________________
તા. ૧૬-૧૧-૮૬ પ્રબુદ્ધ જીવન
૧૪૭ આજે ત્યાં સુધી એમણે પિત-પિતાનું જુદું ઘર એમ કહી શકાય કે જેમ ગાંધીજીએ રાષ્ટ્રને ખાતર પિતાના વસાવ્યું ન હતું. તેઓ આખા ભારતમાં અંદોલનને અંગત ઘરનું વિસર્જન કરી દીધું હતું તેમ સરધર પણ જેલ નિમિતે ઘૂમતા અને વચગાળાના દિવસેમાં કયારેક ગુજરાત જીવનની શરૂઆત થતાં જ ૧૯૩૦થી પિતાના અંગત ઘરને વિદ્યાપીઠ, સાબરમતી આશ્રમ, બારડોલી આશ્રમ કે વર્ષના વિસર્જન કરી સમગ્ર ભારતના બની ગયા હતા. સેવાગ્રામમાં જઇને રહેતા. સ્વતંત્ર ' સરકારમાં તેઓ નાયબ - દેશને ખાતર જેમણે અંગત સુખને ત્યાગ કર્યો અને વડા પ્રધાન બન્યા ત્યારે દિલ્હીમાં સરકારી ઘરમાં રહેતા હતા. પિતાની કાયાને ઘસી નાખી એવા આપણું મહાન સપૂતને (એમના પુત્ર ડાહ્યાભાઈએ મુંબઇમાં ઘર માંડયું હતું.) આમ વારંવાર નતમસ્તકે પ્રણામ હો ! સંઘ દ્વારા
“મૃતિ શેષ રોપાન' પુસ્તકનું વિમોચન કાર્યક્રમ
ચીમનલાલ કલાધર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે સ્વ. મેહનલાલ
તેમ અનુભવ્યું હતું. સપાનમાં જેટલી સાહસવૃત્તિ નિર્ભિકતા મહેતા-સે પાન’ના ધમપત્ની શ્રીમતી લાભુબહેન મહેતાએ
હતી એટલી જ બીજાને મદદરૂપ થવાની ભાવના પણું હતી. ' પાનનાં જીવન મરણના લખેલા પુસ્તક “સ્મૃતિ શેષ સે પાન” પુસ્તકને ઉદ્દઘાટન સમારોહ ગુરુવાર, તા. ૧૩ ૧૧–'૮ના
કાર્યક્રમના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઓઝાએ જણાવ્યું સાંજના ચાર વાગે ચર્ચગેટ પરના ઇડિયન મરચન્ટસ ચેમ્બરના
હતું કે દરેક વ્યક્તિ જન્મથી મહાન નથી હોતી, પ્રતિકૂળ વાલચંદ હીરાચંદ સભાગૃહમાં ગુજરાત રાજયના ભૂતપૂર્વ મુખ્ય - સ જગામાં પણ હામ દેખાડે તે ખરા અર્થમાં માનના મંત્રી શ્રી ઘનશ્યામભાઈ ઓઝાના પ્રમુખ સ્થાને જાયે હતે.
અધિકારી છે. મહાન છે. સપાને તેમણે કરેલા કાર્યોથી
માનના અધિકારી બન્યા હતા. સપાન શાળાકીય શિક્ષણ ઓછું કાર્યક્રમના પ્રારંભ “સંધના સહમંત્રી શ્રીમતી નિરુબહેન
મેળવી શક્યા હતા પરંતુ ગ્ય ઘડતરને કારણે તેમને શાહની પ્રાર્થનાથી થયે હતે. પુસ્તકનું ઉદ્દઘાટન કરતા વિકાસ થયો હતો અને તેઓ સ્વબળે આગળ આવ્યા હતા. “જન્મભૂમિ' અને “પ્રવાસી’ના તંત્રી શ્રી હરીન્દ્રભાઈ દવેએ જણાવ્યું
સપાનના જીવનમાં શૌર્ય, હિંમત, ત્યાગ અને બલિદાનની ભાવના હતુ કે “વજનની વિદાયથી ચેઝી જવાય એ શૂન્યાવકાશ એટલી વણાયેલી હતી કે એનાથી જ એમની શકિતએ પૂરા આપણી તરફ જાય છે. સોપાનના અવસાન પછી સજાયેલા
બહારમાં ખીલી અને લે સુધી પહોંચી. શૂન્યાવકાશમાંથી સ્મરણોના આધારે “સ્મૃતિ શેષ રોપાન'
કાર્યક્રમનું સંચાલન જાણીતા કવિ છે. સુરેશ દલાલે કરતા પુસ્તક લખી શ્રીમતી લાભુબહેને એમના લખાણ તરફ આપણને
જણાવ્યું હતું કે સ્મૃતિ એકદમ લીલીછમ હોય ત્યારે ટૂંકા અભિમુખ કર્યો છે. કે વ્યકિત ક્ષરદેહે. આપણી સાથે નથી
ગાળામાં પુસ્તક લખવું એ મહત્વની ઘટના છે. શ્રીમતી લાભ હતી ત્યારે આપણી સૌથી નજીક હોય છે એમ બહુમુખી
બહેને આ પુસ્તક લખી શબ્દને તાજ મહેલ બાંધે છે. સ્મૃતિ પ્રતિભા ધરાવતા બસપાન” પણ અત્યારે આપણી વચ્ચે જ છે.
