SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ E (પૃષ્ઠ ૧૧૦ થી ચાલુ). (જીયા એક વિરલ ઘટના) અંક માગ કાઢવા જ જોઇએ. એમ બધાને લાગ્યું. બધા મજાના આગેવાના તરત એકત્ર થયા વાટાઘાટા ચાલી. છવાનું કામ અત્ત્વનું છે એ સૌના હૈયે વસ્યું હતુ. એટલે એમાં સહકાર આપવા સૌએ તત્પરતા ખતાવી. મુંબઇ અંદર ઉપર તે મેટા પાયે માલની હેરફેર થતી. એના પર લાગે નાખવામાં આવે તેા પાંજરાપાળના નિભાવ માટે જીયાના કામ માટે આપોઆપ નિયમિત મેલ્ટી રકમ મળ્યા કરે અને વખતાવખત ધરાાં કરવાં ન પડે. પ્રમુદ્ધ જીવન ગાર્સાઇજી મહારાજ પ્રત્યે સૌ નગરજનને બહુ આદર્ હતા. એમણે કાઇ સ્વાથ'નુ નન, પશુ પરમાથ નું, મૂંગા જનાવરા પ્રત્યે દયાનુ કામ હાથમાં લીધું હતું. એમાં અંગત પ્રાપ્તના સ્વામી પણ ન હતા. એમાં ભારતીય ક્રમ પર પરાની ઊંચી ભાવના હતી. સાડાચારસા જેટલા હિંદુ, પારસી અને ચહેરા આગેવાન વેપારીઓએ અતે મહાજનના અગ્રણીઓશ્મે તાતેખ માંહામાહે વાટાધાટો કરીને સ્વેચ્છાએ રાશથી અને સર્વાનુમતે નીચે પ્રમાણે લ.ગેટ નક્કી કરી લીધે * રૂ ઉપર ઘર સુરતી ખાંડીએ * અફીણની દરેક પેઢી પર ખાંડ-દેશાવરથી આવતા રૂ. આ. પા. 0-8-0 ૧-૦-૦ ૦-૧-૦ દરેક ખાંડના દાગીના પર ક ખાંડ-મેરસ-દેશાવરી ભાવતા દરેક દાગીના પર મહુડી–મુખખથી લખાતી અથવા મુંબઇમાં સીકરાતી ઉંડી પર દર સેકડે * મેાતીની ખરીદી પર દર સેકટ લાગાતી આ શરા નકકી થઇ ગઇ એટલે બધા મહાજનના મગ્રણી ગેસજી મહારાજ પાસે પહોંચ્યા. એમના હાથમાં ભરડા આપ્યા. સહી-સિકકા થયા. ગેસાઈજીના ના જર રહ્યો નહિ. એમ કરતાં લગભગ અપાર વેળા થઇ ગઇ. ગાંસાંઈજી મહારાજે મહાજન સમક્ષ લગાના ખરા વાંચી સંભળાવ્યો અને તે બધાંને સ્વેચ્છાએ, હંશથી કખૂબ મજૂર છે એમ પાકું જાણી લીધું ત્યાર પછી ભગવાનના દર્શન અલ્લાં મૂકર્યા. લકાએ ગેસ/જી મહારાજને પરણ કરાવ્યુ. જીવદયાનું એક ઉત્તમ કામ થયું એથી લકાના હર્ષોંના પાર ન રહ્યો. --- ૭-૦૩ ૭=૪-૦ મુંબઇની પાંજરાપેાળ માટે આ લાગની રક્રમ સને ૧૮૩૫ ના નવા કીતિકી વર્ષોંથી લેવાનું નક્કી કરવામાં આવ્યું. જગાની આ રકમ પ્રમાણે પાંજરાપાળને દર વર્ષે લગભગ ઋણુ લાખ રૂપિયા જેટલી રકમ મળવા લાગી. લગભગ તા. ૧-૧૨-૮૬ ત્યારે શેઠે મેાતીશાહે એ પરિસ્થિતિ જોઇને તે સમયના મુંબઇની નજીક ચીમડ ([મુડ-ચેમ્બુર) નામના આખા ગામની જમીન પેાતાના ખચે' વેચાતી લઈ લીધી અને ત્યાં હારી જાનવરાતે રાખવામાં આવ્યાં. દાઢસો વર્ષ પહેલાં શેઠ માતીશાદ્ધ, ગાંlજી મહારાજ અને પારસી ગૃહસ્થાએ જીવદયાનું વું ભગીરથ કાર્ય કર્યુ” હતું. તેને ખ્યાલ મુંબઈના જૂને ઈતિહાસ વાંચતાં આવે છે. (જુએ મેાતીચ'દ કાપડિયા કૃત ‘શેઠ મેતીશાહ') સે વર્ષો પહેલાં દર વર્ષે. ત્રણ રૂપિયા જેટલી આ જંગી રકમ મળતા ગાય, બળદ, ધૃતરા અને બીજા મૂંગા પ્રણીઓના નિભાવ માટે પાંજરાપેાળને કશી જ ચિંતા નહિ રહી હોય તેની ખાતરી કરાવે છે. શેઠ મેાતીયાહ અને ગાસાંઈજી : અહારાજના પ્રખર પુણ્યની એ પ્રતીતિ કરાવે છે. . .