________________
*
પ્રબુદ્ધ જીવન
છેદશનાવરણીય કર્મના લીધે જીવાત્માને અને ઓછું દેખાય : : ', ૧. દીક્ષા લઈને સંયમ પાળવાથી, ૨, ગૃહસ્થપણુમ કર, અષા આવે, અનિદ્રાને ભોગ બને, બેઠાં બેઠાં કે ચાલતાં " - વતનું પાલન કરવાથી, ૩. જ્ઞાનહીન તપ કરવાથી અને ૪. ચાલતી ઊtધે, આત્માનું દર્શન કરી શકે નહિ વગેરે ફળ પરવશપણે સમતાભાવે દુઃખ સહન કરવાથી જીવાત્મા દેવગતિમાં ભોગવે છે. '
જાય છે. એથતિ દેવ-દેવી-ઇન્દ્રણ બને છે. સુખ અને દુઃખની અનુભૂતિ કરાવનાર પુદગલને વેદનીય છે.
- ઉપરોકત પ્રમાણે કર્મ બાંધવાથી તે તે કર્મફળ જીવાત્મા
ભગવે છે. તલવારની ધાર જેવું છે. આ કમ. તલવારની ધાર પર મધ
જે પુદગલના નિમિત્તથી જીવનની વિવિધ સામગ્રી મળે છે ચાપડયું હોય અને તે ચાટવાથી પહેલાં તે મીઠાશને અનુભવ
તેને નામ કર્મ કહે છે. થાય, પણ પછી તે બાર વાગવાથી દુઃખ ને વેદનાને અનુભવ
'' ચિત્રકાર જેવું છે. આ કમં. ચિત્રકાર પેન્સિલ અને થાય છે, અને અફીણ પડેલ તલવારની ધાર ચાટવાથી પહેલાં
પીંછીથી જાતજાતનાં ચિત્ર બનાવે છે, તે જ પ્રમાણે અ. અને પછી બંને સમયે કડવાશને અનુભવ થાય છે,
કર્મના લીધે જીવાત્મા વિવિધ રૂપ અને આકારનાં શરીરને જ આ કમથી સુખની પણ અનુભૂતિ થાય છે અને દુઃખની પ્રાપ્ત કરે છે. પણું અનુભૂતિ થાય છે. ! |
આ કમ ૧૦૦ પ્રકારનું છે.
મન, વચન અને કાયાને સરળ અને પવિત્ર તેમ જ સહુ જીવ માત્ર ઉપર દયા – કરુણું કરવાથી, દુ:ખીઓના
સાથે પ્રેમ અને મિત્રભાવથી વ્યવહાર કરવાથી શુભનામ કમ" બધા દુખમાં સહભાગી બની તેમનાં દુઃખ હળવા કરવાથી શાતા
છે અને મન, વચન અને કાયાને વક અને અપવિત્ર રાખવાથી વેદનીય કમ બંધાય છે.
તેમ જ સહુ સાથે કલેશ-કંકાસ કરવાથી અશુભ નામ કમ છે અને જીવને ત્રાસ-સંતાપ આપવાથી, તેમનાં દુખેથી
બંધાય છે. શુભ નામ કમંથી મનગમતાં ભોગપભોગ મળે છે, રાજી થવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે..!
યશ મળે છે, રૂ૫ મળે છે, આરોગ્ય વગેરે સુખે મળે છે. " શાતા વેદનીય કર્મના લીધે જીવાત્માને મનગમતા અને
અશુભ નામ કર્મથી અભાવ, દુર્ભાવ અને પીડા મળે છે મનભાવતા ભોગે પગ મળે છે.
બદનામી મળે છે, બીમારી આવે છે વગેરે અનેક દુખે અશાતા વેદનીય કર્મના લીધે ગરીબાઈ, રોગ વગેરે દુખ
જોગવવા પડે છે. મળે છે.
ઉચ્ચ અને નીચ એમ બે પ્રકારનું આ કમ છે. જે આત્માને વિકૃત અને મૂઢ બનાવનાર યુગલને મેહનીય .
પુદગલના પ્રભાવથી ઉચ્ચ ગોત્ર મળે તે ઉચ્ચ નેત્ર કર્મ અને
જે પુદગલના પ્રભાવથી નીચ ગેત્ર મળે તે નીચ ગોત્ર કર્મ - નશીલા પદાર્થોનું સેવન કરનાર માણસ કોઈ પણ પ્રકારને
કહેવાય છે.
- વિવેક જાળવી શકતું નથી. તે જ પ્રમાણે આ કર્મના લીધે
કુંભારના જેવું છે આ કમ – કુંભાર એક જ માટીમાંથી જીવાત્મા આત્મભાન ભૂલી જાય છે અને ક્ષણભંગુર ભાગેપ
અનેક પ્રકારનાં કામ બનાવે છે, તે પ્રમાણે આ કર્મના લીધે ભાગમાં આસકત બને છે.
!?
એક જ શરીરમાં અનેક પ્રકારના અનુભવ થાય છે. આ કમ ૨૮ પ્રકારનું છે.
જાતિ, ફળ, બળ, રૂપ, તપ, જ્ઞાન, લાભ અને એશ્વર્યાતીવ્રપણે ક્રોધ, માન, માયા અને લેભ કરવાથી, ધર્મના
આ આઠમાંથી કોઈ એકનું કે એકથી વધુનું અભિમાન કરવાથી નામે અધર્મનું આચરણ કરવાથી, અનાચાર-બંભિચાર કરવા
નીચ ગોત્ર કર્મ બંધાય છે અને એવું અભિમાન ન કરવાથી વગેરેથી મેહનીય કમ બંધાય છે.
ઉચ્ચ ગોત્ર કર્મ બંધાય છે. આ કર્મના લીધે જીવાત્મા મેહધ, રાગધ અને વિષયલુબ્ધ
ઉચ્ચ ગોત્ર કર્મથી સુખી-સંપન્ન અને સંસ્કારી કુટુંબમાં બને છે. તે ઈર્ષાળુ, ઝઘડાખર, માયાવી અને દંભી બને છે. અકારણ-સકારણ ભયભીત અને શેકાકુળ બને છે, વગેરે વગેરે.
જન્મ મળે છે, રૂપ મળે છે, બળ મળે છે, સમૃદ્ધિ મળે છે,
વગેરે ઉત્તમ સામગ્રી મળે છે. જયારે નીચ ગોત્ર કમંથી એવી જીવનનું નિર્માણ કરતાં પુદ્ગલને આયુષ્ય કર્મ કહે છે.
વિપરીત મળે છે. અર્થાત હલકી જાતિ, કુળમાં જન્મ મળે છે.. કેદખાના જેવું છે. આ કમર, કેદ-જેલમાં પુરાયેલ માણસ પિતાની
ગરીબાઈ, રોગ, કુરૂપ વગેરે મળે છે, ઇચ્છા મુજબ આવાગમન નથી કરી શકતે. તે પ્રમાણે આ
ક્રિયાત્મક શકિતમાં અવરોધ ઊભાં કરતાં પુગલને અંતરાય કમના લીધે જીવાત્મા દેહરૂપી કેદખાનામાં પુરાયેલું રહે છે. કર્મ કહે છે. આ કમ ચાર પ્રકારનું છે.
ખજાનચી જેવું છે. આ કર્મ, સંરયાએ કે માલિકે - ૧. જીની જેમાં પ્રતિપળ હિંસા થતી હોય તેવાં કામ- આપવાની રકમની મંજુરી આપી દીધી હોય પરંતુ એ રકમ ધંધા કરવાથી, ૨. સંગ્રહાખોરી કરવાથી, ૩. માંસાહાર કરવાથી ખજાનચી આપે ત્યારે જ એ રકમ મળી શકે છે. એ જ પ્રમાણે
અને ૪. પંચેન્દ્રિય જીવની હત્યા કરવાથી જીવાત્મા નરક આત્મામાં અનંત શકિત અને ગુણ રહેલાં છે. પરંતુ આ "ગતિમાં જાય છે.
કર્મના લીધે તે પ્રાપ્ત થઈ શકતા નથી. ૧. કપટ સહિત જૂઠું બોલવાથી, ૨. વિશ્વાસઘાત કરવાથી, આ કર્મ પાંચ પ્રકારનું છે. ૩. જૂઠું બેસવાથી અને ૪ ખેટ તોલમાપ કરવાથી જીવાત્મા
કાઈ દાન દેતું, હેય તે તેમાં આડખીલીરૂપ બનવાથી, તિમંચ ગતિમાં જાય છે. અર્થાત પશુ-પંખીનો અવતાર પામે છે. કોઈને લાભ મળતું હોય તે તે લાભ મળને રોકવાથી, પાઇને
૧. સ્વભાવથી નિષ્કપટી, ૨. રેવાવથી વિનીત, '૩. દયાળુ ખાન પાન કરતા અટકાવવાથી, કાઈને ધર્મધ્યાન કરતે એક અને . ઈષરહિત હોય તે મનુષ્યભવ પામે છે. '
વગેરેથી આ અંતરાય કર્મ બંધાય છે. " : ", કે