આક્રમક છે, વિસ્મૃતિ અશકય છે અને એમાંથી જ આ પુસ્તક સપાનની દરેક કૃતિમાં એમની સર્જકતા દેખાય છે.”
સજન પામ્યું છે. ઈન્ડિયન મરચન્ટસ ચેમ્બરના મહામંત્રી શ્રી રામુ પંડિત
આગામી વર્ષથી મુંબઈના ગુજરાતી વર્તમાન પત્રોમાં જણાવ્યું હતું કે કઈ પણ પૂર્વગ્રહ વગરની સેપ.નની રાજકીય પ્રસિદ્ધ થતાં શ્રેષ્ઠ ચિંતનાત્મક લેખેના કટાર લેખકને પ્રતિવર્ષ સમીક્ષાએ તત્કાલીન ગુજરાતી પત્રકારત્વને આગવું પરિમાણુ રૂ. ૧૦૦૦/-નું પારિતોષિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા બક્યું હતું. સપાન જેવા પ્રતિભાશાળી પત્રકાર રહ્યા નથી એ અપાશે તેવી જાહેરાત શ્રીમતી કુસુમબહેને કરી હતી અને એ અફસોસજનક છે.
માટે તેમણે સોપાન પરિવાર વતી રૂ. ૧૫૦૦૦/-ને ચેક સંધને
અર્પણ કર્યો હતે. સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહે કહ્યું હતું કે સ્વજનને વિયાગ કયારેક સાહિત્યનું નિમિત્ત બને છે. પાનનું
સોપાન પરિવાર વતી શ્રી જિતેન્દ્ર એ. શેઠ અને મુંબઈ નીડર, નીભિક, ખુમારીભયુ પત્રકારત્વ આજે અનેકને પ્રેરણા
જૈન યુવક સાંધ વતી સંધના મંત્રી શ્રી કે. પી. શાહે આપે તેવું છે. તેમની સાહિત્યિક સાધનાની મારી પર ઊંડી
આભારવિધિ કરી હતી. છાપ પડેલી છે.
કાર્યક્રમની પૂર્ણાહુતિ અનુપ જલેટાનાં ભજનથી થઈ હતી, શ્રીમતી મૃણાલિની દેસાઈએ જણાવ્યું હતું કે પાનની નિખાલસતા તેમના વ્યકિતત્વમાં પણ પ્રગટતી હતી અને પિતાના સંપર્કમાં આવતી દરેક વ્યકિતના ગુણ પારખવાની
મહિલા વકતૃત્વ તાલીમ વગ તેમનામાં આવડત હતી. સ્મૃતિ શેષ રોપાન” પુસ્તકના વિમોચનની જવાબદારી
દર શુક્રવારે બપોરના ૨-૩૦ થી ૪-૦૦ સુધી
નિયમિત ચાલુ છે. પૂર્ણ થઈ એ બદલ શ્રીમતી લાભુબહેન મહેતાએ આનંદ વ્યકત કરતા જણાવ્યું હતું કે સોપાનની વિદાયથી મને ખાલી
અધ્યાપન : પ્રા. ધીરેન્દ્ર રેલિયા લાગે છે, તેમની સાથે ૫૫ વર્ષના સહવાસન સ્મરશે આલેખવા
લિ. મંત્રીએ હું બેઠી ત્યારે સપાનની હાજરી સતત મારી સાથે જ હોય .