સી પી. ટેન્ક પાસેની પાંજરાપોળની વિાળ જગ્યામાં અનેક ટાર જાનવરાને રાખવામાં આવતાં હતાં એમ છતાં વધુ ટાર– કે નવા-આવવા લાગ્યા હતાં. જગ્યા સાંકડી પડવા લાગી. થા શે પછી એ બધાંને સમાવવાનો પ્રશ્નારે ઊભા થયા પારસીઓ માંસાહારી હતા તેા પશુ શેઠે મેાતીશાહ'ના સંપર્કમાં આવ્યા પછી જીવદયાના કામમાં હોંશથી લાગી ગયા હતા. એમાં શેઠ જમશેદજી જીજીભાઇ, શેડ બમનજી હોરમસજી વાડિયા, શેડ ખરદેસળ ક્રૂરદુનજી પારેખ વગેરે પારસી આગેવાનોએ મુખની પાંજરાપોળના વિકાસમાં મહત્ત્વ કળા આપ્યા છે. વર્ષો સુધી પાંજરાપોળને વહીવટ અને હિસાબ શે જમશેદજી જીજીભાઇની પેઢીમાં રહેતા. મુંબઇની પાંજરાપાળ નામની આ સંસ્થા આજે પણ એ જ રથળે વિદ્યમાન છે. શેઠ મેાતીશાહના તપના તેજની આપણને એ હજુ પણુ યાદ અપાવે છે. મુંબઈના નાગરિક જીવનની ભવ્ય ગાથારૂપ આ ઐતિહાસિક ફ્રુટના અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવી છે. --રમણલાલ ચી. શાહ સઘ સમાચાર * સ્વ, મગળજી અવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર સિધ'ના ઉપક્રમે સ્વ. મ'ગળજી ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર માગામી તા. ૯ અને ૧૦, જાન્યુઆરી, ૧૯૮૭ના રાજ ઇન્ડિયન મરચન્ટન્ટ્સ ચેમ્પસના કમિટિ હાલમાં યોજવામાં આવેલ છે. વ્યાખ્યાતા અને વિષયની વિગત હવે પછી જાહેર કરવામાં આવશે. આ પ્રવૃત્તિના સયેજક પ્રે. (શ્રીમતી) તારાબહેન ર. શાહ છે. ફડાદમાં નેત્રયજ્ઞ કડાઃ-હરિપુરા વિભાગ વેલ્ફેર સાસાયટી સચાલિત શ્રી દામેાદરદાસ ગાંધી હોસ્પિટલ અને શ્રી મુંબઇ જૈન યુવક સંધના સંયુક્ત ઉપક્રમે રવિવાર, તા. ૧૪-૧૨-૧૯૮૬ ના રાજ કટાદ (જિ. સૂરત) મુકામે સવારના ૧૦-૦૦ કલાકે ચેાજવામાં આવેલ છે. આ પ્રવૃત્તિના સયાજક શ્રી રસિકલાલ લહેરચંદ શાહ છે. જ્ઞાનાશ્ચ ‘સબ'ના ઉપક્રમે શુક્રવાર, તા. ૧૬મી જાન્યુઆરી ૧૯૮૭ના રોજ સાંજના ૬-૦૦ કલાકે પૂ. સ્વામી સચ્ચિદાન છના એક વાર્તાલાપ પરમાનદ કાપડિયા સભાગૃહમાં (૩૮૫, સરદાર વી. પી. રાડ, મુંબઈ-૪૦૦૦૦૪. ફોન : ૩૫૦૨૯૬) યોજવામાં આવેલ છે. આ પ્રવૃત્તિના સંયોજક શ્રી સુમેધભાઇ એમ, શાહ છે. * શ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહ પારિતાષિક ‘પ્રબુદ્ધ જીવન'માં વ' દરમિયાન (જાન્યુઆરીથી ડિસેમ્બર, ૧૯૮૬) પ્રગટ થયેલા લખાણુ (એક અથવા વધુ લેખા) માટે રૂ. ૧૦૦૦ નું શ્રી ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતષિક સંધ' તરફથી આપવામાં આવે છે. તદ્નુસાર સને-૧૯૮૬ ના પારિવાષિક અ ગેના નિર્ણાયકા તરીકે (૧) ડા. મથુલાલ ચી. શાહ (૨) ડેા. દિનેશ ભટ્ટ (૩) શ્રી જયેન્દ્ર એમ. શાહ અને (૪) શ્રી પન્નાલાલ ર. શાહ સેવા આપશે.
SR No.525971
Book TitlePrabuddha Jivan 1986 Year 47 Ank 17 to 24 and Year 48 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1986
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy