________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬ :: આ સાંભળી મહાદેવભાઇ, જેસર અને સુપરીન્ટેન્ડેન્ટ હસી..' ઉપરાંત સંસ્કૃત ભાષા શીખવા, સંસ્કૃતમ વાંચવા તથા પડયા હતા. , . .'
' ,
કંઇક હુન્નર-ઉદ્યોગ કરવામાં પણ પસાર કરતા. મહાવભાઈએ .: સાબરમતી જેલ કરતાં પણ યરવડાની જેલમાં સરદારના
નેપ્યું છે તે પ્રમાણે સરદાર પટેલ કાગળ કાપીને પરબીડિયાં અંગે વધુ યાદગાર રહેશે કારણ કે યરવડાની જેલમાં સરદાર બનાવતા કે બુક બાઈડિંગનું કામ પણ કરતા. ગાંધીજીએ પક્ષને ગાંધીજીની સાથે રાખવામાં આવ્યા હતા. ૧૯૩૨ ના નેપ્યું છે કે સરદાર પરબિપિયા બનાવવામાં એવા હોશિયાર થઈ
ન્યુઆરીથી ૧૯૩૩ના મે સુધી એમ કુલ ૧૬ મહિના ગયા હતા કે માપ લીધા વગર તેઓ કામળ કાપતા તે પણ રદાર પટેલ બાપુની સાથે યરવડા જેલમાં રહ્યા હતા. વળી બરાબર કપાતા. તેઓ ઝપાટાબંધ પરબીડિયાં બનાવતા. સેંકડો એમની સાથે બાપુના અંગત મંત્રી મહાદેવભાઈ દેસાઈ પણ
પરબીડિયાં તૈયાર થતાં અને બધાં એક સરખા માપનાં બનતાં. પછીથી જોડાયા હતા મહાદેવભાઈ દેસાઈએ પિતાની ડાયરીમાં
ગાંધીજીએ પણ યરવડાની જેલમાં મગન ચરખો ચલાવવાનું વિસ્તારથી આ બધા પ્રસંગે લખેલા છે. એ પ્રસંગે ઉપરથી
શરૂ કર્યું હતું. પરંતુ શરૂઆતમાં રૂ બરાબર કંતાતું નહિ. એક સરકારને ગાંધીજી પ્રત્યે કેટલે પૂજય ભાવ હતા, કેટલે ભકિતભાવ દિવસ ગાંધીજીએ ચરખા ઉપર થોડાક સારા તાર ઉતારીને હતું અને ટીખળ કરી શકે એવી કેટલી બધી આત્મીયતા હતી સરદારને અભિપ્રાય પૂછ્યું ત્યારે ટીખળ કરવાની ટેવવાળાં તે જોઈ શકાય છે. યરવડા જેલમાં સરદાર પટેલ અને ગાંધીજી સરદારે નીચે પડેલા બગડેલા રૂ સામે આંગળી ચીંધીને કહ્યું, છે અને એ સાથે બે મહિના પસાર કર્યા પછી મહાદેવભાઈ દેસાઈ “હા, સુતરફેણી સારી થઈ છે.” બાપુ અને સરદારને અાવી જવ જેવામાં આવ્યા. આમ ગાંધીજી અને સરદાર પટેલ વચ્ચેની ગમ્મતે ઘણીવાર થતી. માત્મીયતા જેટલી બંધાઇ હતી તેટલી ભારતના બીજા કોઈ નેતા અને ગાંધીજીને બંધાઈ ન હતી. વળી સ્વાતંત્ર સંગ્રામને આ
ઇ. સ. ૧૯૪૨ ના એગસ્ટમાં હિન્દ છોડોની ચળવળ
થઈ તે વખતે નવમી ઓગસ્ટે બ્રિટિશ સરકારે ગામેગામ મારંભનો કળી હતા, એટલે સરદાર પટેલ ઉપર ગાંધીજીને પૂરો
અસંખ્ય લોકોને જેલમાં પૂરી દીધા. મુંબઈમાંથી કોંગ્રેસ કMવ, પાયે હતે. અને સરદારે પણું બાપુનો પૂરો આત્મ
કારોબારીના બધા જ સભ્યોને પકડીને અહમદનગરના કિલ્લામાં ઉશ્વાસ જીતી લીધું હતું. ગાંધીજીએ પોતાના સરકાર સાથેના શાખા અનુભવો વિશે લખ્યું છે કે
પૂરવામાં આવ્યા. સરદાર પટેલ પણે ત્યાં હતા. આ તેમને
છેલ્લે કારાવાસ હતે. અહીં જવાહરલાલ, રાજેન્દ્રબાબુ, મૌલાના ': *જેલમાં સરદાર વલ્લભ કાઈ સાથે રહેવાનું મળ્યું એ
આઝાદ વગેરે ઘણુ બધા સાથે હતા. સરદારે પિતે કહ્યું છે તેમ એક મેટે ૯:ો હતે. તેમની અદ્વિતીય ક્રૂથ્વીરતા અને
ત્યાં જાણે શંભુ મેળા ભરાયો હોય તેવું લાગતું હતું. જેલ જાલત પ્રીતિની તે મને ખબર હતી; પણ આ સેળ
જીવનની ત્રીશીન જેવી યાતનાઓ હવે રહી નહોતી. વળી આ મહિના તેમની સાથે જે રીતે રહેવાનું સ૬ માગ્ય મને સાંપડયું
બધા નેતાઓ પણું ભારતમાં તેમજ બ્રિટિશ સરકારી તંત્રમાં તેવી રીતે કદી હું તેમની સાથે રહ્યો નથી. તેમણે પ્રેમથી
જાણીતા થઈ ચૂક્યા હતા એટલે પણ પહેલાં કરતા પ્રમાણમાં એ જે તરબોળ કર્યો છે તેથી તે મારી વહાલી માતાનું
તેમને સારી સગવડ રહેતી. પરંતુ સરદારના છેલ્લા કારાવાસમાં અરણ થઇ. આવતું. તેમનામાં આવા માતાના ગુણે હશે તે તે
તેમની તબિયત ઘણી લથડી ગઈ હતી. આંતરડાની એમની બિમારી હું જાણતો જ નહોતે, મને જરાક કંઈક થાય તે એ
અસહ્ય બની ગઈ હતી. તેઓ ઘણુંખરું સૂઈ રહેતા પરંતુ વેદના સારીમાંથી ઊડ્યા જ હશે. મારી સગવડની નાનામાં
ઉપડે ત્યારે સૂવાનું કે ઊંધવાનું અશક્ય બની જતું. આખી રાત જેને વરંતુ માટે પણ તેઓ જાતે કાળજી રાખતા.
