________________
20
નજીવન
સરદાર પટેલના કારાવાસના દિવસે
૪ ડૉ. રમણલાલ ચી. શાહુ
કાપણું. સામાજિક ગુના માટે 'જેલ ભેગવ ની ‘પડે એ મનુષ્યને માટે લાસ્પદ કે કલંકરૂપ ગણા છે. કારાવાસની રડીમાં રહી આવેત્તા માણુસની શિષ્ટ સમાજમાં બહુ પ્રતિષ્ઠા શ્વેતી નથી. સદાચારની સામાન્ય ભૂલચૂકને માટે માફી ગાય છે ઠપકા અપાય છે દંડ થાય છે, પરંતુ ખાદ્યપૂર્વક મંબર ગુનેા કરનાર અને પીડાનાર વ્યકિતને જેલની સજા રમત્રાય છે, જેથી કરી તે એશગુને ન કરે. વળી એની વ્યકિતથી સમાજ પશુ એટલે વખત સુરક્ષિત રહે છે. ગેમર વખતની જેલયાત્રા પછી કેટલાય કેદીઓના જીવનમાં રિવર્તન આવી જાત છે. સમાજમાં કાયદાનુ વ્યવસ્થિત જાલન કરાવવું હોય તે જેલની oવસ્થા અનિવાય અની યુ છે. Prison is built by Stones of Law'-એમ એટલા માટે જ કહેવાય છે. ડેડે ઐતિહાસિક કાળથી આપણે શ્વેતા આવ્યા છીએ કે એક અથવા બીજા કારણુને લીધે ગંભીર અને કરનારને કારાવાસની સજા કરવામાં આવી હોય છે.
સામાજિક ગુનાઓની એક વાત છે અને રાજદ્વારી નાએની બીજી વાત છે. ખસૂસી ખળા પ્રત્યાદિ રાષ્ટ્રદ્રોહ કરનારને કડકમાં કડક સજ્જ ક્રમાવવાનું ચાણક્ય નીતિમાં દેવામાં આવ્યુ છે. પરંતુ વિદેશી શાસનની સામે રાષ્ટ્રપ્રેમની ગગ્ય ભાવનાથી પ્રેરાઈને જાહેરમાં હુકમના વિતયપૂર્ણાંક ભગ રી કે ગુનાની રવીકાર કરી હસતે મુખે જેલમાં જવું અને જેલની યાતનાએ સ્વેચ્છાએ સહન કરવી એ ખીજી વાત છે. ત્મા ગાંધીજીએ કૃત્તિવાસના પાને આ પ્રકારના પ્રયોગ હેલીવાર કરી બતાયે. એમને અનુસરીને એક નહિં પરં તુ વારલખા લેકાએ સ્વેચ્છાએ સમયે સમયે કારાવાસ સ્વીચ. એવી ઘટના ભારતમાં જેવી બની તેવી દુનિયામાં અન્યત્ર કાર્સીંગ ની નથી.
સર્વીસનના ઓગણીસમાં શતકમાં બ્રિટિશ સામ્રાજ્યવાદ ાખી દુનિયામાં ડૅર ઠેર પથરાઇ ગયો હતે. બ્રિટિશ સામ્રાજ્યમાં
* કયારેય આરત થતે નથી ઉત્તર કે દક્ષિણગાળામાં સ્ત્રીકને કર્યાંક સૂર્ય' આકાશમાં હોય છે.) એવી લાતિ પ્રચલિત ગુપ્ત સમ્ર હતી, પરંતુ સત્તાના મદ ભલના સામ્રાજયને પણ સાવી દે છે. બ્રિટિશ સામ્રાજ્યની ઇમારત ભારતમાં ખરવા લાગી હતી. ૧૮૫૭ના બળવા વખતે અંગ્રેજો સાવધ થ મુસદ અને પેાતાના શાસનને સત્તા, દમન, અત્યાચાર, અન્યાયી
તા. ૧-૧૧-૮૬ અને ૧૬-૧૧-૨૬
તન ારા વધારે મજબૂત કરવાના પ્રયાસ કરતા હતા, તુ નેપેલિયને કહ્યુ છે તેમ ‘All empires die of indigestion ’- સત્તાના મદના પણ અપચ થાય છે, પરિણામે બ્રિટિશ સલ્તનતે ભારતની વિરાટ પ્રજા સામે છેવટે નમતું શેખવું પડયું. આ સલ્તનતને ધ્રુજાવનાર મુખ્ય નેતા તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી. તેમને આરભનાં વર્ષોમાં પ્રબળ ટેકા ગાપી, લડતના એમના સાથીદાર તરીકે સતત ઝઝુમનાર સરદાર્ ટેમ 'હુત રાષ્ટ્રપ્રેમ ખાતર જેલ જીવન ભગવવું એ તે જેતા સન્નુભાગ્યમાં હોય તે જ પામી શકે એવુ' એમણે સિદ્ધ કરી બતાવ્યું જેને પણ મડેલ માનનાર એવા ત્યાગપરાયણુ, સહિષ્ણુ નેતાત્માએ ચૈતાનમાં ઉદાહરણુ દ્વારા જેલના મહિમા ધા વધારી દીધે. રાષ્ટ્ર
પ્રેમને માટે જેલ જીવનના મહિમા ભારતમાં જેવા ગવાયા તેટલા મેટાપાયા ઉપર દુનિયામાં અન્યત્ર કર્યાંય હજુ સુધી ગવાયો નથી એનુ એક કારણ એ છે કે વાતંત્ર્યની લગ્નના પાયામાં ગાંધીજીએ અહિંસા અને પ્રેમની, ન્યાય અને નીતિની ભાવના ગૂંથી લીધી હતી, અને પ્રામાણિકપણે આચરણમાં મૂકી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ ઇ. સ. ૧૮૭૧માં ૩૧મી ઓકટોબરે નડિયાદમાં થયા હતા, એમનુ અવસાન ઇ. સ. ૧૯૫૦ માં ડિસેમ્બરની ૧૫ મી તારીખે મુખમાં થયુ' હતું. આ ૭૫ વર્ષના જીવનમાં એમણે નીચે પ્રમાણે કારાવાસ ભોગવ્યા હતા :
20
(૧) ઈ. સ. ૧૯૩૦ ના સાતમી માર્ચ' ધરપકડ–રાસ ગામે ભાણુ બંધીના ભંગ કરવા માટે – પણુાચાર મહિનાની જેલ
(૨) ૧લી ઓગસ્ટ, ૧૯૩૦ મુંબમાં ધરપકડ સરઘસ કાઢવા માટે ત્રણ મહિનાની જેલ.
