________________
તા. ૧-૧૨-૮૬
પ્રહ છવન - આ કમને લીધે જીવાત્મા દાન દઈ શક નથી. લાભ ' , ' આ પ્રત્યાખ્યાની કે મંદ કષાય રેતીમાં દોરેલ રેખા મેળવી શકાતું નથી. બેગ અને ઉપગ ભેગવી શકતા નથી કે, તે ભમિ ઉપગ રાત્રી ને ભગવા - તેમ જ ધમની આરાધના કરી શકતું નથી. ' ': ',' પ્રયત્ન કરવો પડે છે તેનાથી ઓછા પ્રયત્ન રેતીમાં દોરેલી રેખા " આ આઠ કર્મો અને તેના ભેદકર્મોથી આત્મા જ્યાં સુધી
ભૂંસી શકાય છે. એ જ પ્રમાણે થોડાક વધુ વિવેક અને સજગતા સંયુકત અને સંબદ્ધ હોય છે, ત્યાં સુધી જીવાત્માને પુનર્જન્મ
રાખવાથી કષાયથી બચી શકાય છે. થતા જ રહે છે. પુનમ એટલે કર્મથી બંધાયેલા જીવાત્માનું જન્મ અને
૪. સંજવલન : કષાયના આવેગ મંદતર હોય છે. મં?
કક્ષાયને સંજવલન કહે છે. વેગની આ એથી અવરથા છે. મૃત્યુનું પુનઃ પુનઃ પુનરાવર્તન.
માણસ પિતાના આત્માને કર્મથી મુકત પણ કરી શકે છે. પાણીમાં દોરેલી રેખા જેવા આ કષાય હેય છે. પાણીમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન, જપ આદિ ધર્મસાધના કરીને તે રેખા દોરી નથી કે ભૂંસાઈ નથી. રેખા પુરી દોરાઈ રહે પિતાના આત્માને નિર્મળ અને નિર્મમ બનાવી શકે છે. ધર્મની
સુધીમાં તો એ ભૂંસાઈ જાય છે. ઉત્કટ અને ઉગ્ર સાધનાથી તમામ કર્મોને ક્ષય કરીને જીવાત્મા
આ મંદતર કષાય હોય ત્યાં સુધી વીતરાગતા પ્રાપ્ત થa મુકત અને બુદ્ધ થઈ શકે છે.
નથી. જીવાત્મા તમામ કર્મને નાશ કરે છે ત્યારે તે પરમાત્મા બને છે.
આ ચારેય પ્રકારના કષાય સંપૂર્ણ ક્ષીણ અને ખત્મ થઈ રાગ અને દ્વેષ ઉત્પન્ન કરનાર કર્મ-પુગલને કષાય કહે છે. જાય છે, ત્યારે જે વીતરાગ અનાય છે. કર્મ બંધ થવાનું મુખ્ય કારણ કષાય છે.
શ્રમણ ભગવાન મહાવીરે કષાય-નિયંત્રણની ત્રણ પદ્ધતિ કષાયમાં બે શબ્દ છેઃ અને આય. કષ એટલે જન્મ
બતાવી છે: ૧ ઉપશમન, ૨. ક્ષયપુશમન, અને ૩, ક્ષયીકરણ જન્માંતર, આય એટલે કાવનાર. જે જીવાત્માને જન્મજન્માંતર કરાવે તેને કષાય કહે છે.
આવેગનું એવું અને એટલું દમન કરી તેને કચડીને ખી કષાય મુખ્યત્વે બે છેઃ રાગ અને દ્વેષ.
કરી નખ કે તે ફરીથી ઊભો ન થાય. આ ઉપશમન છે.. વિરતારથી કષાય ચાર પ્રકારના છેઃ ૧. ધ ૨. માન,
આ દમન પદ્ધતિ છે. ૩. માયા અને ૪. લેભ.
થોડુંક દમન કરવું. ડોક ક્ષય કરે દમન અને ક્ષા આ કષાય એક મનોવેગ છે. આવેશ છે. ગમે, અણુગમે, એક સાથે કરવા તેને ક્ષjશમ કહે છે. સરળ અર્થમાં કહીએ ભય, શેક, જુગુપ્સા, ઘણા આદિ કષાયને જન્મ આપે છે. તે કષાયને રસતે બદલી નાંખે. ક્રોધને ક્ષમાથી જીત.