તેઓ બેસી રહેતા, કયારેક તે તેઓ પીડાની બીકે કશેય આહાર તેમણે અને મારા બીજા સાથીઓએ સંતલસ કરી મૂકી હતી
લેતા નહિ. માત્ર પાણી પીને ચલાવતા. એમનું વજન ૧૫ રતન કે મને કશું કામ કરવા ન દેવું. હું આશા રાખું છું કે
-ઘટી ગયું હતું. અગાઉ ગંભીર માંદગી વખતે સારવાર માટે જેલમાંથી મને કર મારી વાત માનશે કે જ્યારે અમે રાજદ્વારી પ્રશ્નની
એ મને છોડવામાં આવ્યા હતા. પરંતુ આ વખતે તે માંદગીના સાય કરતા ત્યારે ત્યારે સરકારી મુશ્કેલીઓને બરાબર ખ્યાલ
કારણે કોઈ પણ કેદીને ન છોડવાને સરકારે સંકલ્પ કર્યો હતે. તેમને રહેત. બારડોલી અને ખેડાના ખેડૂતેની તેઓ જે ચિંતા છેરતા તે હું કદી ભૂલી શકીશ નહીં.
• અહમદનગરની આ જેલમાં સરદારે નેણું છે તે પ્રમાણે છે. ગાંધીજી અને સરદાર વચ્ચે નિખાલસ પણે અનેક વાત
જવાહરલાલ અને મૌલાના આઝાદનું સાથે બેસવું ઉઠવું ઘણું - સસ્સારની જુદાં જુદાં કાર્યોની નિપુણતા જોઈ બાપુએ
વધી ગયું હતું. બીજી બાજુ સરદાર, રાજેન્દ્રબાબુ વગેરેને સરદારને જેલમાં પૂછેલું, સ્વરાજમાં તમને શેનું દફતર આપીશુ ?
મળવું વારંવાર થતું હતું. ભારતની વિવિધ સમસ્યાઓની
બાબતમાં આપણા સર્વોચ્ચ રાષ્ટ્રીય નેતાઓમાં અંગત રાગ - સરદારે કહ્યું, ‘વરાજમાં હું તાદશ ચીપિ અને ટૂંબડી?
યુકત મતમતાંતર થવા લાગ્યા હતાં તેને અણુમાર સરદારને - સરદાર મનથી કેટલા વિરકત કે નિ:સ્પૃહ હતા એ આ
અહમદનગરની જેલમાં આવી ગયા હતા. જવાહરલાલ અને મૌલાના શિલાબ પરથી જોઈ શકાશે.
આઝાદને સ્વાતંત્ર્ય પછીનાં વર્ષોમાં સરદાર પ્રત્યે જે દઢ પૂર્વગ્રહ ગાંધીજી શ્રીનિવાસ શાસ્ત્રીને જેલમાંથી લખેલું કે 'હું ગમે બંધાઈ ગયે હવે તેની શરૂઆત અહીંથી થઈ ગઈ હતી. બા એકલે હું તે પણ ગમગીન બનું એવું નથી અને સરદાર પટેલ યુવાન વયે વિધુર થયા હતા. તેઓ પાંચ અહીં તે એકલો માં છું? મારી સાથે સરદાર વલ્લભભાઈ છે. ભાઇઓ હતા અને પરસ્પર સ્નેહથી, સુખેથી રહેતા હતા. એ એમની મશ્કરીઓના સપાટાથી દિવસમાં કેટલીયે વાર મને એટલે સરદારનાં બે સંતાને-મણિબેન અને ડાહ્યાભાઈની સંભાળ આ પકડીને હસાવે છે.”
કુટુંબમાં લેવાતી હતી. આથી સરરે બીજીવાર લગ્ન કરવાને છે. યરવડાની જેલમાં સરદાર પટેલ દિવસ રાત બાપુનું ધ્યાન વિચાર કર્યો ન હતો. ૧૯૩૦ માં જેલમાં ગયા પછીથી તે એમણે
ખતા અને સાથે સાથે પિતાની પણ નવી નવી પ્રવૃત્તિઓ પિતાનું અમદાવાદનું ઘરનું ઘર પણ કાઢી નાખ્યું હતું.' ઝતા જતા. જેલમાં સરદાર પિતાને નવરાશને સમય કાંતવા ત્યાર પછી ભારત સ્વતંત્ર થયું અને એમના જીવનને અંત