(૩) ૧૯૩૦ ના ડિસેમ્બરમાં-ભાષજીબધીના ભાષણુખ ધીના ભંગ માટે-નવ મહિનાની સજા-પરંતુ ૧૯૩૧ ના ૨૫ મી જાન્યુઆરીએ છૂટયા.
(૪) ઇ. સ. ૧૯૩૨, ૪ થી જાન્યુઆરી-ધીજી સાથે ગિરતાર-યરવડા જેલમાં-૧૯૭૪ના ૧૪મી જુલાઇએ માંદગીને લીધે એમને વહેલા છેડવામાં આવ્યા.
(૫) ૧૯૪૦, ૧૮ મી નવેમ્બર-વ્યકિતગત સત્યાગ્રહ માટે અમદાવાદમાં ધરપક- ૧૯૪૧, ૨૦ મી ઓગસ્ટે માંદગીને લીધે છૂટયા
(૬) ઈ. સ. ૧૯૪૬, ૯ મી ઓગસ્ટ ‘હિન્દ છોડા'ના ઠરાવ માટે મુંબનમાં ધરપકડ અહમદનગરની જેલમાં ૧૯૪૫માં ૧૫મી જૂન વાઇસરાય સાથે સિમલા પરિષદમાં મંત્રણા માટે છેડવામાં આવ્યાં.
વલ્લભભાઈ પ"ગ્લેન્ડ જઇ ખેરિસ્ટર થઇ ભારત પાછા આવ્યા ત્યારે એમની ઉંમર ૩૮ વર્ષની હતી. ૪૧ વર્ષની ઉમરે તેઓ ગાંધીજીના સપ'માં આવ્યા અને ત્યારથી તેમના જીવનમાં ઘણું. મે પરિવર્તન આવી ગયું. ગાંધીજીની દારવણી અનુસાર એમણે ગુજરાતની સામાજિક અને સ્વાતંત્ર્ય માટેની રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ભાગ લેવા શરૂ કર્યા એમણે ખેરિસ્ટર તરીકે શરૂ કરેલા વકિલાતના ધંધાના ત્યાગ કર્યાં અને ગુજરાતના જાહેર જીવનમાં એમણે ગાંધીજીની સાથે સમગ્રપણે અ પલાળ્યુ. એમણે નાગપુર, ખારસદ, ખારડાલી વગેરે સ્થળે સરકાર સામે સત્યાગ્રહ અને સહકારની લડત ચલાવી અને તેમાં વિજય મેળવ્યે.. બારાલીના સત્યાગ્રહના વિજય પછી સરદારની કીતિ આખાં ભારતમાં ફેલાઈ અને તે વર્ષે` કલકત્તાના કેંગ્રેસ અધિવેશનમાં એમનુ અભૂતપૂર્વ સમાન થયું. વલ્લમસાઇ હવે માત્ર ગુજ રાતના જ નહિ સમગ્ર ભારતના તેના બન્યા હતા. એ લડવુ વખતે જ ગાંધીજીએ વલ્લભમ.ઇ પટેલને ‘સરાર'નુ રુદ્ર આપ્યુ હતુ.
૪. સ ૧૯૨૬માં ગાંધીજીને જ્યારે સત્યાગ્રહ માટે પડવામાં આવ્યા ત્યારે ગાંધીજીએ વલ્લભભાઇ અને પોતાના (અનુસંધાન પૃષ્ઠ ૧૪૪ ઉપર)
માલિક : શ્રી મુખર્જી જૈન યુવક સધ, મુદ્રક અને પ્રકાશ : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પીડ, ન્યુ ઈ ૪૦૦ ૦૦૪. ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણુસ્થાન : ટ્રેન્ડ પ્રિન્ટસ, જગન્નાથ શંકર શેઠ રૅડ, ગિરગામ, સુબઇ - ૪૦૦ ૦૦૪.