આ કષાયથી આત્મા દૂષિત બને છે. કમથી બંધાય છે.. આમ ઉદાત્ત બનવું આ માર્માતરણ-પદ્ધતિ છે. તરતમતાથી કષાય ચાર પ્રકારના છે.
- કષાયોને પૂરેપૂરા ક્ષીણ કરી દેવી. ખત્મ કરી નાંખવા. ૧. અનંતાનુબંધી: જે આવેગમાં ઉત્પન્નની નિત્યતા અને કષાયોને સર્વત સુધી વિલય કરતા જવું તેને ક્ષયીકરણ કહે નિરંતરતા હોય છે. અંતહીન ઉત્પન્નનું ય ઉત્પન્ન હોય તેને
છે. આ વિલયની પદ્ધતિ છે. અનંતાનુબંધી કહે છે. સરળ શબ્દમાં તેને તીવ્રતમ કહી શકાય. આ અનંતાનુબંધી કે તીવ્રતમ અવેગ પથ્થરમાં પડેલ રેખા
કષાયોનું ઉપશમન થાય છે. ક્ષપશમ થાય છે અને જે હોય છે, આ રેખા પડી તે પડી. પત્યા પછી તે ભૂંસી શકાતી
ક્ષયીકરણ થાય છે. આ નથી, કષાય તીવ્રતર હેય છે ત્યારે સત્ય સૂઝતું નથી, તે માટે
આ કરવા માટે કષાયના પ્રતિપક્ષની મદદ લેવી જોઈએ. રુચિ પણ થતી નથી.
કષાયને પ્રતિપક્ષ છે ભાવનાઓ. ભાવનાઓને સુદઢ ને સધી અનંતાનુબંધી કષાયના કારણે સમ્યગ્દર્શન ઉપલબ્ધ કરવાથી કષાયને વિલય થઈ જાય છે. થતું નથી.
કોધને પ્રતિપક્ષ છે શાંતિ. ૨ અપ્રત્યાખ્યાની : કષાયના આવેગની આ બીજી
માનને પ્રતિપક્ષ છે મૃદુતા અવસ્થા છે. આ આવેગ તીવ્રતર હોય છે. માણસ જાણે છે કે કષાય ન કરવો જોઇએ, પણ તે કર્યા સિવાય રહી શકતો નથી.
માયાને પ્રતિપક્ષ છે સરળતા. તીવ્રતાથી એ કષાય કરી બેસે છે.
લેભને પ્રતિપક્ષ છે સંતોષ આ અપ્રત્યાખ્યાની કે તીવ્રતર કષાય જમીન પર રેલી
શાંતિ, મૃદુતા, સરળતા અને સંતોષના સંસ્કારને પુ રેખ જેવાં છે. જમીન પર દોરેલી રેખા પ્રયત્નથી ભૂંસી કરવાથી કષાય ખત્મ થઈ જાય છે.
. શકાય છે, તેમ દઢ મનોબળથી તીતર કષાય પર વિજય મેળવી
કષાયો સવથા ને સંપૂર્ણ વિલય થાય છે ત્યારે જ સાધાર શકાય છે.
વીતરાગ બને છે. ' જયાં સુધી તીવ્રતર કષાય હૈયે હોય, ત્યાં સુધી માણ બાર વ્રતનું પાલન યથાયોગ કરી શકતો નથી.'
* મહાવીર વંદના અને સ્નેહ મિલન : '' - ૩પ્રત્યાખ્યાન કષાયના આવેગની આ ત્રીજી અવસ્થા છે. શ્રી વિદ્યાબહેન મહાસુખભાઈ ખંભાતવાળા પ્રેરિત મહાવીર આ આવેગ મંદ હોય છે તીવતર કષાયે મળી અને પાતળી વંદન અને રનેહ મિલન કાર્યક્રમ "રવિવાર, તા. ૧૧ મી પડે છે ત્યારે આ ત્રીજી અવસ્થા પ્રાપ્ત થાય છે.
જાન્યુઆરી, ૧૯૪૭ના રોજ જવામાં આવેલ છે. સ્થળ પરંતુ જ્યાં સુધી હવે મંદ કષાય હોય છે ત્યાં સુધી
સમય અને કાર્યક્રમની વિગત હવે પછી જણાવવામાં આવશે માણસ થાર્યમાં સાધુ નથી બની શકત. . . .
આ પ્રવૃત્તિના સયાજક શ્રી ચીમનલાલ જે. શાહ છે. આ