા. ૧-૧૨-૮૬
પ્રબુદ્ધ જીવન (પૃષ્ઠ ૧૧૮ થી ચાલુ).
સ્વ. અભયસાગરજી મહારાજનું બીજું એક મહત્વનું કર્યું સ્વ. પૂજ્ય શ્રી અભયસાગરજી મહારાજ
તે નાગેશ્વર તીર્થના સંશાધનનું છે. પોતાના ગુરુ ધર્મસાગરજી સાહિત્યનું જે એક મહત્વનું કાર્ય કર્યું તે “ભકત રસ ઝરના મહારાજ સાથે એ પ્રદેશમાં તેઓ ઘણું વિચરેલા. નાગેશ્વર મહા નામે બે દળદાર ગ્રન્થમાં એમણે હસ્તપ્રત ઉપરથી આપણી
તરીકે પૂજાતી મતિ તે પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર સ્તવન-ચાવીશીનું સરસ અધિકૃત સંપાદન કર્યું એ છે. એમાંનું
એ એમણે શોધી કાઢયું, સિદ્ધ કરી બતાવ્યું અને બાવાજી કેટલુંક હજ પ્રકાશિત થવું બાકી છે. એમણે કેટલાંક વર્ષ પૂર્વે
પાસેથી એ તીર્થ જૈન સમાજને મેળવી આપ્યું એ એe સાધુઓને માટે ઉપયોગમાં આવતાં વસ્ત્ર-ઉપકરણ વગેરેને
મહાન સેવા છે. લગતે એક મહત્વને પારિભાષિક ગ્રન્થ તૈયાર કર્યો હતે.
પૂ. અભયસાગરજી મહારાજ અત્યંત સરળ અને ભણે તત્ત્વજ્ઞાન સ્મારિકા' નામને વિજ્ઞાન અને તત્વજ્ઞાન
સ્વભાવના હતા. તેમનાં હદય અને વાણી નિર્મળ હતી. વચ્ચેના ભેદને સમજાવતા જુદા જુલ લેખના લેખેને એક
એમની પાસે બેઠા હોઈએ ત્યારે પવિત્રતાનું મુગ્ધકર વાતાવર સંગ્રહ એમણે પ્રગટ કરાવ્યું હતું. સાગરાનંદજી મહારાજનાં
અનુભવાતું. પ્રવચનમાંથી સામગ્રી એકત્ર કરીને “આગમ જત’ નામથી પુસ્તિકાઓ પણ તેઓ વર્ષોથી પ્રગટ કરાવતા હતા. આમ
એમના કાળધમથી એક પરમ તેજસ્વી વિભૂતિન એમના હાથે જૈન સાહિત્યનાં વિવિધ ક્ષેત્રમાં ઘણું મહત્ત્વનું આપણને ખેટ પડી છે. નત મરતકે એમને ભૂરિ મૂરિ વંદન, કાર્ય થયું છે.
દુષ્કાળ રાહત નિધિ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં ધણા જિલ્લાઓમાં આ આથી, ગત વર્ષની જેમ “સંધ' દ્વારા દુષ્કાળ રાહત નિર્ષિ વર્ષે ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ ચાલુ થઈ ગઈ છે. આ એકત્ર કરવાનું નકકી કરવામાં આવ્યું છે. પરિસ્થિતિ આપણે ધારીએ તેના કરતાં ઘણી વિષમ અને સંધના સૌ સભ્યોને અને સર્વ પ્રજાજનોને અમારી કારમી છે.
નમ્ર અપીલ છે કે આ દુષ્કાળ રાહત નિધિમાં ઉદારદિલે પિતાને જ ગયા વર્ષે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓછા તુરત મોકલી આપે. ચેક Shri Bombay Jain Yuvak વરસાદને કારણે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. પ્રજાજનોએ Sangh'-ના નામને “સંધના સરનામે મોકલી આપવા વિનંતી છે, અને સરકારે ભારે મહેનત કરીને, સારું એવું ફંડ એકત્ર કરીને રમણલાલ ચી. શાહ, પ્રમુખ કે. પી. શાહ હજારે તેને મરતાં બચાવી લીધાં હતાં. વિદ્યાનું ઉત્તમ ચીમનલાલ જે. શાહ, ઉપપ્રમુખ પન્નાલાલ ર. શાહ અને અભિનંદનીય કાર્ય થયું હતું.
પ્રવીણચંદ્ર કે. શાહ, કોષાધ્યક્ષા મંત્રીઓ ' ગયા વર્ષની વરસાદની ખેંચ હતી જ. તેમાં વળી આ વર્ષે
નિરુબહેન એસ, શાહુ પણ નહિ જેવો જ વરસાદ થતાં ખેતી અને ઘાસચારા માટે
શૈલેશ હિ. કોઠારી
સહમંત્રીઓ વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. પીવાના પાણીની તકલીફ પણ દિવસે દિવસે વધતી જવાનો સંભવ છે. ગયા વર્ષે સરકાર પાસે
સાભાર સ્વીકાર દુષ્કાળની પરિસ્થિતિ માટે નાણાં ફાળવવાની સારી જોગવાઈ
* મહામાનવ મહાવીર હતી. આ વર્ષે દુષ્કાળ વધુ મોટા પાયા પર છે. Èઅને
લે. ગુણવંત શાહ આધારભૂત સાધને દ્વારા જાણવા મળે છે તેમ સરકાર પૃષ્ઠ-૧૪૫, ક્રાઉન સોળ પેજી, મૂલ્ય રૂ. ૧૪-૫૦. પાસે નાણુની એટલી બધી જોગવાઈ નથી. આથી આ પ્રકાશક: . આર. આર. શેઠની કુ. આપત્તિને પહોંચી વળવા માટે પ્રજાજે એ જ વધુ સજજ પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨. થવાની અપેક્ષા રહે છે. અછત અને દુષ્કાળના વિસ્તારોમાં * ગુજ સાધના માગ જાતે કરવાથી પરિસ્થિતિ કેટલી કરુણ છે તેને ખ્યાલ આવે છે.
લે. માવજી કે. સાવલા દિવાળીનામુઅરસામાં જલાની અને તેની હિજરત ચાલુ
પૃષ્ઠ-૪૬ ક્રાઉન સેળ પેજી મૂલ્ય ૬-૦૦ થઈ ગઈ છે.
. પ્રકા. એપ્લાઈડ લેિસ ફી સ્ટડી સેન્ટર, છે. ગુજરાતના અને મુંબઈના જીવદયાની ભાવનાવાળા નાગરિક
- એન-૪૫, ગાંધીધામ (કચ્છ) પીન-૩૭૦૨૧ આવી આપત્તિના પ્રસંગે પાછળ રહે એવું બન્યું નથી. હજારો
* અગ્રજ (હિન્દીમાં).
, . " : - હેરોને બચાવી લેવાને ગંભીર પ્રશ્ન છે જ; એટલુજ નહિ . . .લ. મહોપાધ્યાય ચંદ્રપ્રભસાગર.... . એના ઉપર નિર્ભર એવું ' અર્થતત્ર ખોરવાઈ જવાને ગંભીર
,
-
“ પૃષ્ઠ ૭૪ ડેમી સાઈઝ મૂલ્ય નિઃશતક: ' , ' ..
": { " " ' , , , , : પ્રકા-શ્રી જિતયશા જૈન પ્રકાશન : ' , ' પ્રશ્ન પણ છે.
૯-સી. અપ્લેનેડ રાઇસ્ટ, કલકત્તા-૬૯.